________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા 300 (૧) કલ્યાણક : (૨૪૦-જિનેશ્વરનાં, ૩OO-કલ્યાણક ) માંગ.સુદ-૧૧,૧૮-દીક્ષા કાર્ત.વ.૧૧ ૬ મોક્ષ ક્યાં જિને.નાં કલ્યા. માગ.સુદ૧૧,૧૯-જન્મ માગ.વ.૧૧ ૨૩ દીક્ષા ક્ષેત્રે ૮નાં ૧૦ માગ.સુદ-૧૧,૧૯-દીક્ષા પોષ.સ.૧૧ ર કેવળ ૧૦ક્ષેત્રે ૮૦નાં૧૦૦ માગ.સુદ.૧૧,૧૯-કેવળ માઘ.વ.૧૧ ૧ કેવળ કાલે ૨૪૦નાં૩૦૦ માગ સુદ-૧૧,૨૧-કેવળ ચૈત્ર સુ.૧૧ ૫ કેવળ (ભરત અને એરવતમાં)
સંખ્યા 389 (૧) સિદ્ધચક્રના ભાંગા-૧૨-અરિહંત, ૮-સિદ્ધ, ૩૬-આચાર્ય, ૨૫-ઉપાધ્યાય, ૨૭-સાધુ, ૧૭-દર્શન, ૫૧-જ્ઞાન, ૭૦ચારિત્ર, ૫૦-તપ, કુલ-૩૪૬ (સ્વ-સંખ્યામાં)
સંખ્યા 363 (૧) પાખંડી-ક્રિયાવાદી-જીવાદિ નવતત્ત્વો (ન. ત. ૧) સ્વપરથી વિચારતાં-૧૮ થાય, ફરી નિત્યાનિત્યથી વિચારતાં-૩૬ થાય, તે પણ કાળ-નિયતિ-સ્વભાવ-ઇશ્વર અને આત્મા એ પાંચથી વિચરતાં ૧૮૦ ભેદ આત્માનું અસ્તિત્વ માનનાર ક્રિયાવાદીના થાય.
અક્રિયાવાદી-પુન્ય-પાપ વિના સાતતત્ત્વોને સ્વ-પરથી વિચરતાં ૧૪ થાય, ફરી કાળ-વિ. પાંચ સહિત યદચ્છા, એ છથી વિચારતાં ૮૪ ભેદ, આત્માનું નાસ્તિત્વ માનનાર અક્રિયાવાદીના થાય.
૧૨૦
For Private And Personal Use Only