________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી ત્રણવાર વાસક્ષેપ કરે અને નિત્યારગપારના હોય કહે, શિષ્ય તહત્તિ કહે.
વડી દીક્ષા હોય તો-નવકારપૂર્વક નંદિસૂત્ર ત્રણવાર સંભળાવે.
નંદિસૂત્ર-નાણું પંચવિહં પડ્યાં તે જહા-આભિણિબોડિયનાણું, સુયનાણું, ઓહિનાણું, મણપwવનાણું, કેવલનાણું, તત્વ ચત્તારિ નાણાઇ ઠપ્પાઈ ઠવણિજ્જાઇ નો ઉદિસિન્ક્રતિ, નો સમુદ્રિસિષંતિ, નો અણુવિજ઼તિ, સુયનાણસ્સ ઉદ્દેશો સમુદેસો અણુન્ના અણુગો પવત્તઇ, ઇમં પણ પઢવાં.
વડદીક્ષાવાળા માટે પડુએ મુણી...સ્સ, સાહૂણી... સિરિએ, પંચ મહÖય છટ્ઠં રાઇભોયણે વેરમણ
વડી દીક્ષાવાળા સિવાય-પડુએ ભવાએ સમ્મત્તસામાયિય, સવ્વવિરઇ-સામાયિય, દેસવિરઇ-સામાયિય, સુય-સામાયિય તિસ્થમાલ આરોવણીય નંદિપવત્તેહ પછી ગુરુ-ત્રણવાર વાસનિક્ષેપ કરે અને નિત્થારગપારગાહોહ કહે, શિષ્ય તહત્તિ કહે.
લઘુ દીક્ષાવાળા માટે ખમા, ઇચ્છ0 ભવ! મમ મુંડાવે! મમ પવ્યાવહા! મમ વેસ સમર્પેહ! (આ પાઠ ત્રણવાર શિષ્ય પાસે બોલાવી ચરવળો નીચે મુકાવે)
ગુરૂ ઊભા થઈ ઓધો હાથમાં લઈ, મુહપત્તિ ઓઘાને દોરે બાંધી, એક નવકાર ગણવા પૂર્વક “સુગહિય કરેહ”
For Private And Personal Use Only