________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮ ઉર્ધ્વલોકે નંદનવનમાં નંદન (મેરૂ) કુટ ઉ૫૨, ૮ અધોલોકે ગજદંત પર્વતોની નીચે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૩
(૧) શલાકા પુરુષ-૨૪ તીર્થંકર (બૃહચ્છાન્તિમાં), ૧૨ ચક્રી ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ, (સંખ્યા ૯-૧૨-માં) સંખ્યા ૪
(૧) ઇન્દ્ર-૨૦ ભવનપતિના (બુ. સં. ૨૦ થી ૨૨માં) ૨ જ્યોતિષના (જ્યોતિષના અસંખ્યાતા ઇન્દ્રો છે, પરંતુ અહિં જાતિની અપેક્ષાએ સૂર્ય અને ચંદ્ર બે જ ગણેલા છે) ૧૬ વ્યંતરના (બુ. સં. ૩૫,૩૭ માં) ૧૬ વાણવ્યંતરના (બૃ. સં. ૪૧, ૪૨ માં) ૧૦ વૈમાનિકના.
સંખ્યા ૭
(૧) સમ્યગ્દર્શનનાં બોલ-ચઉસદ્દહણ તિલિંગ દસવિણય તિસુદ્ધિ પંચગયદોસં; અટ્ઠપભાવણ ભૂસણ-લક્ખણ પંચવિહસંજુi (૯૨૬) છવિહ જયણાગારું છગ્ભાવણભાવિયં ચ છઠ્ઠાણું; ઇય સતસËિલકૂખણભેયવિસુદ્ધં ચ સમ્મત્ત (૯૨૭) પ્ર.
(૪) સદ્દહણા-(૧) પરમાર્થસંસ્તવ :- જીવ અજીવ આદિ નવતત્ત્વોના અર્થો વિચારવા અને તેમાં શ્રદ્ધા ધારણ કરવી. (૨) પરમાર્થજ્ઞાતૃસેવનમુ-તત્ત્વના જાણકાર, શુદ્ધપ્રરૂપણા
૧૧૦
For Private And Personal Use Only