________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારે દિશામાં કલ્પલી ચારે શ્રેણીમાં ભિક્ષા માટે ફરે. - ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કોઈ પણ બે જ દિશામાં રહેલી શ્રેણીના ઘરોમાં ભિક્ષા માટે ફરે. ૭-ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો છેવટે ગામના છેડે નીકળે.
૮-ઉપરથી ઊલટા ક્રમે એટલે ગામના છેડેથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં ફરતાં ગામના મધ્યે રહેલા ઘરોમાં ભિક્ષા પૂર્ણ કરે૦
(&
જ
»
રા
, કે
કે
છે
'
ખૂકા.
(૧૮) પ્રતિહાર્ય (પરિકરે)-અશોક પત્રથી....વૃક્ષ, માલધારી દેવોથી...પુષ્પવૃષ્ટિ, છત્ર ઉપર મધ્યમાં શંખ વગાડતી આકૃતિથી.. દિવ્યક્તિ, ચામરધારિથી...ચામર, ગાદીથી...
૩૮
For Private And Personal Use Only