Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal
Catalog link: https://jainqq.org/explore/034904/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Ibliek be દાદાસાહેબ, ભાવનગર, ફોન: ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ ન | Gી ૧૫ સધ્ધિ વિક્રમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર પ્રકાશન ક્રમાંક-૧૦ જિનપૂજા પદ્ધતિ” - પ્રતિકારિકા = - લેખક તીર્થ પ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય વિક્રમસૂરીશ્વરજી મ. 'પા : વિદ્વાન પૂ. મુનિરાજ રાજયશવિજ્યજી મ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ નિત્ય ભકતામસ્તોત્રપાઠી, મહાસંઘ યાત્રા નિશ્રાદાતા તીથપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિક્રમ સૂરીશ્વરજી મહારાજ સાહેબ જન્મ : વિ. સં. ૧૯૭૨ • જે. સુ. ૫, છાણું - ગુજરાત દીક્ષા : વિ. સ. ૧૯૮૬ - જે. સુ. ૩, ચાણસ્મા - ગુજરાત વડી દીક્ષા : વિ. સ. ૧૯૮૬ અ. સુ. ૧૪, પાટણ • ગુજરાત ગણપહ• પંન્યાસપદઃ વિ. સં. ૨૦૨૧ મા. સુ. ૬, પાલીતાણા • ગુજરાત • ઉપાધ્યાય પs • આચાય પદ વિ. સં. ૨૦૨૨ છે. સુ. ૬. સંગમનેર • મહારાષ્ટ્ર તથપ્રભાવક પદ ? વિ. સં. ૨૦૨૮ વૈ. સુ. ૬ મધુવન • બિહાર ગત વર્ષ જેઠ સુદ-૩થી આરંભાયેલ આપના સંયમ પર્યાય અર્ધશતાબ્દિ વર્ષના મહોત્સવની ઉજવણી નિમિત્તે ભારતભરના સંઘે લાભ લઈ શકે તેવી અનેક મહાન અને પુણ્યમયી યોજનાઓ યોજાઈ છે. આજે કુપાકજી તીર્થમાં વિ. સં. ૨૦૩૬ કિ. જે. સુ. ૩ ના આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ સમયે આપના આ પુસ્તકને પ્રકાશિત કરી અમે કૃતાર્થ થવા પ્રયત્ન કરીએ છીએ સંયમ પર્યાય ૫૦ વર્ષ face earcourseosam Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભગવાનની આગળ રખાતા જળપાત્રો જલપૂજા | માટે જ છે ૧૪ પૂ. આ દેવ શાંતિસૂરીશ્વરજી મ. નું નિત્ય સ્નાન પૂજાનું વિધાન ૧૫ ૫ હરિભદ્રસૂરીશ્વરજી મ. નો એક પાઠ ૧૬ જલ નૈવેદ્યમાં અનિવાર્ય છે ૧૭ પર્વ કતવ્ય અને નિત્ય કતવ્યનો ભેદ ૧૮ સોપચાર પૂજાના સવ' ભેદ – ૧૭ ૧૯ પૂજાના ભેછે અને અધિકારીઓ ૧૦ પૂજામાં હિંસાની શંકા ૨૧ પૂજાનું પર્યાપથ ૨૨ મૂર્તિપૂજા કરવી જોઈએ કે નહીં? ૧૩ જિનપૂજા સમ્યકત્વનું બીજા પણ કરનાર છે. ૨૪ નિત્ય સ્નાનનું આમ આંદોલન ૨૫ જૂઠાણું જ હશે? ૨૬ નવી સમસ્યાઓ - પ્રતિવિધાન ૨૭ પૂજા પ્રારના રચયિતા ૨૮ વિલેપનના સ્થાને તિલાક પૂજા ૨૯ નવી વ્યવસ્થા હોય ત્યાં મત ભેદ હોવ ૩૦ પં. કલ્યાણવિજયજીનું માયાવીપણું ૩૧ નિત્ય સ્નાનને લગતા પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૦૩ ૧૦૫ ૧૦૮ ૧૧ ૩ર નિયા ખાન પૂજાની સિદ્ધિ ૩૩ નિત્ય સ્નાન પૂજાની પરા પૂરતા ૩૪ નિષ્કલ પ્રયાસ ૩૫ અષ્ટપ્રકારી પૂજામાં જલ સ્નાનને વધારે ૨૬ આભૂષણ પૂજાની વિચિત્રતા ૨૭ અવસ્થાઓની ભાવનામાં અવિરોધ ૨૮ સત્તરમી શતાબ્દિની પૂજા પદ્ધતિ ૩૯ જલપૂજાની અષ્ટ પ્રકારી પૂજામાં ગણના vo પૂર્વ પરપરાનું સાતત્ય | સ્નાન વિલેપથી અનિષ્ટ પરિણામ નથી કર ધનિકોની પૂજાની અતિવૃતિ કારણભૂત હતી? ૪૩ ઉપસંહાર 11 ૧૧૮ ૧૨૩ ૧૨૭, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ-નિવેદન' પ્રસ્તુત પુસ્તિકાના આલેખન માટે, ખંભાતમાં પૂજ્ય આયપાદ પરમ ગુરુદેવ શ્રીમદ વિજય ભધિ સૂરીશ્વરજી મ.ની પરમશીળી છાયામાં શાસનની એક સુવિહિત આચાર્ય ભગવંતોની અમર ઉપદેશધારાને અટકાવી દેવા માટે જે પ્રયાસ પં. શ્રી કલ્યાણવિજયજી એ આદર્યો હતે તેના પ્રતિકાર પૂરતો જ મેં પ્રયત્ન કરેલ. તેમની પુસ્તિી પ્રસિદ્ધ થઈને મારા હાથમાં આવેલ ત્યારે પૂ. આ. શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. રાજગૃહીમાં વિરાજમાન હતા. અમે તે વખતે, ખંભાત હતા. મેં તે પૂજયશ્રીને “જિનપૂજા પદ્ધતિ' પુસ્તિકાનો પ્રતિકાર થશે જોઈએ તેવા આશયને પત્ર લખેલે. એ સરળ મહાપુરૂષે જવાબમાં જણાવ્યું કે “અહી પુસ્તકે જોઈએ તે પ્રાપ્ત થઈ શકે તેમ નથી માટે તું જ એ પુસ્તિકાના પ્રતિકારરૂ૫ જવાબ આપી છે. કોણ જાણે શું થયું કે એ પુસ્તિકાને જવાબ લખવાની પ્રેરણા વેગવત થઈ અને લખવાનું શરૂ કર્યું. આ મારૂ જરૂઆતનું લખાણ મારા પૂજ્ય પરમ ગુરુદેવને સંભળાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ તેઓ ખૂબ ખુશ થયા પછી તે જેમ જેમ લખતો ગયો તેમ તેમ પૂ. ગુરુદેવને સંભળાવતે ગયો. આ ક્રમે ઉત્સાહ પ્રેરક પૂ. ગુરુદેવની કૃપાથી "જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા ' નામની પુસ્તિકા તૈયાર થઈ ગઈ, મેં પૂ. ગુરુદેવને પૂછ્યું કે હવે શું કરવાનું? પૂ. ગુરુદેવે કહયું કે આવી પુસ્તિકાને જવાબ તરતજ પાવી પ્રસિદ્ધ કરી દેવો જોઇએ. આથી એનું મુદ્રણ પ્રતિશિપનું કામ શરૂ થયું. તે પછી કોઈ કાર્યવશ બી શ્રીકાન્તભાઈ ખંભાત આવેલા તેમણે પ્રસ્તુત લખાણ જોયુ, અને કહયું કે આનું સંપાદન કાર્ય સુંદર થવું જાઇએ. મને એમની વાત ગમી ગઈ એમને આઘોપાત આખુ પુસ્તક વાંચી જોયું, એના ઉપર કેટલીક નોંધ પણ તૈયાર કરી. તે પછી અમારે અમદાવાદ મુનિ સંમેલનમાં જવાનું થયું. અમે એટલા બધા કાર્યમાં જાગૃત રહયા કે આ કામ ખોરભે પડ્યું. તે પછી ઘણા વખતે શ્રી સંધનાં નિર્મળ પુણ્યોદયે મે મારા શિષ્ય મુનિ શ્રી રાજયશવિજયજીને સંપાદન માટે સેપ્સિ. એમણે ૫ મી કલ્યાણવિજયની બને આવૃતિઓ જોઇ લીધી અને બીજી આવૃતિમાં એમણે જે સુધારા કર્યા છે તેને પણ ખ્યાલ આ પુસ્તિકામાં સ્વતંત્રરૂપે બાપે છે. બસ પક્ષેપમાં આ પુસ્તિકાના જન્મને બા ઇતિહાસ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ vii 'જિનપુજા પદ્ધતિ પુસ્તિકાના લેખ ૫. શ્રી કલ્યાણવિજયજી વિધાન છે એમાં પ્રશ્ન નથી પણ વિદ્વાન હોવા માત્રથી તેમની પ્રરૂપણ બરાબર છે એમ મનાય નહીં, પ્રમાણિક વસ્તુનું આખલેન અને પ્રરૂપણું કરવા માટે લેખો નિરાગ્રહ-બુદ્ધિ વાળા જોઈએ. પૂવગ્રહથી બધ ન હોવા જોઈએ. જેઓ અહકારથી પર હોય અને વિદ્વાન હોય તેઓનું વચન યુતિ યુકત બની શકે. અહકાર સિવાય પૂર્વ મહાપુરૂષોનાં ઉપર કેઇ પણ આરોપ લગાવાય ખરો? જયારે પૂ પ. બી કમાણ વિજયજીએ તે આક્ષેપ ક્યાં જ છે. આથી જ તે એમના જેવા કેટલાય પાઠોના અર્થ પણ બરાબર કર્યો નથી. મારે તે આટલું જ કહેવું છે કે પરમગુરુદેવની પરમકૃપાથી આ પુસ્તિકા તૈયાર થઈ છે. જેમાં પૂર્વ પુરૂષોના વચને ભરેલાં છે. ભગવાનની સ્નાનપૂજા દરરોજ થાય કે નહીં? આ એમને ઊભે કરેલે સવાલ છે. સવાલને ચવાલરૂપે જ નહીં પણ સિદ્ધાન્તરૂપ બનાવી દેવા તેઓએ પ્રયત્ન કર્યો. રોજ સ્નાનપૂન કરવી જોઈએ તેવા નિત્યસ્નાન પૂજાના અને પ્રમાણે તેમની સમક્ષ પણ તેયાર થયા હતાં છતાંય પં. કલ્યાણવિજય મ. આગ્રહમાં આવી ગયા એટલે અમુક સદી નકકી કરી, નિત્ય સ્નાન પૂજા બાદથી શરુ થઇ તે વાત નકકી કરવાના આગ્રહના પરિણામે ઇતિહાસની પ્રમાણ સિદધ તારીખને પણ તેઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ viji પિતાની કલ્પના અને અનુમાનથી આગળ-પાછળ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે તેઓ તો સ્વર્ગમાં સંચરી ગયા છે પણ એમના એ પુસ્તક દ્વારા કેટલાયે આત્માઓ માર્ગથી દૂર થઈ જવા પામ્યા હોય, નવા આત્માએ તેવા માગમાં અટવાઈ ન જાય માટે આ પુસ્તિકાનુ પ્રગટીકરણ જરૂરી માનવામાં આવ્યું છે. તે વખતે જ આ લખાયેલું પુસ્તક તે વખતે જ છપાવાયું હોત તે ઘણું સુંદર થાત! था હવે એક જ વાત કહેવાની રહે છે કે આ પુસ્તિકાનું વાંચન કરીને ભવ્યાત્માઓ જન શાસનમાં અનાદિ સિદ્ધ સિદ્ધાંત તથા તેને પોષનાર આચાર્ય ભગવંતોની પરંપરાના પણ પૂજક બન્યા રહે. સંપ્રતિ જિનાજ્ઞાથી વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તે મિચ્છામિ દુકકડમ – વિકમ સરિ ૩૦-૦૦ ગુમડjડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ - C . ૧ - સંપાદકીય મા જન્મ કરતાં પણ કદાચ પહેલા લખાયેલ ગુરપ્રસાદી રૂપ આ પુસ્તિકાનું સંપાદન કાર્ય મારા હાથમાં આવ્યું તે ગુરુ કૃપાને જ પ્રતાપ છે. પ્રસ્તુત પુસ્તિકાના સંપાદન કરતાં સારાય જૈન સાહિત્યના પૂજા વિષયક ગ્રંથોને અવગાહવાને અવસર મળે એ થયેલી ગુરુ આજ્ઞાને માન્ય કરવાથી મળેલ બીજે લાભ છે. પૂ. ગુરુદેવે આલેખેલ આ પુસ્તિકાનું મુદ્રણ પણ આથી લગભગ વીસ-પચીસ વર્ષ પૂર્વે શરુ થઈ ગયેલું પણ કઈક વિચિત્ર સગોના કારણે મુદ્રણ અટકયું કદાચિત્ ૫. કલ્યાણવિજ્યજીએ બીજી વાર જિનપૂજા પદ્ધતિ”નું મુદ્રણ ન કરાવ્યું હોય તે તૈયાર થયેલ પણ પુસ્તક પૂ. ગુરુદેવના ઘણા લખાણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ માફક એમ જ રહી જાત પણ તેઓની જિન પૂજા પધ્ધતિની જે કે ખૂબ જ સુધરેલી પણ બીજી આવૃતિએ જૂની વાત યાદ કરાવી. પૂ. ગુરુદેવે આપેલ જવાબ કેવો યુકિતપુરઃસર અને મુદ્દા પૂર્વકને છે તે તે નિસ્પક્ષપાત અને આગમ તત્ત્વનો સારી રીતે જાણકાર જ સમજી શકશે. અને તે પ્રત્યેક પંકિત વાંચતા આનદ આવેલ છે. સાથે એ શીખવાનું પણ મળ્યું છે કે કઈ ક્રિયા કે અનુષ્ઠાન નક્કી કર્યા બાદ સિદ્ધાંત શોધવા જવું તે કેટલુ ખતરનાક છે. જાલેરમાં પૂ પં. કલ્યાણવિજયજી મ. નદીશ્વર દ્વીપનું મંદિર બનાવવાનું નકકી ક્યુ. સ્વાભાવિક જ છે કે આજે જ્યાં એક કરતાં વધુ મંદિરે બને છે ત્યાં રેજની પૂજાનો પ્રશ્ન આવે અને તેમાં ય આ નંદીશ્વર દ્વિીપના મંદિરમાં તે વિપુલ પ્રતિમાઓ પધરાવવાના હતા. તે પણ અજનશલાકાવાળી. એટલે જ પૂજાનો સવાલ તે ઊઠે જ ! બીજી પૂજાઓ તે થઈ હોય કે નહીં ગમે તે રીતે મન મનાવી લઈ લેકે સમજી જાય છે પણ આ જલ પૂજા રૂપ અભિષેક પૂજા ન થાય તે તરત જ ખબર પડી જાય છે, શ્રદ્ધાળુ વગ' તે ચલાવી લેવા તૈયાર નથી થતું. અભિષેક કરવા પાછળ સારે એ શ્રમ અને સમય પણ આપ પડે છે માટે વિદ્વાન પૂ. ૫. કલ્યાણવિજયજી મહારાજે રસ્તે કાલે કે “રોજ નાન પૂજાની જરુર છેજ નહીં ક્યારેક કરે તે પણ ચાલે. ધીમે ધીમે એ વાત પ્રસરી હશે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ એક બહાદુર લડયાની માફક તેઓએ શાસ્ત્ર પાઠો એકત્રિત કર્યો હશે. આ બધા પાઠ તથા તેનાથી પ્રગટ થતું તારવણ એટલી બધી ઉતાવળમાં કરેલ છે કે તેને પતાવે અવશ્ય એમને પણ થયે હે જોઈએ. જિન પૂજા પદ્ધતિની બીજી આવૃતિ (આનું નામ તેમને શી જિનપૂજા વિધિ સંગ્રહ રાખેલ છે) અને સાથે અપાયેલ બંને ય ગ્રંથોનું સદેહન વિદ્વાન વાચકને આ વાત સમજાવ્યા વિના નહીં રહે. આજે તે પૂજ્યશ્રીને દેવલોક થયે પાંચ વર્ષો વહી ગયા છે પણ અમે તેઓની વિદ્યમાનતા દ્વારા અમારા પૂજ્ય ગુરૂદેવના નિદર્શન અને માર્ગદર્શન હેઠળ તેઓના કેટલાક લેખોના જવાબ તેઓને લાવ્યા હતા. પરિચિત શ્રાવકે દ્વારા સમાચાર મળ્યા કે તેઓ વ્યક્તિગત જવાબ નથી લખતા પણ જૈન છાપાઓમાં લેખરૂપે પ્રસિદધ થાય તે જવાબ આપે. એટલે તે લેખે કલ્યાણ વિગેરે માસિકમાં પ્રસિદ્ધ થયા અને તેઓને ૨જીસ્ટર પિસ્ટથી પહોંચ્યા ત્યાર બાદ પાંચ વર્ષ સુધી તેમની વિદ્યમાનતા હોવા છતાં ય કોઈ જવાબ વાળેલ નહીં. તેઓશ્રીના માત્ર આ એકજ પુસ્તકના પૂ. ગુરૂદેવે લખાવેલા રદિયા દ્વારા તેઓના “નિબંધ નિચય” અને “પ્રબંધ પરિજાત” બંને ય ગ્રંથોની પ્રમાણિકતા હણાય છે! તેઓનો પોતાની જાત પરને વધુ પડતો વિશ્વાસ તેમને સત્ય હકીક્તથી દુર લઈ ગયો છે. કેટલીક વાતે તે પક્તિ પંક્તિ ખોટી સિદ્ધ થયેલ છે. એ જણાવતાં અને સહુ આગળ રજૂ કરતાં અમે પણ ક્ષોભ અનુભવ્યો કે એક જ બાજુ દોરાઈ જવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ કેવી અવદશા થાય છે. આમ છતાં ય પૂ. ગુરુદેવે કે સામાન્ય વાતચીતમાં આ ગ્રંથ અંગે હજારે વાર ચર્ચા કરતાં હોવાં છતાં પણ કોઈ હીનપત ભર્યો શબ્દ તેઓ માટે ઉચ્ચાર્યો નથી. સારી અને શ્રેષ્ઠ વાતે માટે તેમની વિદ્વતાને બીરદાવી પણ છે. જે આ વિષયને પણ તેઓએ આગ્રહની આંખે ન જ હોત તે તેઓ ખૂબ જ સુંદર વાત આલેખી લેકેને સુવિહિત જિન પૂજાના કાર્યમાં આદર પેદા કરી શક્યા હોત. ખેર; ભવિતવ્યતા બલવતી છે. સાંભળવામાં આવે છે કે તેઓએ પ્રત્યેક આગમો પર સંશોધનાત્મક નોંધે તૈયાર કરી છે અને તેઓના ગ્રંથ ભંડારના સરક્ષકો કે વારસદારો પાસે તે સાહિત્ય તૈયાર છે જે તે સંરક્ષકો કે વારસદારે એ સાહિત્ય ભવિષ્યમાં કયારેય પ્રસિદ્ધ કરવાના હોય તો અમારું નમ્ર સૂચન છે કે તેઓ નિષ્પક્ષપાત વિદ્વાનોને પૂ. આચાર્ય ભગવંતોને બતાવીને જ આગળ વધવાનું સાહસ કરે! જે આમ કરવામાં નહીં આવે તો તેઓને રહયા સહયા નામને પણું બટ્ટો લાગવાનો પરમ સંભવ છે જે કે વિદ્વાન પૂ. પ. કલયાણવિજયજી મ. ની જિનપૂજા પદ્ધતિ પુસ્તિકાનો ખાસ કોઈ પડશે સમાજ પર પડયો નથી છતાં ય તેઓનું લખેલું પુસ્તક કયારેય વિષમ સમસ્યા ' બને તે હેતુથી જ પૂ. ગુરુદેવ અથાગ પરિશ્રમથી તૈયાર કરી આલેખેલ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ xili સંપાદન કાર્યમાં ઘણી સાવધાની હોવા છતાં ત્રુટી રહી હોવાને પણ પૂરે સંભવ લાગે છે. મારી દ્રષ્ટિએ વિષયની રજુઆતની કઠિનતાને કારણે જ રહી હશે! તેવુ મારૂ માનવું છે, છતાં ય કોઈ પણ વાત જે પરમાત્માના શાસનના આશયથી વિરુધ આવી ગઈ હોય તો તે નિશ્ચિત સંપાદકની ક્ષતિ છે તે તરફ અમારુ લક્ષ્ય દોરવું. અમે તે વાત યોગ્ય હશે તે સહર્ષ સ્વીકારી તેમના કણ બનીશુ. વિશેષ પૂજય મુરુદેવની જ મહતી કૃપાથી પૂર્ણ થયેલ આ કાર્ય સકળ જીવરાશિને મુક્તિપુરમાં પહોંચાડવામાં પ્રયોજક કુશલાનુબંધી પુણ્યને આપનારૂ થાવ! – રાજય વિજય તા. ૭ એપ્રીલ ૧૯૮૦ મહીપંડી, મહાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય તીર્થપ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય વિક્રમ સૂરીશ્વરજી મહારાજા અમારા પરમ ઉપકારી મહાન ગુરુદેવ છે. આપશ્ર પરમ ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંત સમાન પરમ જૈનાચાર્ય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધિસૂરીશ્વરજી મ. ના પરમકૃપાપાત્ર તથા ભારતભરમાં પ્રસિદ્ધિને પામેલા પનોતા શિષ્ય છે. તેઓની બહુમુખી વિદ્વત્તા ગીતાર્થતા અને શાસ્ત્ર રસિકતા આજના જૈન હવેતાંબર મૂર્તિપૂજક સધના ૌરવસમી છે. આજના પૂ. ગુરુદેવના સંયમ આરાધનાના અર્ધશતાબ્દિ મહોત્સવના સમયે પૂજ્યશ્રીના કરકમલથી આલેખાયેલ આ પુસ્તક શ્રી કુપાકજી જેવા તીર્થમાં પ્રસિધ્ધ કરતા અમે પરમ ગૌરવ અનુભવીએ છીએ. ગુરુકૃપાનું આંશિક પણ ચુકવતા કૃતાર્થતા અનુભવીએ છીએ. આ પુસ્તિકાનો સમસ્ત વિષય સામાન્યજનની સમજમાં આવે તેવું નથી છતાં ય આ અતીવ અગત્યના હેતુ માટે લખાયેલ પુસ્તિક જૈન સિધાંતના માર્મિક સંદોહનથી પ્રાપ્ત પૂજ્ય ગુરુદેવની સમૃદ્ધિની અભિવ્યક્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ XV પૂ. ગુરુદેવના કૃપાપાત્ર શિષ્ય વ્યાખ્યાન પ્રવર પૂ. મુનિરાજ રાજયશ વિજયજી મ. ચીવટ પૂર્વક સ`પાદન કરેલ છે. તે પૂયને પણ આવા સુંદર કામો વાર વાર કરવા વિનવીએ છીએ. અને શ્રીલેખા પ્રીન્ટસ મદ્રાસ વાળા ગુલાબચંદભાઈએ પુસ્તિકાનુ મુદ્રણ કરેલ છે. શ્રી વેલજીભાઇ વોરાએ તેમજ શ્રી સુરેશભાઈએ આ મુદ્રણમાં કાળજી લીધી છે. ઉપરક્ત ગૃહસ્થ મહાનુભાવોના અમે અ`તરથી આભાર માનીએ છીએ. છેલ્લા કેટલાક વખતથી સંસ્થાનુ` કાય' સેવાભાવથી કરી રહેલ શ્રી મહેન્દ્રકુમારના પણ અમે આભાર માનીએ છીએ, સસ્થા પોતાના પ્રારભિક વિકાસ કાળમાં છે. આપ સહુના સહકાર, સદ્ભાવ અને સહયોગથી દિન-પ્રતિદિન પ્રગતિ કરી શકીએ એવી અભિલાષા વ્યકત કરીએ છીએ. રાજેન્દ્ર એ. દલાલ મેનેજીંગ ટ્રસ્ટી 4 કસ્તુરચંદ જવેરી પ્રકાશન મંત્રી 7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ જે જે ૪ + હ = • = શ્રી લબ્ધિ વિક્રમ સુરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર આજીવન માનવંત પેટ્રની યાદી ૧, શ્રી એસ. કપૂરચંદજી (હસતે શ્રીમાન ડુ ગરમલજી) ૨. શ્રી ખીમચંદજી ૩. શ્રી મિશ્રીમલજી નવાજી (હસ્તે લાલચ દ) શ્રી જયાબેન કપૂરચંદ સુતરીયા શ્રી કાંતિલાલ શેઠ (સી. જે. શેઠવાળા) કી માણેકચંદજી બેતાલા શ્રી દુર્લભજી ભાઈ ૮. શ્રી દ્રા એન્ડ કું. (હસ્ત મેહનચદજી) ૯ શ્રી મંગલદાસ ચદરી (હ. શ્રી સૂરજમલજી) શ્રી વછરાજજી મેઘરાજજી કવરાડાવાલા (જન મેટલ રેલીંગ મિસ). ૧૧. શ્રી વિનોદકુમાર બાબુલાલ (હરતે સુંદરબેન) ૧૨. શ્રી મિલાપચદજી જેતમલજી જૈન (મંડારવાલા ૧૩, શ્રી રૂપચંદ મરડીયા (હસ્તે કીમતી લતાબેન મરડીયા -ડાવાલા) વિશેષ દાતાઓ : શ્રી બેએ સ્ટીલ હાઉસ, મદ્રાસ ૨, હીરાચંદ રતનચંદ નાહર (હસ્તે શાયરચદ નાહર) ૩. પારસમલ એન્ડ કુ. દઢ બાલાપુર). ૪. શ્રી સુંદર પ્રેમજી સાયન વાળા (હ જિનદાસ) સોની કુલ સંખ્યા - ૪૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧. ચિદ પર્વોમાંથી પ્રકરણ અનાદિ અનંત સંસાર સાગરના આરે પહોંચાડનાર અને તે જિનેશવરને અનંત ઉપકાર અન તજી ઉપર છે. છે થાય છે. અને થશે તે જિનેવર ભગવતેની ભકિત, પૂજન, નમન, સ્મરણ, સ્તવન તેમની મૂર્તિ દ્વારા તેમને ઉપાસક દુર્ગ સદૈવ કરતેજ રહે છે. તેને સાચે ઈતિહાસ ત્રણેકાલને જ્ઞાની પ્રત્યક્ષપણે નિહાળી શકનાર યા તે નિહાળનારના કથનાનુરાર ગુંફિત ગ્રથના રહસ્યપૂર્ણ વચને દ્વારા જ જાણી શકાય. જિન કથિત આગમન અઠગ અભ્યાસી આચાર્ય ભગવતે અત્યાર સુધીમાં ઘણું થઈ ગયા છે. આ અભ્યારી, ભગવતેએ જિન કથિત આગમને અર્થ સ્પષ્ટ કરવા માટે નિર્યુક્તિઓ, ભાગે ચણિઓ ટીકાઓ અવચરિઓ રચી છે, કેટલાક આચાર્ય ભગવંતોએ તે તે આગમ ગ્રંથના રહસ્યને પામીને અતિ સુગમતાથી શિષ્યને બંધ થાય તે માટે અનેક પ્રકરણ ગ્રંથ પણ રચ્યા છે. કાલની વિચિત્રતાએ એની મતિહીન થતી ગઈ અને તે પ્રકરણ 2 થે પણ બહુજ મેટા લાગવા માંડયાં કઠસ્થ રાખવામાં ખૂબજ શ્રમ પડવા માંડે. પરિણામે કેટલાય એવા બહદ પ્રકરણનું સંક્ષિપ્તકરણ થયું અને લઘુ પ્રકરણે બનવા લાગ્યા. આ લધુ પ્રકરણેનો પ્રચાર વધતાં એવા પણ પ્રસંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ આવ્યા કે બ હદ પ્રકરણે કાલકમે લુપ્ત થઈ ગયાં. આમ એક સુંદર પરંપરા દ્વારા પણ ચાલી આવતી જ્ઞાન શ્રખલા તૂટી ગઈ પણ એ તે નિશ્ચિત જ છે કે તે લધુ પ્રકરણો પણ શાસ્ત્રની સીધી પરપરા પામીને જ બનેલા છેઆ લધુ પ્રકરણમાં આપણને અત્યારે ચાલતાં વિધે વિધાને (તર્ક નિરૂપણો) વિગેરે અતિ સંક્ષિપ્તરૂપે યા આ સૂચન રૂપે જ મળે છે. પણ તેથી એમ ન સમજી લેવું કે લઘુ પ્રકરણમાં પ્રતિબિંબિત થતું વિધિવિધાનનુ રૂપ અવિકસિત છે. અને તે પછીના કાળમાંજ તેનો વિકાસ સધાય છે વિસ્તૃત ગ્રંથના સક્ષેપ અને પુનઃ તે સંક્ષિપ્ત ગ્ર ને વિસ્તાર આ તે સાહિત્યના આલમમાં ચાલ્યા જ કરે છે. રૂચિ પ્રમાણે કેઈ સંક્ષેપમાંથી વિસ્તાર કરે છે તે કોઈ વિસ્તૃત ગ્રંથને સંક્ષેપ કરે છે. વર્તમાનમાં મળતાં પીસ્તાલીશ આગમશે અને વિવિધ પ્રાચીન પ્રકરણોમાં બધાજ પ્રકારની સમાચારી, વિધિવિધાન, વતના વિસ્તાર અને અનેકાંતવાદ કે દર્શનવાદોને શાબ્દિક વિસ્તાર ન મળે એ સહજ છે તે પણ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે પૂર્વાચાર્ય મહર્ષિઓને અમુક શાસ્ત્રને સૂત્રરૂપે વિચ્છેદ થવા છતાં ય તેને અર્થ-સંપ્રદાય તે મળેલે છે અને તેજ પ્રકરણ આદિરૂપે રચી આપણી સમક્ષ મૂક્યું છે. તેથી પૂર્વાચાર્યને ગ્રંથને પિતાની કલ્પના મુજબ ઘડી કાઢેલા કહેવાયજ નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વાદશાંગીમાં સગરૂપે નિબદ્ધ ન હોય તે પણ પ્રામાણિક ભગવતે અર્થથી કહેલ અને ગણધર ભગવતે સૂત્રરૂપે ગયેલ દ્વાદશાંગી (૧૨ અંગી) માં ખૂબ જ મોટી સંખ્યામાં સૂત્રે ગૂંથાયા છે. ઘણા ઘણા વિષયે આવરી લેવાયાં છે. શાસ્ત્રમાં હુયું છે કે “અનિલા પદાર્થના ભાગજ સૂત્રરૂપ ગુથાય છે? અર્થાત્ બેલી શકાય, ચર્ચા શકાય, સમજાવી શકાય, તેવાં વચનોનો માત્ર અનંત ભાગજ સૂત્રરૂપે ગૂંથી શકાય છે. તેથી નિશ્ચિત થયું કે શ્રત જ્ઞાનને અનંત ઘણે ભાગ તે સૂત્રરૂપે નહીં પણ અર્થપેજ રહે છે. વળી સૂત્રની વ્યુત્પત્તિજ આપણને સમજાવે છે કે સૂરત સૂત્રમ' સૂચન કરે તે સૂત્ર કહેવાય. તેથી ૧૨ અંગમાં જે મલવાનું તે તે દિશાસૂચન કરનારંજ મલવાનું. સૂત્રની બતાવેલી દિશા પર વિવેચન પ્રરૂપણ ‘નનું વય” કરવાનું કાર્ય તેના અર્થક્તઓનું જ છે. તેથી સ્વરૂપે બધું જ ગૂંથાયેલું હોવું જોઈએ તે આગ્રહ ખોટે છે. એ યાદ રાખવું જોઈએ કે આપણે સૂવાગમ, અથગમ અને તદુયોગમે ત્રણેયને માનનારી છીએ. સૂત્રરૂપે દ્વાદશાની ને આવે તેજ માનવું, તેટલું જ માનવું એ આગ્રહ તો અપણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ શાસનથી દૂર કરી દે છે અને સૂત્રને પણ માન્યાં છતાં ય ન માનનારાજ અનીએ છીએ. માટેજ ૧૧ અગા તેનાજ આધારે રચાયેલાં ઉપાંગાદિ તેમજ તે અ'ગગ્ર'થાનાજ અથ કરનાર નિયુ કિતઓ, ટીકાઓ તેમજ તે રહસ્યને સુગમ રીતે દર્શાવનારા પ્રકરણને આપણે માનવાંજ જોઈ એ. આ કાળમાં તો આપણે એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે. આપણને ૧૪ પૂર્વરૂપ દૃષ્ટિવાદ નામના ૧૨ મા અંગના સૂત્રેાનો એક અંશ પણ પ્રાપ્ત થતો નથી. ૧૧ અંગે પણ પ્રાપ્ત થતા નથી તો આપણે કયા આધારે કહેવું કે અમુક વિધિવિધાન ચા તશૈલી દ્વાદશાંગીમાં સૂત્રરૂપે ગૂંથાયેલી ન હતી ! તેમાં ય જ્યારે તેજ ૧૪ પૂર્વામાંથી ઉધ્ધ ત બીજા ગ્ર ંથા આપણને મલતાં હેાય તેમાં સ્પષ્ટ સૂચન ય કે અમુક વિષેહોય વિધાન યા પ્રરૂપણા અમુક પૂર્વમાંથી ઉધ્ધત છે ત્યારે તો વાત સૂત્રપે પૂર્વામાં હતી તે માનેજ છૂટકો. તેમ છતાંપણ વત માનમાં પ્રાપ્ત થતાં આગમામાં સૂત્રરૂપે નિખદ્ધ હાય તેજ માનવું આવા આગ્રહ પણ અનુચિત છે. વળી આમ છતાં ય અત્યારે અ પરંપરા પે પૂર્વાચાય ભગવંતોના ગ્રંથામાં રચાયેલુ' હાય તે અધુ આગમમાં સૂત્રરૂપે નિબદ્ધજ હાવુ જોઇએ. એવા આગ્રહ રાખવામાં આવે તો એવાં પણ નખત આવે કે આપણે કાંઇ પણ એલી કે લખી પણુ નજ શકીએ. માટેજ શાસ્ત્રકાર મહર્ષિ આએ પ્રકાશ્યુ` છે કેઃ श्रुतः बद्ध भवति अबद्ध च । ब्रद्ध च नाम जस्स सत्येसु 'सव निबंधोऽत्थिः अबद्ध' नाम जस्स सत्य - नेत्थि अवबंधो 1. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #21 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા (શ્રત બદ્ધ અને અબદ્ધ (બન્ને પ્રકારે) હોય છે. બદ્ધ એટલે જેની શાસ્ત્રમાં રચના કરી હોય. અબદ્ધ એટલે જેની શાસ્ત્રમાં રચના ન કરી હોય). એટલે શ્રતમાં જે બદ્ધ હોય તેજ માન્ય બીજું અમાન્ય એમ કહી શકાય નહિં. શ્રતથી - શાસ્ત્રથી અવિરૂદ્ધ રીતે ચાલતી જિન શાસનનું સમર્થન કરનારી વિચારણાઓ શાસન પ્રભાવક ક્રિયાઓ શાસ્ત્રમાં બદ્ધ હોય કે અબદ્ધ હોય. તે માનવી જ જોઈએ આચરવી જોઈએ, અને અન્યને તે આચરવા ઉપદેશ આપજ જોઈએ. | સુવિહિત અને પ્રામાણિક પૂર્વાચાર્ય ભગવતેએ જે વિધિને અપનાવ્યો છે તે શાસ્ત્રીય નથી, શાસ્ત્રમાં હોય તે માનીએ” એવું માનનાર આત્માઓને સદ્બુદ્ધિ મળે તેવા હેતુથી ચૈત્યવદન મહાભાષ્યમાં થોડીક ચર્ચા કરવામાં આવી છે. તે ચર્ચા વાંચતાં સ્પષ્ટ થશે કે શાસ્ત્રમાં ગુંથાયેલીજ વાતે માનવી તે આગ્રહ રાખવે તે ખોટો છે. આ રહી તે ચર્ચા: – શિષ્ય : (આચાર્યને પ્રશ્ન કરે છે) સૂત્રમાં કહેલું હોય તે માનવું. અન્ય પુરૂષોએ કહેલું શા માટે માનવું? આચાર્ય': તારી વાત સાચી છે! જે સૂત્ર હોય તે તે અમને પણ સંમત છે. પણ તને પૂછીએ છીએ કે સૂત્રની રચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા કરનાર કોણ? જે કહે કે “ગણધરે એ કરી તે ગણધર થયા એ તે કેવી રીતે જાણ્યું? ગુરુઓની પરંપરાથી જાણું (એમજ તારે કહેવું પડ્યુંતે તેજ ગુરુઓના વચનમાં કેમ વિશ્વાસ રાખતું નથી? જે ગુરુઓને તું સત્યવાદી માને છે તે પછી તેમણે જે આચર્યું હોય તે અસત્ય કેવી રીતે હોય? જે એકાંતથી સવિગ્ન ગીતાર્થ પુરુષમાં અપ્રાણિકતાને સંશય રાખીશ તે તીર્થ અને તીર્થ કરનાર વિષે પણ સંશય થશે જ. વળી સૂક્ત વિધિ માટે પ્રમાણ છે એમ જે તું કહે છે.” તે પણ ખાલી બોલવાની વાત છે. કારણ “સૂત્રમાં જે પ્રકટરૂપે જીત વ્યવહાર માનવાનું હયું છે તેને તે તું છોડી દે છે” આ સંવાદg તાત્પર્ય એકજ છે કે જીત વ્યવહારને છડી જે પ્રાણ એમ કહે છે કે “હું સૂત્રોમાં કહેલું હોય તેને જ પ્રમાણભૂત માનું તે લેકેને ઠગી રહે છે કેમ કે તે.સૂત્રમાં જ પ્રામાણિક રીતે જેને માનવાને આદેશ કર્યો છે તેવા છતાં વ્યવહારને (સંવિગ્ન ગીતાર્થ મહાપુરાએ આદરેલ અને માન્ય રાખેલ આચરણાઓને) ફગાવી દે છે તેથી જ તે સૂરોને પણ ફગાવી દેનાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા તેથી પૂર્વાચાર્યોએ રચેલ પ્રકરણ આદિ ગ્રંથને માન્ય ન રાખનાર જીત વ્યવહારને માન્ય નથી રાખો. તે માન્ય ન રાખવાથી ગણધાર ભગવત પર પણ પિતાની અશ્રદ્ધા વ્યક્ત કરે જ છે. તેથી સાચી રીતે શાસનને માનનારાએ સેવિગ્ન ગીતાર્થ આચાર્ય ભગવતેએ રચેલ, શાસ્ત્રના અર્થના સમર્થક આત્મહિત બોધક શાસ્ત્ર માન્ય રાખવાજ જ જોઈએ, તેને પણ પ્રમાણવાજ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩. ઈતિહાસનું તૂત હમણાંના કાળમાં ઈતિહાસ આલેખનને અતિમહને વાવાવંટોળ તોફાને ચઢયે છે અને તે ઈતિહાસ લેખકો આગમકાળ સૂત્રકાળ, ભાષ્યકાળ, દાર્શનિક વિકાસ કાળ, જિનપૂજા વિધિ વિકાસ કાળ, આવા ભાગલા પાડીને અવિભાજ્ય જૈન શાસ્ત્રમાં ખોટી રીતને વિભાગ કરી સમસ્યાઓ ઊભી કરવા મથી રહયા છે. સૂત્રમાં છે. અને પ્રકરણમાં નથી. પ્રકરણમાં છે તે સૂત્રમાં નથી આવું સંશોધન કરીને પૂર્વાચાર્યભગવંતના રચિત શાસ્ત્ર તરફ એ અપ્રમાણુની દૃષ્ટિ પેદા કરાવે છે. કંઈક કરી નાખવાની તમન્નાવાળા ૫. કલ્યાણ વિજયજી જેવા પ્રઢ પણ એ વટેળમાં ઉચકાઈ ગયા છે. હમણાં (વિ. સં. ૨૦૧૩ માં) તેમણે શ્રી જિનપૂજા પદ્ધતિ નામની પુસ્તિકાની રચના કરી છે. જેમાં તેઓએ અનાદિ કાળથી સિદ્ધ જિન પૂજાની આદિ માની છે. આગમ સૂત્રામાં જિનપૂજા નિરપિત હવા છતાં ય તેને અનાગમિક સિદ્ધ કરવા વલખાં માર્યા છે. સર્વજ્ઞ ભગવં તેને માન્ય હોવા છતાં ય તેને છઘસ્થ કલ્પિત માની છે. વર્તમાનમાં પણ પ્રચલિત જિન પૂબ પદ્ધતિનું સ્વરૂપ અતીવ પ્રાચીન હોવા છતાં ય તેને આધુનિક કહી નવાજી છે. આ હતું જ નહીં પણ એક સાધુને તે શું પણ એક સજ્જનને પણ ન શેભે તેવા પ્રહારે અને પ્રહસને જિનપૂજા અંગે આયે જ્યાં છે અને એક વ્યર્થ પ્રયાસ તેમણે કર્યો છે. એમણે વિચારવું. જોઈતું હતું કે જિનપૂજા લેકોત્તર ર્તવ્ય છે એ શા માટે કર્તવ્ય છે? એનાથી ક લાભ થાય ! આ બધા આધ્યાત્મિક લાભની વિચારણા માટે ત્રિકાલદશ સર્વજ્ઞ ભગવંતના વચનને અનુસરીને પૂર્વાચાર્યોએ રચેલ શાને જ આધાર લેવું પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪. જિન પૂજા પદ્ધતિ અગે છે મુદ્દાઓ આ આધારભૂત શાસ્ત્રોનું અવગાહન કરતાં દીવા જેવું સ્પષ્ટ માલુમ પડે છે કે વર્તમાનમાં ચાલી રહેલી જિનપૂજા પદ્ધતિ આગરિક છે. આત્મ હિતાર છે. પ્રતિપાદિત સૂત્રોથી અબાધિત . તેમજ તીવ પ્રાણી છે. વાંચે શ્રી પં. કલ્યાણ વિજયજીની જિનપૂણ પદ્ધતિને પહેલેજ ફકરો. જિનપૂબ બાગમિક છે કે અનાગખિક? એ સવજ્ઞ પ્રરૂપિત છે અથવા છદ્યસ્થ પ્રતિ ? એ વાતેની ચર્ચા ન કરતાં અને પૂજની સૃષ્ટિ (ભારત) કયારે કયારે થઈ? આનું પ્રારંભિા ૨૫ શું હતું? વિષિત થતી થતી છે કઈ સ્થિતિએ પહેલી? વિકાસની ગતિમ દિથી ગગડીને કેવી રીતે વિકૃતિને માર્ગે ચઢે છે અને કેવા વિપરીત પરિણામ લાવે છે. ઈત્યાતિ બાબતેને જ અષારા વિદ્યારનું કેન્દ્ર બનાવીશું? તેમની પ્રસ્તુત નિપૂજા પદ્ધતિમાં કે અનુક્રમણિકા તે નથી આપવામાં આવી પણ આ ફકરાથી તેમનું વક્તવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા સ્પષ્ટ થાય છે. તેઓ આગળ કરે છે. નીચે મુજબના le છે મુદ્દાઓ - ૧. જિનપૂજા આગમિક છે કે અનાગમિક ? ૨. જિનપૂજા છદ્મસ્થ કલ્પિત છે કે સર્વજ્ઞ પ્રરૂપિત ૩. જિનપૂજાની સૃષ્ટિ (શરૂઆત) કયારે થઈ ? ૪. જિનપૂજામાં પ્રારંભિક સ્વરૂપ અને વિકસિત સ્વરૂપ જેવા એ ભેદ છે. ૫. જિનપૂજા વિકાસની અ`તિમ કેટિ પર આવી અને ત્યારબાદ વિકૃતિ થઈ. ૬. જિનપૂશ્વમાં વિકૃતિ થવાથી કેવાં પરિણામો આવ્યાં, કે અહી. અવતર તરીકે આપેલા ફકરામાં લેખક જણાવે છે કે જિનપૂજા આગમિક છે કે અનાગમિક ? જિનપૂજા સર્વજ્ઞ પ્રરૂપિત છે અથવા છદ્મસ્થ કલ્પિત ? એ બેની અમે ચર્ચા નહીં કરીએ પણ પુસ્તિકામાં તેમણે પેાતાની આ પ્રતિજ્ઞાના ભંગ કર્યાં છે તેમણે એ મુદ્દાની ચર્ચા કરીજ છે. જે કે વધુ વિચાર કરનારો તેમના ઉપરોકત · વચનની માયાજાળ એકજ પળમાં સમજી શકે છે જ્યારે તે ત્રીજો મુદ્દો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક જિનપૂજાની સુષ્ટિ ક્યારે થઈ. તે ચર્ચવાના છે. તેથી અથપત્તિ દ્વારા સમજાઈ જાય છે કે જિનપૂજા અનાગમિક છે અને સર્વસ પ્રરૂપિત નથી. પણ પિતાને આ અભિપ્રાય પ્રગટ કરતાં તેમણે અજ્ઞાતપણે કંઈક આંચક અનુભવ્યું હશે. તેથી તે બે મુદ્દાની ચર્ચા કરવાની ના પાડી છતાં ય પુસ્તિકામાં આગળ ક્તાં દિલમાં હતું તે બહાર આવી ગયું અને ચર્ચાઈ ગયું છે. તેથી આપણે પ્રથમ પહેલાં બે મુદ્દાઓની ચર્ચા કરીશું અને આગળ ઉપર ચર્ચા કરતાં જે કમે ૫. કલ્યાણવિજયજીએ પિતાની પુસ્તિકામાં ખોટા મુદ્દાઓ રચ્યા છે તેને જવાબ પણ આપતાં જ જઈશ. ખાત્રી છે કે આ ગ્રંથનું વાંચન કર્યા બાદ શ્રી જિનપૂજા પદ્ધતિ તે કલ્પિત નથી પણ તેમના આ છે મુદ્દાઓ જ કલ્પિત છે તે સહુ કોઈને સમજાઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫. જિનપૂજા આગમિક છે તથા જિનપૂજા સર્વજ્ઞ કથિત છે જ્ઞાતાધમ કયાંગ નામના ૬ઠ્ઠા અગ સત્રમાં સ્પષ્ટ 418 छ : 'तणं सा दोवई ‘रायवर कन्ना जेणेव मज्जणधरे तणेव उवागच्छइ २ ता व्हाया कयबलिकम्मा कयकोउय मंगल पायच्छिता सुद्वपंविसाई मंगलई वत्थाई पवरपरिहिया मज्जणधराओ पडिनिक्खमइ २ ता जेणेच जिणधरे तेणेव उवागच्छर २ ता जिणधरं अणुपविसइ २ ता जिणपडिमाणं आलोए पणामं करेइ २ त्ता लोमहत्थय परामुसइ, एवं जहा सरियाभो जिणपडिमाओ अच्चेइ तहेव भाणियव्वं जाव धवं डहइ.२ त्ता वामं जाणु अंचेति दाहिणं जाणु धाणियलंसि णिवेसेति २ ता तिक्खुत्तो मुद्धाण घरणियलसि नमेइ १ ता इसि पच्चण्णमति, करयल जाव कटटु एवं वयासि - . नमोऽत्यणं अरिहंताणं भगवंताणं जान सपत्ताणं वंदह नमसइ २ ता जिणघराओ पडिनिक्खमति २ ता जेणेव अंतेउरं तेणेव उवागच्छइ. (सूत्र - ११-९) અર્થ : “ ત્યારબાદ તે દ્રૌપદી રાજક્યા નાના જયાં છે ત્યાં આવે છે. આવીને સ્નાન કરેલી, બલિકમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકાસ્કિા કેતુક મંગલ પ્રાયશ્ચિત કરેલી શુદ્ધ પ્રવેશ મેગ્ય મંગલ શ્રેષ્ઠ વસ્ત્રોવાળી સ્નાનઘરથી પાછી નીકળે છે. પાછી નીકળી જ્યાં જિનાર છે ત્યાં આવે છે. આવીને જિનવરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને જિનપ્રતિમાને જુવે છે. પ્રણામ કરે છે. પ્રણામ કરીને મોરપીંક્શી પ્રમાજના કરે છે. આ પ્રમાણે જેમ સૂર્યાભદેવ જિનપ્રતિમાઓને પૂજે છે તે પ્રમાણે કહેવું, કે જ્યાં સુધી ધૂપ કરે છે. ધૂપ કરીને ડાબા ઘૂં ટણને ઊભો કરે છે. જમણા જાનુને જમીન ઉપર સ્થાપન કરે છે. સ્થાપન કરીને ત્રણ વખત મસ્તકને જમીન ઉપર લગાવીને નમસ્કાર કરે છે. નમસ્કાર કરીને થોડા નમી જાય છે. અને બે હાથ જોડીને આ પ્રમાણે બોલે છે –“નમસ્કાર થાવ અરિહંત ભગવતેને યથાવત્ (સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયેલાઓને વંદન કરે છે. નમસ્કાર કરે છે. વદન નમસ્કાર કરીને જિનઘરથી નીકળે છે. નીકળીને જ્યાં અંતેઉર છે ત્યાં આવે છે.' આ વાત ગંભીરતાથી વિચારવા જેવી છે. અંગ સૂત્રના આ કથનથી ભગવાન નેમિનાથના કાળમાં પણ જિનપૂજા હતી. ખૂબજ સુંદર રીતે વિકસિત હતી, તે સિદ્ધ થાય છે. આ કથન એક ઐતિહાસિક સ્થન બની જાય છે. તેથી માત્ર ઈતિહાસ પર પણ વિશ્વાસ રાખવાવાળને પણ આ સમયે પૂજા પૂર્ણરૂપે વિકસિત હતી તે માન્ય ર્યા સિવાય છૂટકોજ નથી અને વધુ વિચાર અમે આગળ જોઇશુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક આ સાથે “રાયસેણિય” નામના ઉપાંગ સૂત્રનો પાઠ પણ વિસ્તારથી વિચારી લેવું યોગ્ય છે તેથી અમે તે સંપૂર્ણ પાઠ ભાષાંતર સહિત આપી રહ્યા છીએ. __'तअणं से सूरियाभे देवे चउहिं सामाणिय-साहस्सीहिं जाव अन्नेहिं य बहुहिं य सूरियाभ जाव देवेहिं य देवीहि सद्धि संपरिखुडे सव्विडढी जाव णा (वा) निय - रवेणं जेणेव सिद्धायतणे तेणेव उवागच्छति २ ता सिद्धायतणं पुरथिमिल्लेणं दारेणं अनुपविसति अणुपविसित्ता जेणेव देवच्छंद जेणेव जिणपडिमाओ तेणेव उवागच्छति २ ता जिगपडिमाणं आलो पणामं करेति २ ता लोमहत्थएणं गिण्हत्ति २ ता जिणपडिमाणं लोमहत्थअणं पमज्जइ पमज्जित्ता जिणपडिमाओ सुरभिणा गंधोदअण 'हाणेइ' हाणिता सुरभिगंधकासाइअण गायाई लूहेति लूहित्ता जिणपडिमाणं सरसेणं गोसीसचंदणणं गायाई अणुलिंपइ अणुनिपइत्ता अहयाई देवदूसर्जुयलाई नियंसेइ नियंसित्ता पुप्फारुहणं मल्लारुहण गंधारुहणं चुण्णरूहणं वन्नारुहणं वत्थारुहणं आभरणारुणं करेइ करित्ता आसतोसत्त विउलवट्टवग्धारिय मल्लदामकलावं करेइ मल्लदामकलावं करित्ता कपग्गहगहिय करयल पब्भठ्ठ विप्पमुक्केणं दसद्धवन्नेणं कुसुमेणं मुक्क पुष्फ-पुंजोवयारकलियं करेति करिता जिणपडिमाणं पुरतो अच्छेहि सहेहिं. स्ययामोहिं अच्छरसा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક तंदुलेअहिं अट्ठ मंगले आलिहइ तं जहा-'सोत्थिय जाव दप्पण. तयाणंतरं च णं चदप्पभरयण वइर वेरुलिय विमलदंड कचणमणिरयण भनिचित्त कालागुरुपवर कुंदरुक्क तुरुक्क धूव मघमघंत गंधुत्तमाणु विद्धं च धूववट्टि विणिम्मुयत वेरुलियमयं कडुच्छ्य पग्गहिय-पयत्तेणं धूवं दाउणं जिणवराणं अठसय विसुद्ध गंथजुत्तेहिं अत्थजुत्तेहिं अपुणरुत्ते हिं महावित्तेहिं सथणइ २ ता सक्तछपयाई पच्चोसक्कइ २ ता बामं जाणु अंचेइ २ ता दाहिणं जाणु धरणितलंसि निहट्ट तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि निवाडेइ २ ता ईसिं पच्चुण्णमई २ त्ता करयल परिग्गहियं सिरसावक्तं मत्थए अंजलिं कट्ट अवं वयासी - नमोऽत्थुण अरिहताणं जाव संपताणं वदइ नमसइ २ ता जेणव देवच्छंद जेणेव सिद्धायतणस्स बहुमज्झ देसभाओ तेणेव उवागच्छइ " અર્થ – ત્યારપછી સૂર્યાભદેવ ચાર હજાર સામાનિક દેવો સાથે યાવત્ બીજા પણ અનેક સૂર્ય ભવિમાનમાં રહેનાર દેવો તથા દેવીઓ સાથે પરિવરેલો સર્વઋદ્ધિયુક્ત યાવત્ વાદિત્રના રવથી જ્યાં સિદ્ધાયતન છે ત્યાં આવે છે આવીને સિદ્ધાયતનમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને જ્યાં દેવછદક છે અને જ્યાં જિનપ્રતિમાઓ છે તે જગ્યાએ જાય છે. જઈને જિનપ્રતિમાઓને જોઈને પ્રણામ કરે છે. પ્રણામ કરીને મોરપીંછી લે છે લઈને જિન પ્રતિમાઓને મોરપીંછીવડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા પ્રમાર્જન કરે છે. પ્રમાર્જન કરીને જિનપ્રતિમાઓને સુગંધિ ગધોદકથી સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને સુરભિગધવાળા કાષાયિક વસ્ત્રોથી (અંગ લૂ છણાથી) ગાત્રોને લુ છે છે લુ છીને સરસ ગોશીષ ચદનવડે ગાત્રોનું વિલેપન કરે છે વિલેપન કરીને અખંતિ દેવદુષ્ય – વસ્ત્રયુગલ સ્થાપે છે, થાપન કરીને પુષ્પ ચઢાવે છે. માળી ઠવે છે. ગંધ ચઢાવે છે, સુગધ ચઢાવે છે અને વર્ણક ચઢાવે છે. વસ્ત્ર ચઢાવે છે, આભૂષણ ચઢાવે છે. ચઢાવીને ચારે તરફ લાંબી પુષ્પમાળાઓ લટકાવે છે. પુષ્પ માળાઓ લટકાવીને છૂટા પંચવર્ણ પુપ હાથમાં લઈને સર્વત્ર વેરે છે. આ પ્રમાણે પુષ્પોના પુજોપચારથી સિદ્ધાયતનને યુક કરે છે. કરીને જિનપ્રતિમા આગળ સ્વચ્છ ચિકણું રજતમય અક્ષતોથી અપ્સરાઓ અષ્ટ માંગલિકનું આલેખન કરે છે. જેના નામ સ્વસ્તિક યાવત્ દર્પણ ત્યારબાદ ચન્દ્ર ભરત્ન હીરા અને વૈડુર્યરથી જેનો દંડ ઉજ્જવળ છે. સુવર્ણ અને મણિરત્નોની રચનાથી ચિત્ર, કૃષ્ણગુરુ શ્રેષ્ઠ કુન્દરૂપ તુરુષ્કધૂપથી મઘમઘાયમાન ઉત્તમગંધથી યુક્ત ધૂપબત્તી જેવી સુગંધિને ફેલાવતાં વૈદુર્યા. રનમય ધૂપધાનાને લઈને પ્રયત્નપૂર્વક જિનવરેને ધૂપ કરીને ૧૦૮ વિશુદ્ધ રચનાવાળા અર્થયુક્ત અપુનરુક્ત એવા મહા વૃતોવડે સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને સાત આઠ ડગલાં પાછા હટે છે. પાછા હટીને ડાબા ઢીંચણને ઊંચો કરે છે. ઊંચો કરીને જમણા ઢીંચણને જમીન ઉપર લગાવીને પૃથ્વી ઉપર ત્રણવાર મસ્તક લગાડે છે. મસ્તકને લગાડીને થોડું ઊંચું રાખે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ જિન પા પદ્ધતિ પ્રતિરિ ઊ ચુ રાખીને બે હાથને ભેગા કરી શિર ઉપર અંજલી કરી આ પ્રકારે બોલ્યો – નમસ્કાર થાવ અરિહંત ભગવ તેને થાવત્ સિદ્ધિગતિને પામવાવાલાને ઈત્યાદિ વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને જ્યાં દેવછંદક છે. જ્યાં સિદ્ધાયતનને મધ્યભાગ છે ત્યાં જાય છે...... (રાજગરનીય) આ પરમપવિત્ર ઉપાંગસૂત્રના પાઠની ઊડી વિચારણું પછી કરીશુ પણ આ ઉપાંગસૂત્રના પાઠની જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગસૂત્રમાં ભલામણ કરવામાં આવી છે. આ ખૂબજ સૂચક છે આ સૂચના કરનાર પૂર્વધર આચાર્ય દેવર્ધાિગાણે ક્ષમાશ્રમણ મહારાજ આ ઉપાંગસૂત્રને અંગ જેટલું જ પવિત્ર સમજે છે તેથી અવિચ્છિન્ન પર પરાના મહાન પૂર્વાચાર્ય પણ જિનપૂજા સર્વજ્ઞકથિત તેમજ આગમવિહિત છે તેમ સ્વીકારત આવ્યા છે પાદ વિક્રમની પ્રથમ સદીમાં થયેલ મહાન આચાર્ય પાદલિપ્ત સૂ મ, નિત્યકર્મ વિધેિ [ નિત્ય જિનપૂજા વિધે] તથા પ્રતિષ્ઠાવિધિ-નિવાણકલિકા નામના પિતાના ગ્રંથમાં બતાવે છે અને તેઓ તે ગ્રંથમાં જણાવે છે કે આ બધી વિધિઓ આગમના આધારે છે તેથી આ પણ મેં બતાવેલ વિધિ આગમિક છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ નિ પૂજા પદ્ધતિ પ્રતિકાર અહિં તો લઘુપુસ્તક લખાતું હોવાથી સ્થાલીપુલાક ન્યાયે પરીક્ષા કરવા માટે એકાદ બે આગમના પાઠો આપ્યાં છે પણ આના સિવાય પણ કેટલાય આગમોમાં જિન પૂજાનો સ્પષ્ટ ઉલ્લેખ આવે જ છે. આથી સિદ્ધ થાય છે કે જિનપૂજા સર્વજ્ઞ કથિતજ છે ન કે છાસ્થકલ્પિત. વમતિ કલ્પિત વસ્તુઓને આગમન ટેકો મળી શક્તોજ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૬. પૂજાની સૃષ્ટિ કયારે થઈ ? વળી જ્યારથી પૂજ્યા છે ત્યારથી પૂજા છે જ એટલે પૂજાની સૃષ્ટિ ક્યારે થઇ ? એ વિચારને અવકાશજ નથી રહેતા આપણા પૂજ્ગ્યા અનાદિના છે. તે પૂજા પણ અનાદિથી છે જ કેમ કે આપણે ત્યાં કહેવાયુ છે કે એકજ ચાવીશીકે એક્જ વીશી નથી. કેતુ અન ંતી ચાવીશી અને વીશી થઇ ચૂકી અને અન તી થવાની પણ છે. જિનપૂજા શાસ્રસિદ્ધ તથા અનાદિથી પ્રચલિત છે. પણ ઇતિહાસકાર પંન્યાસપ્રવર કલ્યાણ વિજયજી મ. પૂજાની સૃષ્ટિ કયારેક થઇ તેમ માને છે. છતાંય પેાતાની લખેલી જિનપૂજા પદ્ધતિમાં તે અંગે કશું જ લખી શકયાં નથી. પણ આ વસ્તુ તેમની આંતરિક શ્રદ્ધા પર પણ આધાર રાખે છે શુ' તેઓ ભગવાન ઋષભદેવને માને છે? તેઓના શાસ્ત્રમાં અાવેલે કાળ તેઓ માને છે કે આજના કેટલાક તથાકચિત ઈ.તેહાસકારોની જેમ તે ભગવાન ઋષભદેવને ઇ. સ. પૂર્વે ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષની વચ્ચે થયેલ માને છે? લાગે છે તેમનું ઈતિહાસનુ જ્ઞાન તેમને ગમે તેમ હેતુ હશે છતાંય તેમનુ શાસ્ર વાંચનથી પરિકમિ ત મગજ તે માનવા તૈયારજ નડી` થયુ` હોય ! તેથીજ તે પૃ ૮માં જણાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક છે કે “પૂર્વે જણાવ્યા પ્રમાણે નમન સ્તવનમાથી ધીરે કીર પચે પથાને તેમજ આ ચાર પૂજાને આ દુર્મા ૧ થયો બન અય ખબ કાળ પર્યત છે અને પ્રકારની પૂજાએ પોતાના ભાદા અને સરળ રૂપમાં ચાયતી રહી. આથી એટલી વાત તે નિશ્ચિત થાય છે કે તેઓ અસ ખ્ય વર્ષની શાસ્ત્રીય વાતમાં જાણે અજાણે પણ શ્રદ્ધા ધરાવે છે. પણ મહત્વને મન ત્યાં છે કે, તેઓ દર્શન, વંદન, નમન અને સ્તવનમાંથી પૂજાની શરૂઆત કયારે થઈ? કયા તીર્થકર ભગવાનના સમયમાં થઈ તે કશુ જ કહી શક્તા નથી તેમને તે માટે કઈ બલવાન પ્રમાણ આપ્યું નથી આ વાત તેમની રજુઆતની શિથિલતા નહીં પણ કપિલ કલ્પિતતાને સિદ્ધ કરે છે. આ અવસર્પિણિ કાળમાં પ્રથમ તીર્થ કર આદિનાથ, ત્રીજા આરાના અ ત થયા છે. જેમ તેમના કાળથી માંડીને અત્યાર સુધીના માળનું અતર અસ ખ્યાત વર્ષો છે તેમ શાંતિનાથ ભગવાનથી માંડીને અત્યાર સુધીના કાળનું પણ અસખ્યાત વર્ષનું અંતર છે તે તેમના મત પ્રમાણે તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે ક્યા તીર્થકર ભગવાનના સમયમાં માત્ર વદન, નમન અને તવન હતા અને ક્યા તીર્થકર ભગવતના વખતે તેમાંથી પચાપચારી અને અપચારી. પૂજાઓને પ્રારંભ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પતિદારિકા જે તેઓ શાસ્ત્રને આધારે લખવા બેઠા હોય તે તેમને કઈ શાસ્ત્ર પાઠ તે તે માટે આપ જોઈએ! જે તેઓ આધુનિક વિદ્વાનની માફક ઈતિહાસજ લખવા બેઠા હોય તે બધીજ શાસ્ત્રની વાતને દંતસ્થાઓ ને હસી કાઢવાનું જ બાકી રહે છે, તેઓ આ પુસ્તિકા લખવા દ્વારા ઇતિહાસકાર બનવા ઈચ્છતા હોય તે તેમને પિતાના મતના સમર્થન માટે કઈ એક ઐતિહાસિક પ્રમાણ તે આપવું જ જોઈએ પણ વાસ્તવિક રીતે તે તેઓ કલ્પના કરવા બેઠા છે. પ્રમાણની આવશ્યક્તા તેમને શાની હોય ! આમ તેમની “જિનપૂજા પદ્ધતિ અંગેની કલ્પનાઓ બેટી છે તે નિર્વિવાદ સિદ્ધ છે. આ પ્રકરણ તો “પૂજાની સૂષ્ટિ કયારે થઈ એવા તેમના કાલ્પનિક પ્રશનની વિચારણા માટેનું હતું તેથી બહ વિસ્તાર નથી કર્યો પણ આગળના પ્રકરણમાં તેમને દર્શન વ દન અને સ્તવનમાંથી પૂજે કેમ વિકાસ પામી એના કારણે દર્શાવ્યા છે તેનું પણ કમશ: ખંડન આવશે. અને ધડ માથા વિનાની છતાં ય પિતે જીવતી જાગતી માની લીધેલી તેમની માન્યતાઓ કેવી પિકળ છે તે દર્શાવાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૭. પૂજાનું પ્રારંભિક સ્વરૂપ અને વિકસિત સ્વરૂપ આ કલ્પિત મુદ્દાને જવાબ સામાન્ય રીતે આગળના મુદ્દા ચચતા આવી જ ગયે છે. છતાંય તેમને તે માટે પેલા મુદ્દા શાસ્ત્ર ન જાણનાર એવા કોઈ પણ અલ્પમતિને મનહર લાગી જાય તેવાં છે. તે માટે તેને કઈક વિસ્તારથી વિચાર કરીએ છીએ. પૂજાનું પ્રારંભિક સ્વરૂપ ઉપવા જતાં તેમને મૂર્તિનું પણ પ્રારંભિક સ્વરૂપ કલ્પી લીધું અર્થાત્ એક કાળમાં તીર્થકર ભગવ તો હતાં છતાંય તેમની મૂર્તિ ન હતી તેવી તેમણે કલ્પના કરી છે. વાંચે તેમનાં આ શબ્દ : તે દેશના તેમના પર પાપક બનેલા ગ્રહો તેમના વિરહમાં તેમનું દર્શન કરવાને તરસતા અને હતા, પણ તે કંઈ એવી વસ્તુ ન હતી કે કોઈના ઈચ્છા માત્રથી મળી જાય–આમ મનુષ્યની દશનેચ્છા માંથી મુતિને પ્રાદુર્ભાવ થશે. – પૃ. ૫. પંકિત – એ એમના આ લખાણથી તેઓ સ્પષ્ટરૂપે એ કહેવા માંગે છે કે સાથી પ્રથમ યા તે બીજા કેટલાય તીર્થકર ભગવંતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધત્તિ પ્રતિક્રારિકા વખતમાં પરમશ્રાવકા હતા છતાંય પ્રભુની પ્રતિમા જેવી કાઇ ચીજ હતી નહિ. ૨૩ — આશ્ચય છે કે — તેમની આ વાત તે સ્થાનક્વાસી ભાઇ આ એની કલ્પના કરતાં ય આગળ વધી જાય છે. તેઓ પણ જૈન વમાં ચારે નિક્ષેપા છે તે માને છે. એટલુ જ નહી પણ બીજા સ્થાપના નિક્ષેપા તરીકે મૂર્તિના સ્વીકાર તેા કરેજ છે! એમને વિવાદ તો એ સ્થાપનાનિશ્ચેપ દશ નીય કે અદનીય ? પૂજનીય કે અપૂજનીય છે જે માટેજ છે, ત્યારે આ ઇતિહાસકાર તો ગજબના છે ! ચાર નિક્ષેપને પણ માનવા તૈયાર નથી લાગતા ! વિદ્યમાન અગસૂત્રરૂપે આગમમાં પણ શ્રાવકેાનાં વણ ને આવે છે આ વર્ણના ભગવાન પાર્શ્વનાથ, નેમનાથ તેમજ ઋષભદેવ આદિ ઘણા તીથકર ભગવ તાના વખતની વિધિઆને તેમજ તત્વજ્ઞાનને ખ્યાલ આપે છે. તેથી પણ નિશ્ચિત છે કે ઋષભદેવના શાસનમાં પણ કઈ એવા તાત્ત્વિક કાઇ પણ ભગવાન ભેદ ન હતાં છતાંય તેમના ઉપાસકોની યા તીથ કર ભગવ તાના ઉપાસકો - શ્રાવકોની દન ઇચ્છામાંથી મૂ.તે ના પ્રાદુર્ભાવ થયા તે લખવું બુદ્ધિ-તક તેમજ રાત્રથી વિરૂદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિરિ આમ દર્શનચ્છામાંથી ચિત્ર અને ચિત્રમાંથી મૂર્તિની શરૂઆત બતાવ્યા બાદ પં. શ્રી કલ્યાણ વિજયજી મ. લખે છે કે – “મૂતિઓ બનવા લાગી અને સાથે તથvશની વેગ વિભૂતિના સહ વિપાકરૂપ પ્રાતિહાર્યોનું ચિત્રણ પશુ પ્રતિમાનાની સાથે થવા માંડયું.' – પૃ. ૫. ૫.૧૫ થી ૧૮ અને આગળ તે જણાવે છે કે – એ બધું છતાંયે ત્યાં સુધી કાન, નમન અને સતવન સિવાય બીજી પૂજામાં કઈ સમજતું ન હતું. – પૃ. ૫. પં. ૧૮ થી ૯ આ વાત લખનાર જન શાસ્ત્રો પર આસ્થા રાખનાર છે. તેમ કેણ કહી શકે ? હજી તે ભગવાન કેવલજ્ઞાન પામ્યા ન હતા છઘસ્થપણે વિહરી રહયા હતાં ત્યારે ય નમિ અને વિનમિ ઋષભદેવ ભગવાનની જેલ અને પુપથી પૂજા કરતા હતા. વળી ગૃહસ્થપણુમાંજ ભગવાને કલા અને શિલ્પ બતાવ્યાં હતાં એટલે મૂર્તિ પાછળથી રચાઈ અથવા પૂજનનું જ્ઞાન કોઈને હતું નહિં. માત્ર દર્શન નમન અને રતવનજ હતાં આ વાત પાયા વિનાની છે. અમને તે એજ સમજ નથી પડતી કે જિન પૂજા પદ્ધતિના લેખકે પિતાના આ લખાણને ઇતિહાસ કહેવાતું સાહસ કેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ નિ પુજા પદ્ધતિ પ્રતિકારિક રીતે કરી રહયા છે ! તે નથી તે પ્રમાણ આપી શકતા નથી કેઇ બુદ્ધિમાં ઉતરે તેવી દલિલા આપતા ! લેખક તે જાણે નાનું આળક માટું થતાં કેવી રીતે વિકાસ પામતું જાય તેનું વણ ન કરવા બેડાં લાગે છે ૩૫ સુસજ્જ રાજનીતિના પ્રવર્તી ભગવાન ઋષભદેવના કળા પ્રવન બાદના જમાનામાં કાઈ પૂજામાં સમજતું ન હતું’ આ લખવાનું સાહસ કેવી રીતે થયું હશે ! અરે! હજી આગળ તા જુએ ! તેમણે ‘ ભાવનામાંથી પૂજાના વિકાસ' આ પ્રકરણમાં કેવી બેહુદી પ્નાઓ કરી છે અમે પ ંક્તિએ પ ંક્તિના યા અક્ષરે અક્ષરના જવાબ આપવાની ખેવના નથી રાખી તેથી થોડી ૫કિતઓના જ જવાબ લખીએ છીએ. ભાવનામાંથી પૂજાના વિકાસના આ પ્રકરણમાં તેમણે થા સુધી હારો અને લાખા વષ પહેલાંની ભાગ સમૃદ્ધ ભારત ભૂમિનું વણ ન ક્યુ ... છે અને ત્યારમાદ લખે છે કે :~ ણા ભાગ સમુદ્ધિના ઉપભાગ કરતાં જિનભાતના મનમાં ભાવના થઇ. હું' આ સુખ સાધનામા ઉપસેાગ કર અને મ્હારા આરાધ્યદેવ જિનેવા ભગવાનને માટે કાંઈ નહીં! તેના મનમાં સમણુ ભાવના ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક થઇ તેણે પિતાને માટે તૈયાર કરેલ સુગંધિચની પુદી પિતાના દેવને ચઢાવી દીધી. પુષ્પ માળા પણ દેવને પહેરાવી દીધી. સુગંધિ વતિ સગળાવીને દેવને ધૂપ કર્યો. પોતાના ઘરમાં છારામાં સારૂ ધાન્ય ચાવલ જોઈને દેવની આગળ તેની ત્રણ ઢગલીઓ કરી અને પિતાને ત્યાં પ્રતિદિન થતને ડીપ થતે હેઈ દેવની આગળ પણ ઘતને દીપક પ્રગટાવે. –પૃ૬, ૫૧૪ થી -૭, ૫૨ આમ ભક્તની ભાવનામાંથી પ્રથમ પંચેપારી પૂજા પ્રચલિત થઈ. આમ તેઓ પોતાની કલ્પનાને દેર છૂટે મૂકીને દર્શન અને નમન સ્તવનમાંથી પંચોપચાર પૂજા પ્રસિદ્ધ થઈ તેમ સમજાવે છે! પણ આશ્ચર્ય છે ને? વિકાસ કમથી જે વસ્તુ ધીમે ધીમે વધતી હોય તેમાં એક સાથે પાંચે ય પ્રકાર કેવી રીતે આવી જાય ! દર્શન, નમન, સ્તવન માંથી વધે તે એકેપચારી, બે, ત્રણ ( કપચારી) પૂજા થાય એમ કરતાં પંચોપચારી થાય! પણ એકદમ પંચોપચારી જ પૂજાને વિકાસ થયો એમ તેઓ કેવી રીતે માને છે ! દર્શન, નમન, સ્તવનમાંથી પચેપચારી પૂજાના વિકાસની કલ્પના જ કેમ કરવી પડી ! તેનું કારણ કદાચ તેમને ખબર નહીં હોય પણ અમે એ ચોક્કસ માનીએ છીએ કે પચાપચાર પૂજાના પ્રાચીન શાસ્ત્રમાં આવતા ઉલ્લેખો જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પતિ પ્રતિકારિક તેમને આ તરફ ઘસડી ગયા છે. બસ ! એક વખત શાસ્ત્રમાં આવતી વાત માનવા તૈયાર થઈ જાય એટલે તેમને પપચારી, અોપચારી, અને સર્વોપચારી પૂજા યા સત્તરભેદી કે એક્વીસ ભેદી બધી ય પૂજા અનાદિ કાળની છે, તેમ નિઃશંક માનવું પડશે ! અમને તે કાલ્પનિક ઈતિહાસ પરની તેમની જામતી જતી શ્રદ્ધા અને શાસ્ત્ર ઉપરથી ઊતરતી જતી આસ્થા વચ્ચે ફસાયેલી તેમની મદશાની કરૂણું ઉપજે છે. અમને તે આશ્ચર્ય થાય છે કે જ્યારે તેમના મતે તે વખતના મનુષ્યોએ પિતાની ઉપગ સામગ્રી પરથી જિનની ભકિત માટે સુગંધિ પુડી, પુષ્પ માલા, ધૂપ, અક્ષતની ઢગલીઓ અને ધીના દીવાની કલ્પના કરી તે શુ તે વખતે મનુબે સ્નાન કરતા ન હતા? સુગંધી દ્રવ્યમાંથી સુવાસિત જળથી પ્રભુને સ્નાન કરાવવાને તેમને કેમ વિચાર ન આવ્યે? શું તે વખતના મનુષ્યને આ બધા વિચાર આવ્યા પણ હુ સુગધી જળથી રેજ સ્નાન કરે અને મારા ભગવાનને ક્રીય ન કરાવું? આ વિકલ્પ તેમને કેમ પેદા ન થયે? શું તે વખતે જળ સુલભ ન હતું ? પણ થાય શું? પં. પ્રવર ઈતિહાસકરને તે પિતાના ધાયા વિક લાખ વર્ષ પહેલાંના માનવીમાં ઉપજાવી કાઢના છે. તમને કોણ રોકી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા એક વાત તે વાચકોએ ધ્યાનમાં જ રાખવાની છે કે તે કાળમાં – હજારે કે લાખ વર્ષ પહેલાંનાં કાળમાં પપચારી” પૂજા જ હતી પણ પંચમચારી જ હતી બીજી નહતી તે જણાવનારે કઈ પણ પ્રમાણ તેમની પાસે છે જ નહીં ! અત ળવા વળી તે વખતના મનુષ્ય શું ભેજન નહતા કરતાં! શુ નદનવન સમા તે વખતના ભારત વર્ષમાં ફળ મળવા મુશ્કેલ હતા ? તે વખતનાં લેકે ફળો અને વિવિધ ભેજને કરતાં તે વાત તો સંપૂર્ણ શક્ય જ છે. તે પછી તે વખતના લોકોને શા માટે તે ફળપૂજા અને નૈવેદ્ય પૂજા કરવાનો વિચાર નહીં આવ્યું હોય ! પણ તેમને ક્યાં વાસ્તવિક્તાને વિચાર, કરાવે છે ? તેમને તે ગમે તેમ “લાકડે માંકડું વળગાડવું છે? માર બુધને કર સીધુ” આ ન્યાય લગાડે છે. એટલે આગળ તેજ પાના ઉપર તેઓ જણાવે છે કે ભગવાનની આ પૂજા શ્રીમંત વર્ગમાં પણ પ્રચાર પામી અને તેમને તે પપિચારી પૂજામાં તાજ પાઠાં મીઠાં ફળ અને મધુર પકવાને પણ ચઢાવવાં ચાલુ કર્યા અને ખાદ્ય પદાર્થો હેવાનું થયું એ આચમનાર્થ જળનું તે સ્મરણ થાય જ ... એ પ્રકારે ધીરે ધીરે પાપચારી અને અોપચાર પૂછે પ્રચલિત થઈ – પૃ-૭, પં. ૧૫ થી ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક છે કેઈ તેમની કલ્પનાઓને નાથવાનું સાધન ! શ્રીમતોની બુદ્ધિ ફળ, મધુર પકવાન અને આચમન માટેના જળની કલ્પના કરી શકે ! આ છે તેમની માન્યતા ! આવી અસંબદ્ધ વાતે લખીને તે તેમણે કમાલ કરી નાંખી છે. નદનવન સમા અને ભેગ સમૃદ્ધિથી છલકાતા કાળમાં મધ્યમ વર્ગને તાજા ફળ નહોતા મળતાં એવી એતિહાસિક શોધ તે આજ સુધી કોઈ ઈતિહાસકાર નહીં કરી શકે ! વળી પૃષ્ટ દ ઉપરને ૫. લ્યાણ વિજયજીનો પંચોપચારી પૂજાના વિકાસથી કલ્પના કરતે ફકરે જુઓ આમાં તમને ક્યાંય પૂજા આરાધનાનું તત્ત્વ છે તેવું નિરૂપણ નહી દેખાય. હું આ સુખસાધનાને ઉપભેમ કરૂં અને મારા આરામદેવ જિનેશ્વર ભગવાનને માટે કંઈ નહીં” આ ભાવનાને ધાર્મિક ભાવના કેઈ પણ દિવસે કહી શકાય નહિ. આમાં જિનેશ્વર ભગવાનની, તેમના વચનને પ્રચાર કરનાર ગણધર દેવ, આચાર્ય દેવે, ઉપાધ્યાય ભગવે તે કે શ્રમણ નિગ્રંથ મુનિઓની સંમતિ નથી. વળી ગૃહસ્થ ગંધ, ધૂપ, ફલ વિગેરે ભેગા સમૃદ્ધિને કેવળ કામવાસનાથી અથવા શરીરના, સુખના માટેજ ઉપભેગ કરે છે પણ ધર્મના માટે નહીં, ધર્મ માટે તે તેને ત્યાગજ હોય. માટે તેમણે ચિત્રિત ભાવના કામદીપક તથા પંચતિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિપરિ શરીરની શોભા માટેજ થતી હોવાથી અધર્મરૂપ છે. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા ન હોય તે આ એકેન્દ્રિયાદિ જીવન આર ભરૂપ કાર્ય શુભભાવનેત્પાદક હોવા છતાં પણ ધર્મ બની શકે નહિ. પણ અધર્મરૂપ અને પાપજનક જ થઈ જાય. વળી તે સમયે સમજદાર જૈન ગૃહસ્થ પૂજામાં એકેન્દ્રિય અને આરંભ થાય છે તે વાત સમજી શકતું ન હતું, એમ માની ન જ શકાય માટે તેમણે કરેલી પૂજાના વિકાસની કલ્પના તદ્દન ખોટી છે. તેમની નિરૂપણ કરેલી પદ્ધતિએ પૂજાને વિકાસ થયું જ નથી. પૂજાના તેમણે કલ્પી કાઢેલા હેતુમાં ક્યાંય મક્ષ પ્રાપ્તિની ભાવના દેખાતી નથી. જૈન ધર્મમાં સાક્ષાત્ યા પરપરાએ પણ મોક્ષનું સાધન ન બને તેવી કેઈપણ ક્રિયાઓને સ્થાન હોય જ નહિ. આ વાત વાચકને સ્પષ્ટ સમજાય તથા પ્રસિદ્ધ આઠ ય પૂજાના કેવા સુંદર હેતુઓ શાસ્ત્રમાં અવિરછન્ન પર પરા દ્વારા ચાલ્યા આવે છે. તેની ખબર પડે માટે અહીં આલેખવામાં આવે છે. વિષય વિભાગની દૃષ્ટિએ આ ભાગ જરાક ઉપરની ચર્ચા જે લાગશે. પણ પ્રસિદ્ધ આઠેય પૂજાનાં હેતુઓ જાણવાથી પ્રસ્તુત લેખના ૫. કલ્યાણવિજયજી મ. આપેલા હેતુઓ કેટલા કાલ્પનિક તથા આરાધક ભાવથી દૂરના છે તે પણ સ્પષ્ટ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિરિક હવણ અને જલપૂજા માટે જણાવ્યું છે કેઃ “હે. ભગવાન ! તમે તે નિર્મળ છે પણ હ રાગદ્વેષરૂપી રજથી મલિન થયેલ છું તે મહારે મેલ દૂર કરવા માટે હે પ્રભે! તમને હવણુ કરૂ છું. હે પ્રભો! તમે તે ચંદનથી પણ અધિક શીતલ છે પણ હું વિષય વિકારના દાવાનલથી સલગી રહયે છું તેને શમાવવા માટે આ ચદન પૂજા કરું છું. (૨) હે પ્રભે! આપ તો હમેશા અનંતજ્ઞાનાદિ ગુણોની સુવાસનાથી ત્રણેય જગતને સુવાસિત કરી રહયા જ છે. પણ મારી અનંત જ્ઞાનાદિ ગુણોની સુવાસ અવરાયેલી છે તે પ્રગટ કરવા માટે આપની હું પુપ પૂજા કરું છું. પ્રભે! આપ તે લેકાલેક દેખી રહયા છે પણ મારે તે મારી પિતાની જ્ઞાન ત પ્રગટ કરવાની છે. તે માટે હું દીપક પૂજા કરે છું. હે પ્રભે! આપની આગળ હું જે ધૂપ કરૂ છુ તે એટલા માટે કે મારામાં રહેલી મિથ્યાત્વની દુર્ગંધ દૂર થાય અને બોધિ બીજ પ્રગટ થાય માટે ધૂપ પૂજા કરું છું. (૫) હે પ્રભે ! અક્ષયગતિ પામવા માટે હું આપની આગળ નક્ષત ચઢાવુ છુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા હે વીતરાગ ! મોક્ષરૂપી ફળ મેળવવા માટે હું આપની ફી પૂજા કરે છું. હે પ્રભો ! આપે તે અણાહારી પદ પ્રાપ્ત કર્યું છે અને આત્મ સ્વરૂપે અન ત ગુણનાં ભેગી છે પણ મને અણહારી પણું કયારે મળે તે ઈચ્છાએ હું આપની નૈવેદ્ય પૂજા કરું છું. આ પ્રમાણે આપણા પૂર્વ પુરૂએ આપણને શીખવ્યું છે. પરંતુ કેઈપણ પ્રામાણિક આચાર્ય ભગવંતોએ ૫. શ્રી કથાણુવિજયજીના જેવી કુપના કરી નથી. આવી કુલ્પના કરીને તેઓ બી સમાજને કયે ઉદ્ધાર કરવા ઈચ્છતા હશે? જવા દે તે વાત! પણ આવી તર્કશૂન્ય કલ્પના કરીને અટકી ગયા હોત તે કઈક ઠીક થાત. પણ પિતે કરેલી પ્રતિજ્ઞાને ભંગ કર્યો અને સ્પષ્ટપણે લખ્યું કે : “આમ કાવ્યપૂજાને પ્રચાર ગૃહસ્થ જિનભકતોએ કર્યો છતાં આ વસ્તુ સાર્વત્રિક પ્રચાર પામી ચૂકી મુનિના દશન-પૂજનથી ગહસ્થ મિની ધાર્મિક શ્રદ્ધાની દૃઢતાનું કારણ જાણીને કાલાન્તરે જૈન ભાષાવોએ એ વસ્તુને ગ્રન્થ બહરીને વિરોષ વિધિઓથી વ્યવસ્થિત કરી અને ગૃહસ્થ કમિઓ માટે આ બે પુજાને પણ ધમ ના અગર સીકર કર્યો. – પૃ-0, પૃ. ૨૦ થી ૫ ૮, ૫-૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકાશિ આ લખાણ સર્વથા અપ્રામાણિક છે. કારણ આ વાતને પુષ્ટ કરનાર એક પણ પ્રમાણ તેમણે ટાંક્યું નથી. વળી “આચાર્યોએ એ વસ્તુને ગ્રથભદ્દ કરી” એટલે શુ? જિનપૂજા પીસ્તાલીશ આગમોમાં અગાઉ ન હતી પણ પાછળથી શરૂ થઈ અને તે પૂર્વાચાયોએ ગ્રંથસ્થ કરી એમ શું કહેવું છે! જે તેઓનો આવો અભિપ્રાય હોય તે ઘણું જ ખરાબ કહેવાય. સ્થાનકવાસીઓ પણ કહે છે કે “મૂળ આગમમાં આ વસ્તુઓ નથી.” પણ અમે તો મૂળ આગમોમાં પૂજનના પાઠો સ્પષ્ટપણે જણાવેલ છે એટલે ગૃહસ્થો માટે દ્રવ્યપૂજાનો ધર્મના અંગ તરીકેનો સ્વીકાર પાછળથી શરૂ થયો છે. આમ લખવું તે સરાસર અસત્ય છે. આ સાથે એક અગત્યની વાતને ફરી દોહરાવીએ છીએ કે વેતામ્બર સમ્પ્રદાય આગમ અને ભવભીર અશઠ સુવિહિત આચાર્યોની પરંપરા એમ બનેને પ્રામાણિક માને છે. વળી પંચોપચાર અને અપચારનાં પૂર્વાચાર્યોએ જુદી રીતે પણ વર્ણન કરેલાં છે. “રંવાર ગુત્તા’ નો અર્થ “પંચાગપ્રણિપાત” અને ગોવવાદ નો અર્થ “અષ્ટાંગ પ્રણિપાત” કરેલો છે એટલે પણ પ. લ્યાણવિજયજીનું લખાણ પોતાની મતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા અનુસારનું સિદ્ધ થાય છે એ વાત પર ક્યાણવિજયજીએ લક્ષ્યમાં લેવી ઘટે! બીજી શાસ્ત્રોની વાત તો દૂર રહી પણ આવશ્યક સૂત્રના સૂત્રનો આવશ્યક નિર્યુતિ જેવા ગ્રંથથી સ્પષ્ટરૂપે સંકેત થયેલો જ છે. તેથી તે પણ આગમિક છે અને આવશ્યક સૂત્ર ગણધરકૃત હોવાની જ સંપૂર્ણ શક્યતા છે આવશ્યક સૂત્ર વિના પ્રતિકમણ સંભવે કેવી રીતે ? અને પ્રતિક્રમણ વિના ભગવાનના શાસનનો સાધુ એક પણ દિવસ રહે નહિ. ભાવ આ જ પ્રતિક્રમણુના સૂત્રમાં “અરિહંત ચેઈઆણનો પાઠ છે તેમાં ‘વંદ્વારિકા “જુગળત્તિવાઈ' “મરિયા આવા સ્પષ્ટ પાઠ છે જેનો સ્પષ્ટ અર્થ છે કે ગૃહસ્થોએ કરેલ જિનેશ્વર ભગવાનની દ્રવ્ય પૂજાની સાધુ મ. પોતાની દર્શન-વિશુધ્ધ નિમિત્તે અનુમોદના કરે. આમ હોવા છતાં “ગૃહસ્થોએ પૂજા શરૂ કરી અને આચાર્યોએ એ વિધિ ગ્રંથબધ કર્યો, આવું લખવું અસંગત છે? તે વાંચકો પોતાની મેળે જ સમજી જશે. આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિરિ તેમની પુસ્તિકામાં શરૂઆતના જિનપૂજા પ્રારંભિક અને વિકસિત રૂપમાં' એ શીર્ષક લઈને લખાએલા લખાણને સચોટ સશાસ્ત્રીય અને સયુક્તિક વિચાર પૂરો થાય છે આગળ આગળ ઉપોદઘાતમાં અમે તેઓના લખાણ દ્વારા છ મુદ્દાઓ ઉભા ક્યાં હતા જેના ચાર મુદ્દાઓને જવાબ અહિં પૂર્ણ થયે છે. બાકીના બે મુદ્દાની ચચાં તેમણે આગળના પ્રકરણોમાં કરી છે. માટે એ બે મુદ્દાના જવાબ આગળના પ્રકરણમાં આવશે } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૮. જિનપૂજા વિકાસના અંતિમ શિખરે પ્રતિવિધાન આ બીજા પ્રકરણમાં પં. શ્રી કલ્યાણવિજયજીએ કુલ ૮ ઉપકરણે યોજયાં છે. ૧. જિનપૂજા વિકાસના અંતિમ શિખરે ૨. સર્વોપચાર પૂજાસ્વરૂપ અને ફળ ૩. સર્વોપચાર પૂજાના સર્વ ભેદ ૧૭ ૪. પૂજાના વિકાસમાં ઉત્પન્ન થયેલ પૂજાના અન્યભેદો અને તેના અધિકારીઓ પપૂજામાં હિંસાની શંકા - પૂજાનું વિપર્ય છે. મૂર્તિપૂજા કરવી જોઈએ કે નહીં? ૮. મૂર્તિપૂજાના અંગે પૂર્વકાલમાં વિરોધ કેમ ન થયો. આગળના પ્રકરણમાં આપણે જે જવાબ આપ્યા છે તેનુ સારી રીતે ચિંતન અને મનન કરવામાં આવે તો તેમાં જ આ પ્રકરણમાં ઉભા કરાયેલ તમામ મુદ્દાઓનો જવાબ આવી જાય છે. છતાંય વાચકને લેખકે ઊભી કરેલ પેલ કલ્પિત વિચાર જાળો કેવી છે, તેનો યથાર્થ ખ્યાલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારકિ. આવવો જરૂરી છે માટે અમે કમશઃ તેમના ઉપકરણોના અવતરણે લઈને તેમનો જવાબ આપતા જઈશુ. છતાં ય કેટલાય પ્રકરણને જવાબ અમે ગ્રંથની મર્યાદાને ખ્યાલમાં રાખીને આ નથી. કારણ તેને જિનપૂજા પધ્ધતિના વિષયની સાથે ખાસ સ બ ધ અમને લાગ્યો નથી તેમના આ પ્રકરણ અને તેના ઉપકરણને આ સાર છે. પચપ્રકારી અને અષ્ટપ્રકારી પૂજામાંથી વૈદિક ધર્મની અસરથી સોપચાર પૂજાની શરૂઆત થઈ. સોંપચારી પૂજામાં સ્નાન હતું પણ સવોપચાર પૂજા રોજ થતી ન હતી છતાં ય ચિત્ય-વાસ આદિના કારણે સર્વોપચારી પૂજાનો ઉપદેશ વધ્યો. સુવિહિત સાધુઓને પણ શ્રીમતો દ્વારા રોજ સોંપચારી પૂજા થાય છે. તેવો ઉપદેશ આપવો પડયો. પરિણામે રોજ સ્નાનપૂજા થવા લાગી. આ સ્નાનપૂજા એજ જિનપૂજાના વિકાસનું અંતિમ શિખર છે તેનાં જ કારણે તમામ અનિષ્ટો પ્રવેશ્યાં છે. મૂર્તિપૂજાનો વિરોધ અને બીજા કેટલાંય અનિષ્ટો આવા કારણે પ્રવેશ્યાં આવું જ તેમણે કહ્યું છે. પણ અમે તેમને પડકાર પૂર્વક ક્વીશું કે આ વાતનો પાયો જ ખોટો છે. તેઓ લખે છે કે – જૈનોના પાડોસી યેદિકોને ઘરોમાં પાંચ અને આઠ ઉપચારોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા વટાવીને અનેક ઉપથારના રૂપમાં ફેલાઈ ગઈ હતી. પોતાના પાણીની આ વિવિધ પ્રકારની ભક્તિનો પ્રભાવ જેને ઉપાસકોને મનોપ્રભાવિત કરે એ વાભાવિક હતું. જેના ઉપદેશોએ ચહધર્મિઓની ભાવનાને પોષણ આપવા ખાતર પોતાની ઉપદેશ પાર કંઈક ખાગળ વધારીને ઉન્મ અને પર્વોના મહત્વપૂર્ણ પ્રસંગો અનુલક્ષીને “નાનોસવ”નો ઉપદેશ કયાં આ નાનોત્સવ' (ામહ) જ આગળ જતાં “સોપચારી” નામથી પ્રસિદ્ધિ પામ્યો. “નાનમહ ની ઉત્પત્તિ પણ ૨૫૦૦-૨૭૦૦ સો વર્ષ પછીની તો નથી જ. જેન સોની પંચાંગીમાં એના ઘણા મદ નામથી ઉલ્લેખ મળે છે. એ બધું હોવા છતાં પણ બાળકો કે સર્વોપચાર પૂજાએ જેન ઉપાસના નિત્ય કર્તવ્યમાં પરિવણિત ન હતી. – પૃ-૧૨, પં. ૧૧ થી પૃ.૧૩ - ૫.૧ સુધી પણ વૈદિકમાંથી ર૫૦૦ કે ૨૭૦૦ વર્ષ પહેલાં સર્વોપચાર પૂજા જૈનોમાં આવી આવું કોઈ પ્રમાણ તેમણે આપ્યું નથી કલ્પનાને જ પ્રમાણ સમજતા હોય તો તેમની વાતો તેમને જ મુબારક હો ! પણ આમ લખવા દ્વારા તે કેવો વિચિત્ર ભાવ સ્પષ્ટ કરે છે! ૨૫૦૦ કે ૨૭૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની આશાતના થી બચો. જૈન પૂજા પદ્ધતિ પ્રતિકારક વર્ષ પહેલાં જે સ્નાન મહોત્સવ વૈદિકોમાં ચાલ્યો આવતો હતો તેનું અનુકરણ જૈનોએ કર્યું અને તે સર્વજ્ઞ ભગવાન મહાવીરે ... ગણધર ભગવંતોએ માન્ય રાખ્યું છે ને, ધન્યવાદ ! કઈ પણ તીર્થકરના વખતમાં પ્રચલિત ન હોય તે નાન મહોત્સવ ભગવાન મહાવીરના શાસનમાં શરૂ થાય અને તે પણ માત્ર વૈદિક ધર્મના અનુસરણ રૂપે થાય છતાંય તેનો નિષેધ ન થાય. આવી કલ્પના કેટલી ભયાનક લાગે છે ! વાસ્તવિક વાત એમ છે કે સ્નાનમહો પણ પંચપ્રકારી અને અષ્ટપ્રકારીની માફક અનાદિકાલના છે. આગળ આપેલ જ્ઞાતાધર્મ રાજપ્રશ્નીયના તથા અહિં અપાતા જીવાભિગમના પાઠથી વાચકો સ્પષ્ટ સમજી જશે કે આગમમાં જ્યાં પૂજાના પાઠ છે ત્યાં અચૂક નાન પૂજાની વાત છે જ જીવાભિગમનો પાઠ – जिणपडिमाणं पणामं करेति करेत्ता लोमहत्थगं गेण्हति गेण्हित्ता जिणपडिमाओ लोमहत्थेणं पमज्जति पमज्जिता सुरभिणा गंधोदण ण्हाणेति ग्रहाणेत्ता दिव्यासुरभिगंध - कासाइए गाताई लूहेति लूहेत्ता सरसेणं गोसीसचंदणेणं गात्ताणिं अणुलिंपई अणुलिंपेत्ता Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા जिणपडिमाणं अहयाई सेताई दिवाई देवदूसजुअलाई णियंसेइ.! અર્થ - જિનપ્રતિમાને પ્રણામ કરે છે. પ્રણામ કર્યા બાદ રૂવાંટાના હાથાવાળું ( મેરપી ડી જેવું ) ગ્રહણ કરે છે ગ્રહણ કરીને જિન પ્રતિમાને મોરપી છી જેવા સાધનથી પ્રમાજે છે. પ્રમાજના કર્યા બાદ સુગધી ગધાળા પાણીથી સ્નાન કરાવે છે સ્નાન કરાવ્યા બાદ દિવ્ય અને સુગંધી વસ્ત્રવડે ગાત્ર-અવયવ શરીર લૂછે છે. શરીર લૂક્યા પછી સરસ ગોશીષ ચંદનવડે શરીરને વિલેપન કરે છે. વિલેપન કરીને પ્રતિમાને અંખડ ત દિવ્ય દેવદુષ્ય યુગલ સ્થાપન કરે છે, ઓઢાડે છે. આ બધા પાકોમાં અનેક પ્રકારની પૂજાઓનું વર્ણન છે અને સર્વોપચારીનો સર્વઉપચારોથી સર્વ પ્રકારોથી પૂજા તે જ અર્થ થયો હોવાથી આપણે આઠ પ્રકાર કરતાં વધારે તમામ પ્રકારોને સર્વોપચાર પૂજામાં જ અંતગત કરવા પડશે અને તેથી આ આગમ-વર્ણિત પૂજાઓ નાન મહોત્સવ નથી જ આ વાત નિશ્ચિત છે. માટે સર્વોપચાર પૂજા સ્નાન મહત્સવમાંથી છે તે લખવું આગમ વિરૂધ્ધ છે. પણ સૌથી મોટી અને હેરત પમાડે તેવી વાત તો હજી બીજી જ છે. ૫. કલ્યાણ વિજયજીએ કલ્પના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા કરવામાં જે સખત લપડાક ખાધી છે તે વાત તો હજી અમે આગળ કહેવાના છીએ. કઈ પણ વાચક! તેને વાંચીને ખુશ થયા વિના નહી રહે! તેમણે પોતે જ લખ્યું છે. પૃ.૮, નમન અને સતવનમાંથી ધીરે ધીરે પ ચાવી તેમજ અષ્ટોપચાર પૂજાનો પ્રાદુર્ભાવ થયો અને અસંખ્યકાળ પયત એ બન્ને પ્રકારની પૂજાએ પોતાના સાદા અને સરલરૂ૫માં ચાલતી રહી” આ વાત લખીને અષ્ટપ્રકારી પૂજાને અસખ્યાત કાલથી માની છે. પચકારીમાં સુગંધિચૂર્ણ પુષ્પમાળા, ધૂપ, અક્ષત અને દીપ, પાંચ પ્રકારમાં ફેલ નૈવેદ્ય અને જલ આ ત્રણ પ્રકારો વધ્યા એટલે અષ્ટ પ્રકારી થઈ આમ જલ પૂજા તો તેમને અસંખ્યાત કાલની અને નિત્ય થતી માનવી પડી છે. અષ્ટ પ્રકારી પૂજાના આ સિવાયના આઠ પ્રકારો તેઓ કલ્પી શકે તેમ હતું જ નહિ માટે આ જ આઠ પ્રકાર તેમને માન્ય રાખવા પડ્યાં. પણ આ આઠ પ્રકારને માન્ય રાખતાં તેમને થયું કે આ જલ પૂજાએ જ અત્યારની સ્નાન પૂજા હુવણ પૂજા તો નહીં હોય ને ? જે આ જલ પૂજા જ હવણ પૂજા તરીકે સિદ્ધ થાય તો આ આખી ચોપડીનો આધાર સડેલા વાંસ ઉપર ઊભા કરેલા મકાનની માફક તૂટી જાય. ૫. કલ્યાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકાર વિજયને આંધળો વિરોધ નિત્ય સ્નાન પૂજા તરફ જ છે પણ પોતાના માથે કેવી જમ્બર આપત્તિ આવશે તેને તેમને ખ્યાલ ન હતો જેથી તેમને એક ગજબની ભૂલ કરી છે. તેમણે આ જળપૂજાને માટે લખ્યું છે. પૃ. ૭ ખાદ્ય પણ હોવાનું થયું (નેવેદ્ય પૂજા શરૂ થઈ એક આચમનાથ જલનું તે સ્મરણ થાય જ! માટે એવું સવછ જલ ભરીને શીતલ જલ પાત્ર પણ આગળ મુકવાનુ ચાલુ કર્યું? અષ્ટ પ્રકારી પૂજામાંથી જ પૂજા આચમન માટે છે આ તેમણે આખરે શોધી કાઢ્યું ! ધન્ય છે તેમની સંશોધન પ્રજ્ઞાને ! વળી પોતાના આ ખોટા સંશોધન સત્ય મનાવવા તેમણે પૃ. ૧૪ અને પૃ. ૧૫ પર અષ્ટપ્રકારી પૂજાનું પ્રતિપાદન કરતાં ચંદ્રકમમડુત્તર – શાંતિ મૂરિજી મ. તથા હેમચંદ્રાચાર્ય મ. ના પાઠો આપ્યા. આ પાઠનો સાર જણાવતાં તેમણે લખ્યું કે – “જલ પૂજાના નિરૂપણમાં જ મેંવું જોઈએ? કેવા પ્રકારના પાત્રમાં ભરીને આગળ મૂકવું એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિરિક ૪૩ ફલ ઉપર દૃuતાદિ વિરતારપૂર્વક વર્ણન (ચંદ્રપ્રભ મહત્તરજીના ચંદ્રકેવળી ચરિત્રમાં) છે પણ કોઈ પ્રાચીન ગ્રંથમાં પ્રક્ષાલન, જલાભિષેક કે ચદનાદિ વિલેપન પૂજાનું સૂચન યાત્ર મળતુ નથી” પૃ. ૧૫ તેમની આ ભ્રાંતિને નિવારવા માટે અમે સૌથી પહેલાં તેમણે ખૂદ જ ખૂબ જ મહત્વપૂર્વક ટાંકેલા ચંદ્રપ્રભમહત્તરનાં જ તેમને અભિમત ગ્રંથથી તેમની વાત કેવી ખોટી છે તે બતાવીએ છીએ. ચંદ્રપ્રભમહત્તર ગધપૂજાના પ્રારંભમાં સ્નાનપૂજા જોઈએ જ આમ સ્પષ્ટ જણાવે છે જુઓ : ‘પડુ પડુહ સબ કાહલરવેણું કાઉણુ મજણ વિહિણ ગધેહિ કુણઈ પૂય હરિસિઅ હિયયા જિર્ણિ દાણું (ગંધ પૂજા વિષયે જયસુરનૃપ થા ગા. ૪૮) પછી તે જિનેંદ્રોને અભિષેક કરીને પડું ઢોલ, શંખ, કાહલ વિ વાંજિત્રના અવાજ સાથે હર્ષિત હૃદયવાળો વિધિ પૂર્વક ગંધવડે પૂજા કરે છે. આમ આ ગ્રંથથી ગધ પૂજા પહેલાં પણ સ્નાન પૂજા હોવી જોઈએ. એ જ સિદ્ધ થયું અને જ્ઞાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા પણ પૂજા તરીકે ઉલ્લેખ થયો કઈ પ્રશ્ન કરે કે ગંધ પૂજા પહેલાં જ નાન કરવાનું હોય તો જલ પૂજાનો નંબર છેલ્લો કેમ આપે ! આનો સીધે જવાબ એ જ છે કે શાસ્ત્રમાં જે અષ્ટ પ્રકારી પૂજા દર્શાવાતી ગાથા આવે છે તે બધી અનુક્રમે છે જે તેમ ન સમજવું. પૂર્વાનુમૂવી પશ્ચાનુપૂર્વી જેમ માન્ય કુમો છે તેમ અનાનુપૂર્વી એ કમ પણ નિરૂપણ માટે માન્ય રખાયો છે. જે આમ માનવામાં નહીં આવે તો તેમણે જ અવતરણ તરીકે મૂલ પૃ-૧૪ અને ૧૫ પરના ત્રણેય પાઠોમાં પણ બીજી પૂજાના કમો બરોબર નથી આવતા. અહીં અમે વાચકોને જ્ઞાન થાય માટે શાંતિ સૂ. મ. ચંદ્રપ્રભમહત્તર તથા હેમચંદ્રાચાર્ય મ. ની બતાવેલ ગાથાઓમાં પૂજાનો અનુકમ કેવો છે તે બતાવીએ છીએ. કુસુમ અક્ષત ગધ ધૂપ દીપ ફલ જલ નૈવેદ્ય શાંતિ સૂ. મ. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ચ દ્રપ્રભમહતર ૪ ૩ ૧ ૨ ૫ ૭ ૮ ૬. હેમચંદ્ર મ. ૨ ૩ ૧ ૪ ૫ ૭ ૮ ૬ આમ ત્રણેય મહાત્માઓની ગાથાઓને જોતાં પાંચમા દીપ સિવાય કોઈ પણ ક્રમો એક બીજાને મળતા નથી. માટે સ્નાન પહેલાં હોવા છતાં ય ગધપૂજા નિરૂપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક કરતી આ ગાથાઓ કમ બનતી જ નથી. માટે સ્નાન પહેલાં હોવા છતાં ય ગધપૂજાનું નિરૂપણ પહેલાં કેમ ર્યું જે પ્રશ્ન રહેતો જ નથી. તે છતાં ય તેઓ પ કલ્યાણવિજયજી એમજ હઠ કરવા માંગતા હોય કે ના આઠમી જલપૂજા આચમન માટે જ છે તો અમે આજ ચદ્રપ્રભમહત્વરના ગ્રંથથી સાબિત કરી આપીશું કે જલપાત્ર ભગવાનની પાસે રાખવામાં આવે છે. તે ભગવાનના અભિષેક વણ માટે જ રાખવામાં આવે છે. કારણ કે ભગવાનની જલપૂજા કરનારી સોમસીરી મરીને જ્યારે સિરીદેવીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારે સિરીદેવીને આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થાય છે. तीए गमि ठिया परमो जणणीई दोहलो जाओ। जाणामि जइ जिणिदं हावेमो नोर कलसेहिं । कंचण कलस जलेण; भक्तीइ जिणे परं न्हवेऊणं । संपुन डोहला सा सूया सू लक्खणा घूया (પૃ. ૩૭ ગા. ૨૭-૨૮) આનાથી પ્રથારને જલપૂજા તરીકે જલના કુંભ ભગવાનની સામે રાખવાના પણ તે જુવણ પૂજા માટે જ રાખવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિરિ ઈષ્ટ છે એવો અભિપ્રાય સ્પષ્ટ થાય છે અને તેથી જ વાર્તામાં આગળ કહે છે इय चरियं धूयाए दळूणं सह जणेण नरनाहो । पदियहं भत्तीए जिणजलपूआए उज्जमइ । कुभसिरि वि य निच्चं निम्मलजलभरियकणयकलसेहि जिणमज्जणं कुणंति तिन्नि वि संज्झाओ चिठेइ । (ગા. ૬૦-૬૧) અર્થ – પુત્રીનું આવું ચરિત્ર સાંભળીને લો સહિત રાજા પ્રતિદિન જિનની જલપૂજામાં ઉદ્યમ કરે છે અને કુંભસિરિ પણ નિત્ય નિર્મલજલથી ભરેલા સૂવર્ણલશે વડે જિનેશ્વર ભગવાનને ત્રણે ય સંધ્યાએ અભિષેક (સ્નાન) કરી રહી છે. આના કરતાં મેટુ પ્રમાણ ક્યુ જોઈએ! છતાંય ઉમ વરિય નામના પ્રાચીન ગ્રંથોનાં કેટલાંક ઉલેખો અમે આપીએ છીએ. જેથી સ્નાનપૂજા નિત્યક્તવ્યમાં પણ ગણી જ છે તે નિર્વિવાદ સ્પષ્ટ થશે. अह सो वि भाणुकण्णो; गेण्हइ नियमं मुर्णि पणमिऊणं । अज्ज पभिइ अ मो; जिगाभिसेओ करयेवो ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ જિન પા પદ્ધતિ પ્રતિકારક पूया य बहुवियप्पा; थुइ सूरुग्गमाइ कायव्वा । असो अभिग्गहो मे; जावज्जावं परंग्गहिओ । (પૃ. ૧૫૩ ક. ૧૪ સ્લો ૫૪૫૫) પછી તે મુનિને પ્રણામ કરીને નિયમ ગ્રહણ કરે છે. આજથી માંડીને મારે જિનાભિષેક કરવો તથા બહુ પ્રકારની પૂજા તુતિ નવકારશી ?) આદિ કરવાં આ અભિગ્રહ મેં જીવનપય ત સુધી ગ્રહણ કર્યો છે. આનાથી પણ જિનાભિષેક તથા વિવિધ પ્રકારની પૂજા શ્રાવકને અવશ્ય કર્તવ્ય છે તે સિદ્ધ થાય છે. વળી તેમની એવી હઠ હોય કે જે જલપૂજાથી તેઓને જલપાત્ર અભિપ્રેત છે તેમ સમજાય છે તો જલપાત્ર અભિષેક માટે છે. તેવો એક પાઠ તો આપ્યો છે અને બીજે હાજર છે જુઓ – दारेसु पुण्ण कलसा; ठविया दहि-खीर सप्पि संपुण्णा । वरपउम - पिहिय - वयणा; जिणवर पूगभिसेयत्थे ।। (મારિય પૃ. 35) જિનેશ્વરની પૂજાના અભિષેક માટે દહીં, દુધ અને ધીથી ભરેલા તથા મુખનો ભાગ ઉત્તમ પુષ્પોથી ઢાંકેલો છે તેવા પૂર્ણ કળશો દ્વાર પર મૂક્યા. (પૃ-૩૯૮-૨૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક ૪૮ દ્વારના વિષે દહીં દૂધ અને ધીથી ભરેલા અને સુંદર ઉતમ કમલવડે બંધ કરેલા મુખવાળા પૂર્ણ કલશે જિનવરના અભિષેક માટે મૂક્યાં અહિં સ્પષ્ટ છે કે આગળ રખાતાં જલદુધાદિના કુ ભો અભિષેક માટે જ હોય છે. પણ અહી જે પં. કલ્યાણવિજય શંકા કરે કે ગાથામાં તો માત્ર દહી, દૂધ અને ઘીના કુંભની જ છે. માટે આ પાઠથી જલકુંભે અભિષેક માટે છે તે વાત સિદ્ધ થતી નથી. જો કે આ તેમની દલીલ ખોટી છે. છતાં પણ અહિં ગ્રંથકારને જલનાં કુંભો ઈષ્ટ છે જ, એ અમે તે જ ગ્રંથકારની વિવિધ પ્રકારની પૂજાનું ફલ પ્રતિપાદન કરતી ગાથાઓ દ્વારા જણાવીશુ (પૃ. ૨૬૦ ગા ૭૮ થી) काऊण जिणवराणं अभिसेयं सुरहिगंध सलिलेणं एतो पावई अभिसेयं उपज्जइ जत्थ नरो । ७८ ।। खीरेण जो अभिसेय; कुणइ जिणिदस्स भत्तिराएण सो खीर विमल धवले रमइ विमाणे सुचिरकालं ।७९ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા दहिकम्मुसु जिणं; जो ण्हवेइ दहिकोट्टिमे सुरविमाणे उप्पज्जइ लच्छिधगे देवो दिव्वेण रूवेणं ॥८॥ एत्तो घियाभिसेयं जो कुणइ जिणेसरस्स पययमणो सो होइ सुरहिदेहो, सुरपवरो वरविमाणम्मि ॥१॥ अभिसेय पभावेण वहवे सुवन्ति ऽणन्तविरियाइ लध्धाहिसेय सिद्धि सुरवर सोखं अणु हन्ति । ८२ ॥ જે મનુષ્ય સુગંધી ગંધયુકત જલવડે જિનવરોને અભિષેક કરે છે (તે એવું પુણ્ય બાંધે છે કે તે જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં ત્યાં અભિષેક (વિશેષ સન્માન) પામે છે (૭૮) - ભક્તિ રાગની સાથે જે દૂધથી જિનેન્દ્રને અભિષેક કરે છે તે દૂધના જેવા વિમલ અને ઉજજવલ વિમાનમાં લાંબા કાળ સુધી આનંદ કરે છે. (૭૮). જે દહીંના ઘડા વડે જિનેશ્વર ભગવાનને સ્નાન કરે છે તે દધેિકેટ્રિમ નામના દેવવિમાનમાં દિવ્યરૂપ વડે લક્ષ્મીધર દેવ તરીકે ઉત્પન્ન થાય છે. (૮૦) મનમાં દ્ધાયુક્ત જે મનુષ્ય જિનેશ્વરને વિને અભિષેક કરે છે તે છેષ્ઠ વિમાનમાં સુગંધિ દેહવાળે શ્રેષ્ઠદેવ થાય છે (૮૧) અભિષેકના પ્રભાવથી અનન્તવીર્વાદ ઘણા એવા સંભળાય છે જે અભિષેકની અદ્ધિ પ્રાપ્ત કરીને દેવોના ઉત્તમ સુખને અનુભવ કરે છે (૮૨). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક ૫૦. આમ આ ગાથાની આગળની ગાથામાં કુસુમ, ધૂપ, દીપ વગેરેની પૂજાનુ ફલ બતાવ્યું છે. અને ત્યારબાદ નૈવેદ્ય પૂજાનુ પણ ફલ બતાવ્યું છે એટલે આ પૂજા એ જલપૂજા જ સિદ્ધ થાય છે અને જલપૂજામાં માત્ર જલકુ ભ નહી પણ અભિષેક થઈ શકે તેવાં સર્વ દ્રવ્યનાં કુંભને સમાવેશ થઈ જાય છે. માટે આ બધાં પાઠેથી તે અષ્ટપ્રકારી પૂજામાંની જલપૂજા તેજ અભિષેક પૂજા છે તે નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે. તેથી સ્નાનપૂજા અષ્ટપ્રકારી પૂજાની માફકજ નિત્ય કર્તવ્ય છે. તેમાં શંકા નથી. “પઉમચરિય” આ ગ્રંથમાં પૂજા વિષયક એટલા બધાં વિવિધતાભય અને ઉદ્બોધક પાઠો છે કે તેનો એક સુંદર ચિતનીય ગ્રંથ બની શકે તેમ છે. એટલે આ ગ્રંથના બધાં જ અવતરણ ન આપતાં વીર નિર્વાણ સંવત ૧૩૦ વિકમ સંવત ૬૦ માં રચાયેલ આ ગ્રંથનું ઊંડા અભ્યાસીઓ અભ્યાસ કરે એટલી જ ભલામણ કરીશુ. પાલ આના જેટલા જ પ્રાચીન કાળમાં થયેલ પૂ. આ દેવ પાદલિપ્ત સૂ મ, સમર્થ જૈનાચાર્ય છે અને તેમની કૃતિઓ તેમજ ગ્રંથો મહાન પ્રામાણિક ગ્રથો તરીકે લેખાય છે તેઓ ખૂદ પણ સ્વરચિત પ્રતિષ્ઠા પદ્ધતિ ગ્રંથમાં જિનપૂજા અને તેમાં ય જિનાભિષેક નિત્ય કર્તવ્ય છે. તેમ સ્પષ્ટ પ્રતિપાદન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિથિ આ પાઠ અમે આગળ આપ્યો જ છે. અહીં તો તેમણે પોતે જ પોતાની પુસ્તિકામાં - ૧૩ સવોપચાર પૂજાનું સ્વરૂપ બતાવતાં ટાંકેલ શ્લોકની વિચારણા કરવાની છે. એ શ્લોક ટાંક્યા બાદ તેઓ જણાવે છે કે પૂર્વાચાર્યોના કથોનું પ્રમાણ આપવું વિશેષ ઉપયોગી જણાશે सबोवयारजुत्ता हाणच्चणनट्टगीयमाइहि । पव्वाइएसु कीरइ निच्चं वा इडिढमतेहिं । घय दुध्ध दहिय गंधोदयाइण्हाणं पभावणा जणगं । सा गाय वाइययाइ संयोगे कुणइ पव्वेसु ।। સર્વ ઉપચાર વડે પ્રકાર વડે યુક્ત સ્નાન અર્ચન નાટય ગીત આદિ વડે પર્યાદિમાં કરાય છે અથવા શ્રીમતો વડે હમેશા કરાય છે. ઘી, દૂધ, દહીં અને ગંધોદકાદિવાળું નાન પ્રભાવનાને ઉત્પન્ન કરનારું છે ગીત વાજિંત્ર આદિનો યોગ હોતે જીતે પર્વેમાં કરાય છે. આમ તેઓ આ લોકના કતાં શાંતિ . મને પ્રામાણિક માની રહયા હોય તેવો ભાસ ઊભો કરે છે પણ તેમની વિચિત્ર મનોદશા જોવા જેવી છે. તેમને જે તુક્કો ઉઠે તેના કરતાં વધારે યા ઓછું નિરૂપણ કોઈપણ પૂર્વાચાર્ય કરતા હોય એટલે તરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ નિરિકા ૫૨ જ તે કહી દેવાના આ તેમની ભૂલ છે. “ આ તેમને જમાનાના બળે લખવું' પણ છે” “આ તેમનો મોહ છે.” પણ આશ્ચર્યની વાત ત્યાં છે કે તેઓ તેમના પિતાના પર નાસ્તિક ઈતિહાસ લેખકોની કેટલી અસર પડી છે. તે જ સમજી નથી શક્તાં આ ગાળામાં સ્પષ્ટ વાત આવે છે કે ઋદ્ધિમત શ્રાવક સ્નાનાદિ સહિત નિત્ય સર્વોપચારી પૂજા કરે છે. ૫. લ્યાણવિજયજી આ વાક્યની સમજ કેવી કેવી રીતે કરે છે? પૃ-૩૩ પ૨ લખે છે કે : નિત્ય સનાવો વધતાં જ ગયાં જેના પરિણામે શ્રી શાંતિસૂરિને સોપચાર પૂજની વ્યાખ્યામાં લખવું પડ્યું કે પથારી પૂજ પર્યાદિકમાં કરાય છે થવા હિમતો દ્વારા નિત્ય પણ કરાય છે. (પૃ-૩૩ - ૫ ૭ થી ૧૦ ) આમ લખીને તેઓ પૂ. શાંતિ સૂ. માં પર “કાલાધીનતા ” અને “અશાસ્ત્રીયતા” એવા આક્ષેપો કરે છે. પણ વાંચો સમજી ગયા છે નિત્યરનાન તો અષ્ટપ્રકાર પૂજાને એક વિભાગ છે અને તે તો આગમોમાં ચાલી આવે છે. પૂર્વાચાર્યોના અને આગમોનાં તેના માટે અઢળક પાઠો છે પણ પોતાના મગજની કપનાથી શાંતિ સૂટ મ. પર આક્ષેપ કરી જે ગુરમીતા તેમણે પેદા કરી છે તેનાથી અમને અત્યંતકરૂણ ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિ ૫૩ થાય છે. વિદ્વાનચિતકોને અમે આ સ્થળે એ વાત હજાર હજાર વાર સ્પષ્ટ કહીએ છીએ કે ૫. લ્યાણવિજયજીના લેખો અપ્રામાણિક છે. અમને લાગતું હતું કે આ મહાશય પૂર્વાપર ગ્રંથ જેઈને પ્રમાણો ટાંકતા હશે. પણ આ કાર્ય કરતાં જે અધ્યયન અમને થયું છે તેથી અત્યત ખિન્નતા અમારામાં પેદા થઈ છે. વારંવાર મનમાં એમ થાય છે કે એક પણ પૂરે ગ્રંથ સંદર્ભ સહિત વાંચ્યા અને વિચાર્યા વિના આવી બેફામ રીતે પૂર્વાચાર્યો પર આક્ષેપો કરવાનું તેમને કેમ મન થયું હશે. ચંદ્રપ્રભામડુત્તરના તેમણે જ આપેલા પાઠની સાથે અમે તે જ ગ્રંથમાંથી આપેલો પાઠ સામે રાખી વિચારતા તેમની નીતિ રીતિ સ્પષ્ટ થઈ જાય છે. હવે જે હરિભદ્ર સૂ. મ. ના ગ્રંથોના તેમણે અનેક અવતરણે આપ્યાં છે તે જ આચાર્ય ભગવંત નાન અને વિલેપન પૂજાનું સ્પષ્ટ વિધાન કરે છે તેનો પાઠ જુઓ ચૌદસો ચુમ્માલીસ ગ્રંથોના રચયિતા પ્રામાણિક શિરોમણિ આ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ વોરા નામના ગ્રંથરત્નમાં જિનપૂજા નામના નવમા વોડશની શરૂઆતમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિરિધા स्नानविलेपनससुगन्धि-पुष्पधूपादिभिः शुभै कान्तम । विभवानुसारतो यत्काले नियत विधानेन । १ ॥ આ લેક વડે સ્નાન અને વિલેપન સ્પષ્ટ જણાવી રહયા છે. આથી જ ખરેખર અત્યંત ખેદની વાત છે . કે ૫. શ્રી કલ્યાણવિજયજી આવા પ્રામાણિક આચાર્યોની અવગણના કરી શકે છે. જ્યારે આવાં આચાર્ય ભગવંતોને પણ જે એ પ્રમાણિક નહિ ગણે તો તેઓશ્રીનું લખાણ કોણ પ્રમાણ માની શ? શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ નિર્વિવાદ રીતે પ્રામાણિક તરીકે ગણાતા આવ્યા છે અને વાર જિનેશ્વર - દેવનું શાસન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી પ્રામાણિક આચાર્ય તરીકેનું જ એમનું સ્થાન રહેવાનું છે. આ બધા પ્રામાણિક પુરષોના ગ્રંથોના આધારે અચ્ચેપચારી પૂજામાં નાન પૂજા છે. એ વાત સાબિત થઈ ચૂકી છે એટલે “ધ ઉપથારીમાં લેપથાર હતો પણ નાન કરે નહિ પણ ગામના ર” આ પણ તેમનુ નિપ્રામાણિક કથન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા છતાં ય પૂજા પંચાશક જેવા ગ્રંથની ટીકામાં કંઈક એવી વાત આવે છે કે જેનાથી તેઓ પોતાનું ધાર્યું કરવા જેર કરે છે. ૫. આ હરિભદ્ર સ્ મ. ચોથા પચાશકમાં જણાવે છે "गंधवग्धूव सम्बोसहीहिं, उदगाइएहिं चित्तेहिं । सुभि विलेवण वर कुसुम दाम बलि दीवहिं च । १४ ।। ___ गधवरधूप :- प्रधान धूपो गन्धवरो वा गन्धप्रधानो धूप - कृष्णागरुप्रभृति गन्धयुक्तिप्रसिद्धः । सर्वोषधयोः लोकरूढाः एतेषां द्वन्द्वस्ताभिः जिनपूजा भवति कर्तव्येत्यनेन - द्वारगाथोक्तेन योगः तथोदकादिभिः - जलप्रभृतिभिः आदि शब्दात - इक्षु रसघतदुग्धादिपरिग्रहः चित्र विविधैः एभिः पुनः पूजा जिनबिम्बस्य स्नपनद्वारेण पुरतः स्थापनाद्वारेण वा यथारूढि स्यात् उभयथापि पूजात्वेनाविरुद्धत्वात् । અર્થ: પાણીની જેમ ઘી, દૂધ આદિ વડે પણ ભગવાનની પૂજા કરવી આ પૂજા જિનબિંબને અભિષેક કરવા દ્વારા યા જિનબિંબની આગળ મૂક્વા દ્વારા કરવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિપરિયા ૫૬ અથવા જે પ્રમાણે રૂઢિ હોય તે પ્રમાણે કરવી. બન્ને પ્રકારથી થતી જલપૂજા જલપૂજા જ છે. આમ અહિં ઉદક આદિને આગળ ધરાવવાની વાતને આગળ કરીને ૫. કલ્યાણવિજયજી જેવા કે સમજે કે અહીં તે આગળ રાખવા માત્રની જ વાત છે પણ તેમને આ “પઉમચરિયરને આગળ આપેલે પાઠ વાંચી લેવો જોઈએ ' दारेषु पुण्ण कलसा ठविया दहि खीर सप्पि संपुण्णा वरपउमपिहिय वयणा; जिणवरपूयाऽभिसेयत्थे ॥ (પહેમચરિયું પૃ. ૩૯.૮ ઇ-૨૩) જેમાં સ્પષ્ટ છે કે જલકુંભે જે ભગવાનની આગળ રાખવામાં આવે છે તે પણ અભિષેક માટે જ છે. જેમ આજે પણ ઘણા મંદિરમાં અભિષેક પૂજાદિ માટે સમય ન કાઢી શક્તા ભક્ત પિતાને ત્યાંથી દુધાદિના કળશે મેકલાવે છે. અને તેને ઉપયોગ અભિષેકમાં જ થાય છે. એટલે તેઓ સાક્ષાત્ અભિષેક ન કરતા હોવા છતાંય તેમની પૂજાને અભિષેક પૂજા જ કહેવી પડશે. વળી ૫. શ્રી કલ્યાણવિજયજીએ આવા પાઠ આપવાની હિંમત ન જ કરવી જોઈએ. કારણ કે તેમના મતે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક પછ અષ્ટપ્રકારમાં આવતી જલપૂજા આચમન માટે છે. અને અહીં તે તેજ જલપૂજામાં દૂધ, દહીં અને ઘીના કુંભની વાત છે તે શું દૂધ અને ઘીથી આચમન થાય ખરૂ જરાક તો ભેજુ કરી જુએ ! માટે આ વાત નિર્વિવાદ છે કે દહીં દૂધ, ઘી આદિની માફક જલના કુંભો આગળ ધરવામાં આવે યા જિનાભિષેક પૂજા માટે સમર્પવામાં આવે તે અભિષેક પૂજા જ છે. વળી જ્યારે ૫. કલ્યાણવિજયજી એ હેતુ આપી રહયા છે કે “નૈવેદ્ય ખાદ્યપદાર્થ આવ્યો એટલે આચમન માટે જલ તો હોવું જ જોઈએ માટે આચમન માટે જલપૂજા આવી.' તેમની જ વાત એ સિદ્ધ કરે છે તે પૂજા આઠ નહીં સાત જ થવી જોઈએ કારણ જલતે આચમન માટે ખાદ્ય પદાર્થની સાથે જોઈએ જ એ નિયમ છે. શું કોઈને ત્યાં કઈ જમવા જાય તે તેને પાણી ન મલે ? માટે જે આચમન માટે જ જલ હતા તે તેને સમાવેશ નૈવેદ્ય પૂજામાં જ થયે હેત ! અને શાસ્ત્રકારોએ નૈવેદ્યથી જ્યારે સર્વ ભેજ્ય પદાર્થ ચઢાવવાની વાત કરી ત્યારે જલને પણ તેમાં અનિવાર્ય રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિનિકા ગણાયું જ છે. ૫. કલ્યાણવિજ્યજી જલપૂજાને આચમના માટે કહી પૂજાની આધ્યાત્મિક હેતુતા દૂર કરી ભૌતિક અથવા અધિક ઉદારતાપૂર્વક વિચાર કરીએ તે સમજ ૨હિત સમર્પણ કોટિની આ ભાવના છે ભગવાનને જમાડે તો પાણી તો પાવું જ પડે ને ! આવો ભાવ પ્રચ્છન્ન રીતે તેમના લખાણમાંથી ટપકે છે. જ્યારે વિદ્યા અને ફલાદિ પૂજા કરતાં તેના પરથી મમત્વને ઉતારવાની વૃત્તિ છે. જલવિના જીવન અસંભવ છે માટે જલવિના કઈ પણ પ્રકારનું પકવાન્ન બનવુ પણ અસંભવ છે. તે જલને નૈવેદ્યના થાળમાં ધરીને પ્રભુની પાસે ભાવના ભાવવાની છે કે “ હે આત્મા... મારે આ જલ વિના ન ચાલે. કયારે મારી પરાધીનતા દૂર થાય! જ્યારે હું સ્વતંત્ર થાઉં ? અણાહારી બનું “ આ રહયો તે પ રત્નશેખર સૂ મ. ને શ્રાદ્ધ વિધિનો પાઠ. માદ્રિ સર્વવસ્તુનિવૃત્તિહેતુત્વાતિના નામ अनतिशायी ति तढोकनमपि कार्यम् ।' पृ. ५६ આમ આપણે અનેક શાસ પાડો અને યુકિતઓથી વિચાર કરી ગયા કે અભિષેકપૂજા ખાન એ અષ્ટપ્રકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક પલ જ પૂજાનો એક પ્રકાર છે અને તે પર્વક્તવ્ય નહીં પણ નિત્યકર્તવ્ય છે. તે આચમન નથી પણ અભિષેક માટે જ છે. વળી પર્વતંત્ર અને નિત્યક્તવ્ય એમ વારંવાર લખ્યા કરે છે પણ તેનો અર્થ સમજવું જોઈએ. રા કાય પર્વકૃત્ય પણ જો કોઈ નિત્ય આચરવા માંગે અને શાસ્ત્રનો બાધ ન હોય તો આચરવામાં કોઈ વાંધો ઉડાવાય નહિ જેમ પોષધ એ પર્વકૃત્ય પણ કઈ હમેશાં કરવા ઈચ્છે તો કરી શકે છે. જે પર્વકૃત્ય છે તે હંમેશાં ન થાય એમ કહી શકાય નહિ જેમ હમેશા સર્વોપચારી કરી શકવાની ઈચ્છાવાળાને ૫ર્વકૃત્ય હોવાથી હરેશા ન થાય એમ કહી શકાય જ નહિ શાસ્ત્રકારોએ પૂજાનું પણ વિધાન કર્યું છે. તે પણ શક્તિ વાળાઓને માટે જ જેની શક્તિ પૂજા કરવાની નથી તેના માટે તો કહયું છે. " एमाइ अंगपूजा कायया नियमओ ससनीए सामत्थाभावमि उ धरेज्ज तक्करण परिणामो ॥ ચિત્ય ૧, ૨, ૨૦૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ભાવાર્થ – આ પ્રમાણે અંગપૂજા શક્તિ પ્રમાણે હમેશા કરવી જોઈએ પણ જે સામર્થ્ય ન હોય તો અંગપૂજા કરવાના પરિણામને છોડવા નહિ. એટલે અંગપૂજાનું નિયમથી વિધાન કરવા છતાં શકિત વગરનાઓને પરિણામ – ભાવના છોડવાની મનાઈ કરી. આ બધા વિધાનોથી આપણે સમજી શકીએ છીએ કે – સર્વોપચાર પૂજાનું પર્વ દિવસોમાં વિધાન તેને જ માટે છે કે જેની હંમેશા કરવાની શક્તિ ન હોય પણ જે હંમેશા સાંપચારી પૂજા કરે તેને લગતો નિષેધ તો છે જ નહિ. આથી જેણે શાસ્ત્ર માનવા હોય તેને તો પણ વિચાર કરવાનો હોય છે કોઈ અનુષ્ઠાન પર્વ દિવસમાં અવશ્ય અનુષ્ઠય હોય તે નિત્ય આચરતા વિભિગ ન જ થાય. તાવિક અને ન્યાયથી ઊંડી ચર્ચા અમે કરવા નથી. માંગતા નહીં તો એમ સાબિત કરી દેત કે ૫ર્વકૃત્યનો નિત્ય કર્તવ્ય તરીકે નિષેધ કરનારો “વર્ણવત્ નિદાનુવંધિત્વે ત્તિ દૃષ્ટસાધવ ૨૫ કર્તવ્ય ધર્મને સમજતો જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. વિજ્ય વિ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારી અ તરફ થી ભે 13 કાઇ પણ પવ ત બ્ય એવું ન હોય કે જે નિત્ય ન જ કરી શકાય હાં; વિધિનો અનાદર કે વિધિભંગ જરૂર ત્યાગવો જોઇએ. અમે તા માનીએ છીએ કે યથાાગ્ય રીતે ન્યાયશાસ્ત્રના અભ્યાસનો અભાવ અને ગુરુગમ વિનાના શાસ્ત્રાનું અધ્યયન કરી પોતાના જ્ઞાન પર ઇતિહાસ અને સ ંશોધનની મડોર મારવાની વમાન દુષ્પ્રવૃત્તિઓનું જ આ પરિણામ છે. બાકી તો અમે આગળ જણાવ્યુ છે દ્રવ્યપૂજા શ્રાવકનુ ઉભયા′′ પ્રતિક્રમણ જેવું આવશ્યક કતવ્ય છે જ નહીં કારણ કે શાસ્ત્રમાં હરિભદ્ર સુ. મનુારીનાં માવે તુ નાવશુદ્ધિ થા મા’· ફુલાદિ ન મળે તો જાપશુદ્ધિ શ્રેષ્ઠ મનાઇ છે) આમ લખેલ જ છે પણ તેથી પૂજા નિત્યક્તવ્ય નથી અને સોપચારી પૂજા પવ ત બ્ય છે આવો અથ ન નીકળી શકે, આ લખાણથી કોઇએ એમ નથી સમજવાનુ` કે અમે સવો પચારીમાં જ સ્નાનપૂજા આવે તેવુ' સ્વીકારીએ છીએ પણ જેઓ સવો પચારી પૂજાને પકવ્ય સમજે છે તેવા ૫. ક્લ્યાણુવિજયજી ને પણ ‘દુષ્યન્તુ દુર્ગના :” ન્યાયને અનુસરીને અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ, સવો પચાની પૂજા પણ રાજ કરી શકાય છે અને રોજ સ્નાનપૂજા પણ કરી શકાય તેની સામે વાંધો ઉઠાવવો તે જિનપૂજાનો વિરાધ જ છે. શાસ્ત્ર-આગમ વિરૂદ્ધતા છે. હવે આપણે તેએ સપચારી પૂજા કાને સમજે છે તે વિચારવાનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક છે. પોતાની પુસ્તિકાના પૃ. ૧૬ પર તેઓ –– સવોપચાર પૂજાના સત્ર ભેદ - ૧૭” આમ મથાળું બાંધી આગળ લખે છે કે – સોપચાર પૂજાના એકંદરે ૧૭ ભેદો સુવિહિત કાલમાં જ નિયત થઈ ચૂક્યાં હતાં જેનું નિરૂપણ છવાભિગમાદિ ઉપાંગોમાં કરાયેલું છે. અને તે ઉપરથી પૂર્વોચાયોએ પણ પોતાના ગ્રંથોમાં ગાથાઓમાં વર્ણન આપેલ છે. (પૃ-૧૬ ૫.૧૭ થી ૨૧). આ લખાણ તેમનાં જ પૂર્વના લખાણ સાથે કેટલું બધું વિરુધ થતું જાય છે તે તેમને ખ્યાલ રહયું નથી લાગતું. પહેલાં તેમણે જણાવ્યું હતું કે નાનમહોત્સવ જ સવોપચારી પૂજામાં બદલાઈ ગયો. હવે કહી રહ્યા છે સત્તર પ્રકારી પૂજા તો સુવિહિત કાલમાં નક્કી કરાઈ છે. જે આ તેમણે જ માન્ય રાખ્યું તો સ્નાન મહોત્સવમાંથી સર્વ પ્રકારી પૂજા થઈ તેવી વાત આપમેળે જ ઉડી જાય છે. “વશત્રે હત" જેવી દશામાં પડેલા પ. પ્રવર શું વિચારે છે તે ખબર જ નથી પડતી. બીજી વાત અહિ એ વિચારવાની છે કે તેમણે ૧૭ ભેદી પૂજાને દર્શાવતી જે ગાથાઓ મૂકી છે. તે સંબોધ પ્રકરણ ગ્રંથમાંની છે તેમના કરતાં ય પ્રાચીન કોઈ ગ્રંથમાં આ ગાથાઓ જોઈ હોય તેવું તે લખતાં નથી. પણ આશ્ચર્ય તો એ છે કે તે સબોધ પ્રકરણ ગ્રંથના ર્તા પર આક્ષેપ કરીને તે ગ્રથને કૂટ ગ્રંથ કહે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ત્રીજી વાત એ છે કે તેએ (૧૭ ભેદીને જ સવો પચારી પુજા કહેવા તરફ ઢળે છે તેથી એવીશ પ્રકારીમાં અન્ય વિવિધ રીતે થતી પૂજાએ પાછળની છે. તેમ માનવાની તેમણે પ્રેરવી કરવા માંડી છે. પણ તેમનો આ પ્રયાસ ફૂટ પ્રયાસજ છે. ૬૩ વળી એમણે જે સત્તર ભેદો લીધા છે તેમાં નૈવેદ્યપૂજા ફળપૂજા તથા તેમના મત પ્રમાણેની જલપૂજા ( સ્નાન અભિષેથી જુદી) તો આવી જ નહિ તો તેમને પોતે તે સત્તરભેદી પૂજાને સર્વોપચારી કેવી રીતે માની ? જલોપચારી તો બાકી જ રહી ને ? આમ તેમનો પ્રયાસ નિષ્ફળ નીવડે છે. ‘ સર્વોપચારી’ યા બાદ તેને ૧૭ ભેદમાં ગણવી તે અન્યાય છે. સર્વોપચારીનો સીધા અર્થ એ છે કે પૂજામાં યોગ્ય હોય તેવા તમામ દ્રવ્યોથી તમામ ઉપચારથી પ્રભુની ભકિત કરવી તેમ છત પણ એક ખોટો અસદ્ આગ્રહ કેળવવાનો પ્રયાસ કરી તેઓ સવો પચારી પૂજાના ભેદ નામનું આ ઉપપ્રકરણ પૂરૂં કરીને ખીજાં બે ત્રણ ઉપપ્રકરણા લખીને · પૂજાના વિકાસકુલમાં ઉત્પન્ન થયેલ પૂજાના અન્ય ભેદો અને તેના અધિકારીએ ’ (પૃ-૧૮ જુની) આ પ્રશ્નરણનુ આલેખન કરે છે. ધન્ય છે; આ ઈતિહાસકારોને ! તમે આવા ઇતિહાસકારોને તો નહી' સમજી શકે ! આવા ઇતિહુાસકારો એક વ્યક્તિના ત્રણ નામ હશે તો ત્રણ જ વ્યકિત ગણવાના. ઉપરોકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા પ્રકરણમાં તેમણે હરિભદ્ર સૂમ, ખતાવેલ ‘સમ તભદ્રા’ ‘સવ માંગલા’ ‘ સસિદ્ધિલા ’ આવા ભેદને પછીથી ઉત્પન્ન થયેલા ભટ્ટા ગળ્યા છે, ધન્ય છે તેમને, કાયિક, વાચિક અને માનસિક પ્રધાનતા વાળી પૂજાના જ આ બીજા નામો છે તો પૂજાએ નવી કેવી રીતે થઇ તે સમજ પડતી નથી, પણ શબ્દપતિ ઇતિહાસકા ફોઇને જ મા સમજતા હોય છે. નામ પાડનારીને જ જન્મ આપનારી માને છે. કોઇ ગ્રંથકારે પૂર્વ થી પ્રચલિત પદાર્થ ને પોતાના જમાનામાં ચાલતું નામ આપ્યું યા પ્રકારાન્તરે ચર્ચા કરી ભેદ કર્યા. એટલે આ ઈતિહ્રાસકારો તે ગ્રંથકારને તે પદાર્થોના યા પછીના કર્તા સમજે છે ! શું આ ગ્રંથકારની પહેલાં ચાલતી પંચપ્રકારી અષ્ટપ્રકારી અને સ્તુતિ સ્તવન પૂજાઓમાં કાયિક, વાચિક અને માનસિક મહત્ત્વવાળી પૂજાઓ ચાલતી ન હતી ? શું આ કાળના પહેલાં એ પૂજાએ નામાંતરથી ચાલતી ન હતી ? ૬૪ ઠીક ! તેમનો પના પતંગ ઇતિહાસના ગગનમાં ભલે ચગે । આ ખાદના ઉપપ્રકરણમાં‘પૂજામાં હિંસાની શકા' માં હરિભદ્ર સૂ. મ. ની ગાથાઓ આપે છે તેમાં પણ પૂજાથી થતા દ્રવ્યથી કાયવધના પ્રશ્નના ખુલાસા માટે પ્રસિદ્ધ કૂવાનુ દૃષ્ટાંત આપવામાં આવ્યું છે, અમારે પ્રશ્ન એ છે કે શુ' આ દૃષ્ટાંત હરિભદ્ર સૂ. મ. પેાતાની મતિથી આપ્યુ છે ? તેમ તેએ સમજે છે? બિલકુલ નહિ. કોઈપણ સ`વિગ્ન ગીતા ગુરુ ભગવંતો પોતાની મતિથી પેલી યા શાત્ર વિરૂદ્ધ એવી ત યુક્ત વાતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિક્રાિ પણ કરતાં નથી કેટલાય ઇતિહાસકારોએ કૂવાનુ દૃષ્ટાંત હરિભદ્ર સૂ મ. ના નામે ચઢાવી દીધુ છે. આમ કરવામાં તેમનો મિલન હેતુ એજ છે કે આ દૃષ્ટાંત પાછળનું સિધ્ધ થાય અને જિનપૂજા પણ આડતી રીતે પાછળની જ સિધ્ધ થાય, પણ તેમની આ મુરાદ ખોટી છે આ કૂવાનુ" દૃષ્ટાંત આવશ્યક નિયુક્તિમાં ભદ્રબાહુસ્વામીજી મ. એ આપેલ છે. ૬૫ શું આ આવશ્યક નિયુક્તિની ગાથાની તેમને ખબર ન હતી ? જેથી તેમને પૂજાની શકાનો ઉલ્લેખ હરિભદ્ર સૂ• મ. ના નામથી કરવો પડે છે. પોતાને અનુકૂલ આવે તેવી વાતો અર્વાચીન ગ્રંથકારોની પણ માની લેવી અને વિરુદ્ધ પડે તેવી વાતા પ્રાચીન ગ્ર થકારોએ લખી હોય છતાં ય છુપાવી દૈવી શુ આજ લ્યાણવિજયટની હેવાતી અતિહાસિક સિદ્ધિનો પાયો છે...? અમે તો એમ જ માનીએ છીએ કે આ કૂવાનું દૃષ્ટાંત ભલે ભદ્રખાહુસ્વામી મ આપ્યું હોય પણ તે તેમને પરંપરાથી પ્રાપ્ત થયેલાં પૂર્વેના વિશાળ જ્ઞાનમાંથી જ પ્રાપ્ત થયેલ છે. સ્વય' કલ્પિત નથી જ ! તેથી આ દૃષ્ટાંત અમુક જ કાલમાં અસ્તિત્વમાં આવ્યું આ બધી ભ્રમણાઓ અને પ્રલાપો અથ શૂન્ય . આ પ્રકરણમાં તેમણે વિવેચનતો હરિભદ્ર સુ. મ, બતાવેલ જિનપૂજાથી શું લાભ થાય છે તેનુ જ યુ છે પણ તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ જિન પા પદ્ધતિ પ્રતિકારક (પં. કલ્યાણવિજયજીની) ઉપસંહારાત્મક આ પંક્તિઓ વાંચો “દિવસભર સાલડાં ગવાના કારખાનામાં કામ કરનાર મજૂર છૂટે થઈને જ્યારે ઘડીભર બાગમાં ફરે છે તે વખતે તેની માનસિક પ્રસન્નતા કેવી હોય છે એ તો તેનો ભુક્તભેગી જ જાણી શકે છે” | પૃ– ૨૩ ૫. ૬ જિનપૂજા જેવા મહાન કાર્યમાંથી થતાં લાભના માટે તેમણે આવો કટાક્ષાત્મક ઉપનય કર્યો છે શું માનવ પોતાના શરીરને થાક ઉતારી હવાફેર કરવા મંદિરમાં આવે છે? અા જિનપૂજા સવારના પ્રથમ પ્રહરમાં પણ કરવાની હોય છે. તે વખતે શેને થાક ઉતારે છે? જો ૫. લ્યાણવિજયજીને “અસદુ આર ભ નિવૃત્તિ ફલા” જેટલો વખત આત્મા જિનપૂજામાં પ્રવર્તે છે તેટલો વખત સંસાર વધારનાર કાયવઘમાં પ્રવર્તાતો નથી અને જિનપૂજામાં થતો અનિવાર્ય કાયવધ સંસાર તોડનાર હોઈ પૂજા દરમ્યાન સંસારાનુબંધી કાયવલથી દૂર જવાનું ભાગ્ય પ્રાપ્ત થાય છે, અવી હરિભદ્ર સૂ. મ. ની વાત યોગ્ય લાગી હોત તો આવો કટાક્ષાત્મક ઉપનય કદી ન કરત !! હવે ૫. કલ્યાણવિજય મ. પૂજાઓનું પૂર્વાપર્યા પ્રકરણથી કંઈક કમાલ કરે છે. તેમના આ પ્રકરણનું એકંદરે લખાણ જોતાં તો અમને બેહદ ખેદ થાય છે! કોઈને પૂજા કરવાને ભાવ થાય તેને ભાવપૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા કહેવી અને ત્યારબાદ તે દ્રવ્યો દ્વારા સાક્ષાત્ પૂજા કરે ત્યારે તેને દ્રવ્ય પૂજા કહેવી આ તો શાસન અને શાસ્ત્રના બોધ વિહી આત્મનુ જ અપૂર્વ કૈશલ છે તેમણે શાસ્ત્રમાં આવેલ નિક્ષેપ અને નયેનો સંપૂર્ણ ચિતનપૂર્વક વિચાર નથી કયો તેનું જ આ પરિણામ છે. સુંદર દ્રવ્યો દ્વારા ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થવી તેનું નામ ભાવપૂજા નથી પણ પૂજા કરવાનો ભાવ છે. પૂજા કરવાને ભાવ અને ભાવપૂજા આ બન્નેમાં આસમાન જમીન જેટલું અંતર છે “હું દક્ષ ગ્રહણ કરૂ” આવો વિચાર દીક્ષાનો ભાવ છે પણ ભાવદીક્ષ તો આત્માના અહિંસક અને અપ્રમત્ત પરિણામો છે જે પ કલ્યાણવિજયજીના મનને અનુસરીએ તો ભાવપૂજા બાદ દ્રવ્યપૂજા થાય છે તેમ ભાવદીક્ષાની પ્રાપ્તિ બાદજ દ્રવ્ય દીક્ષા પ્રાપ્તિ થાય ! કોઈ પણ પ્રવૃત્તિ પહેલાં પ્રાયઃ તદુયોગ્ય વિચારો હોય જ છે તેને ભાવનિક્ષેપ ન કહેવાય ભાવ તો હું પ્રવૃત્તિ દ્વારા જે મોક્ષાનુકૂલ પ્રતિવિશિષ્ટ પરિણામ થાય તેને જ ભાવનિક્ષેપ કહેવાય અને તે દ્રવ્ય વિના હોય જ નહિ પણ વાતનો વધુ વિસ્તાર કરતાં લેખક મહોદયની બુદ્ધિ પર આશ્ચર્ય પામતાં આપણે આગળ વધીએ આની આગળના ઉપપ્રકરણમાં તો જાણે કોઈ મડાન સંશોધન આદરતા હોય તેવી રીતે તેમણે આકર્ષક મથાળું રાખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક મૂર્તિપૂજા કરવી જોઈએ કે નહિ?” આ આખું પ્રકરણ વાંચકો ત્યાંથી જ વાંચી લે. તમને તરત સમજાઈ જશે કે જે મૂર્તિપૂજા તે ક્તવ્ય મોક્ષસાધનના અંગ અને જિનોકત આચાર તરીકે બતાવવાની હોય તેના રથાને તેમણે માત્ર ભીનું જ સકેલી દીધું હોય તેવું લાગે છે મૂર્તિ પૂજા કર્તવ્ય છે તેવું લખતાં તેમની કલમ ખચકાટ અનુભવે છે બસ! મર્તિ પૂજાની સિદ્ધિમાં તેઓ “શું એ બધી અજીવ નિજીવ મૂર્તિઓની પૂજા નથી ?” આમ કરન જ ઊભો રાખી તેનો જવાબ વાંચકો ઉપર છોડી દે છે. ( પૃ-૧૮ ૨૫ વળી આ જ પ્રકરણમાં તઓ વિષયથી બહાર જઈને લખે છે કે - “મૂર્તિપૂજાને અંગે ખાસ વિરોધ નથી પણ માત્ર તેની વિધિને અંગે છે અને વિરોધનું કારણ મનુષ્યની સહિષ્ણુતા છે” તેમની આ લીટીઓનો ભાવ અમે આગળના પ્રકરણમાં લખે જ છે ! અહિં તો આટલો વિચાર કરવાનો છે મૂર્તિપૂજાને અંગે ખાસ વિરોધ નથી” એનો અર્થ શું ? તેને સ્પષ્ટ અર્થ એ છે કે મૂર્તિપૂજા ને ખાસ નહિ તો અખાસ (એટલે) સામાન્યથી પણ વિરોધ જ છે એટલે તેમને માનવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિયા ૬ જ જોઇએ કે મૂર્તિપૂજાના વિરોધનું કારણ તેની વિધિ નથી પણ શાસનથી બહાર જો વિચાર માત્ર જ છે વળી “મૂતિ પૂજા કરવી જોઈએ કે નહી” આ પ્રકરણમાં અતિપૂજાના અંગે થતા વિરોધનો ઉ૮૮ખ કરવો તે કેટલુ સંગત છે તે એ, જ વિચારે ! તેમનું આગળનું ઉપપ્રકરણ તે એનાથી પણ વધુ આશ્ચર્યા નિપજાવે તેવું છે. આ પ્રકરણમાં તેઓ વળી પાછી કલ્પનાઓ દોડાવે છે. પહેલાના કાળમાં ગુફામાં મંદિર હતાં. મંદિરની જરૂર ન હતી, પ્રતિષ્ઠા કે રેજ પૂજની જરૂર ન હતી, કોઈને મન થાય ત્યારે પૂજા કરી લે તેમ ચાલતું અર્થાત્ પૂજા એ વિધિ કે કર્તવ્ય જેવું ન હતું અને તેઓ જણાવે છે કે – “તે સમયની પૂજા પદ્ધતિ ઘણી સોદી અને નિરાબર હતી” (પૃ-૨૫ ૫૯) અને આના જ કારણે પૂર્વમાં મૂર્તિ પૂજાને વિરોધ ન ક્યો. તેવું નિદાન કરે છે. પણ સાચી વાત એ છે કે – | મુનિપ્રવર પં. કલ્યાણવિજય હવે તેમનું ત્રીજું પ્રકરણ આર લે છે ત્રીજા પ્રકરણનું નામ જ તેમના હૈયાની કોઈ મલિન મુરાદ સ્પષ્ટ કરે છે. પ્રકરણનું નામ મથાળું છે “જિનપૂજા પદ્ધતિમાં વિકૃતિનાં બીજારોપણ”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક કોઈની મતિમાં વિકૃતિનું બીજારોપણ થયું હોય તો ભલે પણ જિનપૂજા પદ્ધતિમાં વિકૃતિનું કશું બીજારે પણ નથી થયું પણ તેને ભાવથી શાસ્ત્રોકત વિધિથી પાલનાર અને યથાયોગ્ય ઉપદેશ દેનાર માટે તે જિનપૂજા સમ્યક્ત્વના બીજનું આરોપણ કરનાર અવશ્ય છે. આ પ્રકરણમાં તેમણે કરેલી વાનો અર્થની દષ્ટિએ તો પિષ્ટ પષણ જ છે. તેમનો કહેવાને એકજ મતલબ છે કે સર્વોપચારી પૂજા આગળ વધી તેમાં ચિત્યવાસી આચાયોએ ખૂબજ ફાળો આપ્યો. તેથી સર્વોપચાર પૂજાઓ ખૂબ થવા માંડી અને આખરે ૧૨ મા સિકાથી નિત્ય નાન પૂજા રેજ થવા માંડી અને ૧૭ મી સદીમાં તો સ્નાન પૂજાને દરેક પૂજાઓમાં પ્રથમ નંબર મલી ગયો. બસ ભગવાનની રેજ થતી સ્નાન પૂજા પાછળથી થઈ તેમ તેઓ માને છે અને તેને જ મડાન વિકૃતિ માને છે. આ વિકૃતિનાં બીજે સર્વોપચાર પૂજામાંથી ચૈત્યવાસીઓ દ્વારા નખાયા આ જ તેમનું કથન છે વાંચકો ! આગળ અપાયેલા આગમ પાઠો તથા “પઉમચરિયં” “નિર્વાણ કલિકા” ચૈત્યવંદન ભાય' આદિના પાઠોથી જાણી શક્યા છે કે નાન પૂજા એ પણ અનાદિ કાળથી આજ દિન સુધીના માન્ય અને પ્રમાણિક ઇતિહાસ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પર કારિકા નિત્ય ગણાતી જ આવી છે. અમે અહિં માત્ર પાઠોનું વાચકોને સ્મરણ કરાવીને તેમણે પોતાની રજૂઆત કરવા માટે કેટલે બાલીશ ધબડકો કર્યો છે તેનો જ પ્રત્યુત્તર આપીશું. સૌથી પહેલાં ધબડકે એ છે કે તેઓ પાદલિપ્ત સૂ. મ ને ચિત્યવાસની પ્રધાનતાવાળા સમયમાં થયેલા ગણે છે અને ચેત્યવાસની પ્રધાનતાવાળા કાલ વિક્રમનાં છઠું સિકાથી દસમા સિકા સુધીનો તેઓ માને છે. પાદલિપ્ત સુ મને જ નહિ પણ વિક્રમ નૃપ પ્રતિબોધક સિદ્ધસેન દિવાકર સૂત્ર મ. ને પણ તેજ કાળમાં થયાં હોવાનું લખે છે. આવા ઇતિહાસકારને શું કહીએ ? પાદલિપ્ત સૂ, મ વિક્રમની પ્રથમ શતાબ્દિમાં થઈ ગયા છે. આ વિવાદ વિનાના સત્યને પણ તેમને પોતાના ચાકડા પર ચઢાવવાની આવશ્યક્તા કેમ પડી હશે ? તે સમજાતું નથી? શું તેમની એક જ મનીષા છે કે જિન પૂજા માટે લખનારા કોઈ પણ મહાપુરૂષો પાછળના કાળના બતાવી દેવા. આ જ મુરાદે તેઓ લખે છે “બારમી સદીમાં ચિત્યવાસીઓની સાથે ઘણાક સુવિહિતો પણ નિત્ય નાનનો ઉપદેશ દેવા લાગ્યા અને ધીરે ધીરે નિત્ય નાનની પ્રવૃત્તિઓ વધવા માંડી.” (૫. ૩૫, ૫. ૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક નિત્ય સ્નાનનાં આમ આંદોલન એમનું આ વિધાન ખોટું છે તે સિદ્ધ કરવા અનેક પાઠે અપાઈ ગયાં છે. પણ તેમણે આદરેલા બીજા ધબડકાને પણ આપણે વિચાર કરવાનું છે. “તેઓ નિત્ય નાનાં આમ આંદેલનેએવુ એક ઉપપ્રકરણ રચે છે આમાં તેઓ પૂ આ. હેમચંદ્રાચાર્ય મ. પર આક્ષેપ કરે છે. તેઓ યોગશાસ્ત્રની તેમની કારિકાઓ ટાંકે છે. તેમની કારિક આ પ્રમાણે છે. प्रविश्य विधिना तत्र, त्रिः प्रदक्षिणयज्जिनम । पुष्पादिभिस्तमभ्यच्यं. स्तवनरुत्तमैः स्तुयात् ॥ ત્યાં સુધમદિરમાં વિધિથી પ્રવેશ કરી જિનેને ત્રણ પ્રદક્ષિણા દેવી પુદિ વડે તેમની પૂજા કરીને ઉત્તમ સ્તોત્રોવડે સ્તવના કરવી . હવે આ લોક અંગે તેઓ જણાવે છે કે “ આચાર્ય શ્રી હેમચંદ્ર યોગશાસ્ત્રની મૂલ પરિષઓ તો પ્રાચીન પ્રણાલિકને અનુસરીને જ નીચે પ્રમાણે બનાવી ... પણ ટીમમાં તેમણે તાત્કાલિક આંદોલન વિષયક પોતાનું વલણ સુચવી જ દીધું તેમણે લખ્યું કે “નિત્ય વિશેષત पर्वणि स्नात्रपूर्वकं पूजा करणमिति '. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ' અર્થાત્ “હમેશા સ્નાત્ર પૂર્વક પૂજા કરવી અને વિશેષતાથી સ્નાત્ર પૂર્વક પર્વના વિષે પૂજા કરવી? આમ લખીને તેમણે સિદ્ધ કરવું છે કે હેમચંદ્રાચાર્ય મ. રોજ સ્નાન પૂજા કરવાની વાત મૂળમાં ન લખી શકયા. પણ ટીકામાં લખવી પડી પણ છતાં ય ૫. કલ્યાણવિજ્યજીને સ્વકલ્પિત ધબડકાઓ કરવાની આ અનોખી ટેવ પડી છે. હજી આગળનો તેમને ધબડકો જોશો તો તેમની શોધખોળની બુદ્ધિ પર આફરીન થઈ જવાના. આમ તો તેમનું પ્રકરણ પૂર્ણ થઈ જાય છે. આગળ અમે જે બે જવાબ આપીએ છીએ તે ન આપીએ તો પણ ચાલે તેમ છે. છતાં અમે વાચકોની સામે એ દષ્ટિબિંદુ પણ અત્યંત સઘન બનાવવા ઈચ્છીએ છીએ કે ૫. કલ્યાણવિજય મ. આ વિષયમાં ઘણે અન્યાય કર્યો છે. તેઓ પૃ.૩૩ પર લખે છે કે “આ નિત્ય સનાત્રનો ચાર વધતો જોઈ કોઈ કોઈ આચાર્યોએ એને વિરોધ પણ ર્યો, છતાં તેમના વિરોધને નીચેની યુક્તિઓથી દબાવી દીધે. તેમના પ્રચારકોની યુતિ એ હતી કે 'जह मिम्मय पडिमाणं, पूआ पुप्फाइएहिं खलु उचिया । कणगाइ निम्मियाणं उचियतमा मज्जणाई वि॥ અર્થાત જેમ મૃન્મય પ્રતિમાની પૂજા પુષ્પાદિવડે કરવી ઉચિત છે તેમ સુવર્ણાદિ નિર્મિત પ્રતિમાઓની સ્નાનાદિ પૂજા ઉચિતતમ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક - - - - કોઈ પણ વાંચકને આટલો જ પાઠ વાંચતા તો તેમની યુકિત તદન યોગ્ય લાગે અને એટલે જ તો આ મહાશયે આવો પંતરે રચ્યો છે. સાચી વાત ખબર પડે એટલા માટે અને આ ગાથાની આગળ પાછળ શું છે, ક્યા સંદર્ભમાં આ ગાથા લખાય છે અને ક્યા સંદર્ભમાં આ ઇતિહાસકારે ત્યાંથી એ ગાથાનું અપહરણ કર્યું છે તે વાંચક સ્વય' સબોધ પ્રકરણની તે મૂલ ગાથા બો ૦ થી ૯ વાંચી લેવાથી સમજી શકશે. આ ૯ ગાથાથી પેટ સમજાય છે કે મુખ્ય વાત મૂળ નાયકની પૂજા અને અન્ય જિનબિંબોની પૂજા વિષે છે અને તેનાજ એક હેતુ તરીકે સૂચવાયું છે કે માટીથી બનેલા જિન બિબની સ્નાન પૂજા નથી કરતા પણ કંચનાદિ ધાતુ નિમિત જિનબિંબની નાની પૂજા કરીએ છીએ તેથી માટીના જિનાએ બની પૂજા ઓછી થઈ અને કંચનાદિ જિનબિ બની પૂજા વધારે થઈ. તેમ માનવાની જરૂર નથી અને તેમાં આશાતના જેવું પણ કશુ જ નથી કારણ માટીના જિનબિંબને પ્રક્ષાલ કરવામાં આવે તો તેનો નાશ થઈ જાય. માટે આ હેતુવાદ તો સ્પષ્ટ રીતે નિત્ય સ્નાન પૂજાને સિદ્ધ કરે છે. આમાં તો મૂળનાયક જિનબિ બની વધારે પૂજા કેમ અને અન્ય બિબોની પૂજા ઓછી કેમ? આ વાત સમજાવવા માટે યુક્તિ આપેલ છે નહિ કે નિત્ય સ્નાન પૂજાની સિદ્ધિ માટે તે તે નિઃશંકપણે સિદ્ધજ છે તેમાં કોઈ પ્રશ્ન જ નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ જિન પુજા પદ્ધતિ પ્રતિકારિકા ખરેખર ! ખેદ થાય છે કે આવી રીતની પાઠોની ખોટી રીતે રજુઆત કરીને શા માટે ૫. કલ્યાણવિજયજી. વલખાં મારે છે? કોણ જાણે તેઓ કેવા કેવા પાઠે ક્યાંથી ક્યાંથી ઉપાડી લાવે છે ? તે જ ખબર પડતી નથી. તેઓ આગળ લખે છે કે - “આ નિત્ય નાનના પ્રચાર કાળને અને તે સંદર્ભિત થયેલ સંબોધ પ્રકરણમાં તો તેના સંદર્ભકાર આચાર્યું પંચોપચાર પૂજ” ના ઉપચારમાં પણ વિકૃતિ કરી દીધી છે. वरकुसुमावलि - अक्खय - चंदणदव - धूव - पवरदीवहिं । पंचोव यार पूआ, कायव्वा वीयरागाणं । અર્થાત્ : સુગંધી પુષ્પાવલી ૧ અક્ષત ૨ ચદનદ્રવ (૧) ૩ ધૂપ ૪ દીપક પ આ પાંચ દ્રવ્યોથી વીતરાગની પંચોપચારી પૂજા કરવી. પ્રચારનો કેવો પ્રભાવ! શ્રી હરિભદ્રસૂરિજી, ચંદ્રપ્રભામહારજી, શાંતિસૂરિજી જેવા પ્રમાણિક સુવિહિત આચાયોએ પચોપચારમાં તેમજ અોપચાર પૂજામાં ગંધ-પૂજાને મુખ્ય ગણી છે શ્રી નેમિચંદ્રસૂરિજીએ અનતનાથ ચરિત્રાન્તર્ગત પૂજાટકમાં ‘વ સ’ પૂજા તરીકે જે ગધપૂજાનું વર્ણન ક્યું છે. તે જ ગ્રંથને ઊડાડીને આ કૂટગ્રંથ સબોધ પ્રકરણના સંગ્રાહકે મૂળમાં જે ગંધ પૂજા હતી તેના સ્થાને ચંદનદ્રવ પૂજા લખી દીધી.” પૃ-૩૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક જે સંબોધપ્રકરણકારની “જહ મિમ્મયપડિમાણ” ની ગાથાથી તેઓએ પિતાનું ઈષ્ટ સાધન કરવા માથુ ઊંચક્યુ હતું તેજ સબોધ પ્રકરણ ગ્રંથને કૂટ ગ્રંથ” કહેતાં ૫. કલ્યાણ વિજયજી શરમાતા નથી પણ ખરેખર ! તેમને શરમાવા જેવું તે તે જ છે કે સંબોધ પ્રકરણમાં આવી કોઈ ગાથા આવતી જ નથી સંબોધપ્રકરણના દેવાધિદેવ પ્રકરણમાં બે ઠેકાણે પંચોપચારી પૂજાના દ્રવ્યો ગણાયા છે. તેમાં ય એક પણ સ્થળે તેમણે આપેલી ગાથા નથી. જુઓ ગાથા ૪૪ भणिया पंचुवयारा कुसुमक्खय गंध धूवदीवेहि भत्ती बहुमाण वन्नजणणाणासायणा विहीहिं - કુસુમ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ વડે (અથવા) ભક્તિ બહુમાન, વર્ણસ યોજના, (સ્તુતિ) અનાશાતના અને વિધિ આ પાંચ પ્રકારવડે પૂજા કહેવાય છે. આમાં કયાં ચ દનદ્રવ આવ્યો ? ગા-૧૮૭ ' तहिय पंचुवयारा कुसुमक्खय गंध धूव दीवहिं । नेविज्ज जल फलेहिं जुत्ता अहोवयारा वि ॥' ત્યાં કુસુમ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ વડે પંચોપચાર થાય છે અને તેજ પંચોપચારી) નૈવેદ્ય જલ અને ફળથી યુકત થતાં અષ્ટોપચારી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિક્રારિકા અમને તો સમજણ નથી પડતી કે તેમને ક્યા સ્વપ્નમાં સ...બોધપ્રકરણમાં આવો પાઠ જોયો ? શુ આ ખરેખર! ત્રુઠાણું જ હશે? શું તેમની શરતચૂક હશે ! કેવલી જાણે ! Ca પણ જો તેમના હૃદયમાં જરા ય ન્યાય દૃષ્ટિ હોત તો તેમને આ મને સ્થાનમાં આવતી ગાથાનો યોગ્ય વિચાર ૉ જ હોત પણ માત્ર એક ગાથા માટે તેજ શાસ્ત્ર પર ચઢ્ઢા તદ્દા લખીને જેને ઐતિહાસિક્તાની કીતિ મેળવવી છે તેને કોણ રીકી શક્શે. હવે આપણે તેમના ત્રીજા અને તિમ પ્રકરણ પર એક નજર નાંખીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ નવી સમસ્યાઓ - પ્રતિવિધાન ઉપકમ પં. શ્રી કલ્યાણવિજયજીએ પ્રસ્તુત પ્રકરણને ૧૩ ઉપકરણ રચીને પોતાનો બ હૈયાં બળાપો રજુ કર્યો છે. આજે શ્રાવક વર્ગની જિનપૂજા વિષેની દુર્લક્ષની તાથી, અર્થોપાર્જન માટેની વિકટ સમસ્યાના પ્રભાવથી સ્થાનની અપેક્ષાએ અમુક અમુક મંદિરોમાં પૂજા કરનારા વગન અતીવ વધારાથી યા બીજા કેટલાક કારણથી આશાતનાજનક કેટલાંય પરિણામો આવ્યાં છે આનો સ્વીકાર સહુ કોઈને કરવો પડે તેમ છે છતાં ય તેના પ્રતિકારનો રસ્તો નથી તેમ માનવું ભૂલ ભરેલું છે. પણ ૫. કલ્યાણવિજયજી તો બધાય અનિષ્ટનું મૂળ માત્ર નિત્ય સ્નાનપૂજા જ સમજે છે. તેઓ કહે છે ગૃહમદિર ઓછાં થયાં મદિરમાં પગારદાર પૂજારીઓ રહયાં. વધુ દેવદ્રવ્યની જરુર પડી. સવાંગ વિલેપનના સ્થાને નવાંગ જ પૂજા થઈ. અને મહારનાત્રમાંથી લઘુરનાત્રો બન્યા. આ બધું નિત્ય નાનપૂજથી જ થયું છે. આની સાથે આભરણ પૂજા બાદિ પર મન ભરીને કટાક્ષે ક્યાં છે અને ઉપસંહારના પ્રકરણમાં પોતાની જાતને ઈતિહાસના લેખક તરીકે પિતેજ બિરદાવીને ખુશી થયાં છે. આ આખા ય પ્રકરણમાં એટલાં બધાં જુઠાણાંઓ ભરાયા છે કે જેના એક એકનો જવાબ આપવા ગ્રંથ લખવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક હોય તો વાંધો ન આવે પણ અહિ તેમ બનવું શક્ય નથી માટે પ્રથમ પ્રમાણે જ તેમના કેટલાક વાકયો ટાંકીને જવાબો અપાશે. સહુ પ્રથમ તેઓ ૫-૩૫ પર લખે છે કે, “નિત્ય જ્ઞાન વિલેપન પ્રથમ સર્વોપચાર પૂજામાં થતુ તેમ જે મૂલનાયક અથવા અમુક પ્રતિમા પૂરતાં જ રહયાં હોય તો નવી સમસ્યાઓ ઊભી ન થાત” પૂ૩૫. આવું લખાણ કરે છે તે પણ એક માયામૃષાવાદ છે કારણ કે તેમણે તે જાલોરના કોઈપણ પ્રતિમાને નિત્ય નાન વિલેપન પુજા કરવાનો નિષેધ કર્યો છે એટલે એમની તો નિત્ય સ્નાનવિલેપન પૂજા ઉપર શ્રદ્ધા જ રહી નથી એમ લાગે છે. પણ સમાજને અંધારામાં નાખવા માટે જ તેમણે મૂલનાયક અથવા અમુક પ્રતિમા પૂરતી જ આવી શબ્દોની ગોઠવણ કરી છે. “શક્તિસંપન્ન શ્રાવકોએ હમેશા પૂજા કરવી જોઈએ.’ આવાં વિધાન વાક્યોએ જ જૈન સંધને જિનેશ્વર ભગવતની પૂનમાં તલ્લીન બનાવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિજી મ. ફરમાવે છે કે – 'न य अनो उवओगो एएसिं सियाणं लट्ठयरो' આની ટીકા કરતાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વર જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા न-नैव, च समुच्चये अन्यो जिनपतिपूजातोऽपरः उपयोगी विनियोगस्थानम् एतेषां प्रवरसाधनानां सतां विद्यमानानां लष्टतरः प्रधानतरो भवति.... अतः प्रवरपुष्पादिभिः पूजा विधेया इति गाथार्थः મતલબ કે વિદ્યમાન પ્રવરસાધનોનો જિનેન્દ્ર ભગવાનની પૂજાથી બીજો કોઈ ઉત્તમ ઉપયોગ નથી. માટે ઉત્તમ પુષ્પાદિથી પૂજા કરવી જોઈએ એટલે જિનપૂજાનો પ્રચાર સાર્વત્રિક અને સાર્વદિક છે. પૂ. હરિભદ્રાચાય પૂર્વે પણ મૂલનાયક તેમજ અન્ય પ્રતિમાઓની સ્નાન વિલેપન પૂબ ચાલુ જ હતી. તેઓ આગળ પોતાના હૃદયમાં પ્રચ્છન્ન પડેલી સુગને સ્પષ્ટ કરતાં જણાવે મૂલનાયા અધિક અને બીજાં ભગવાન ઓછા આ યુતિવાદ સવ પ્રતિભાઓને નિત્યસ્નાન વિલેપનના લપેટમાં લીધી અને સર્વત્ર સર્વપ્રતિમાનું અનાન અને વિહેપન નિત્ય થવા માંડયા. આ લખાણ આકાશમાં મુષ્ટિ પ્રહારવત્ જ છે. તેનો જવાબ અપાઈ જ ગયો છે પણ સર્વ પ્રતિમાઓને લપેટામાં લીધી આવું આશાતનાજનક લખાણ તેઓ કેવી રીતે લખી શક્યાં ? તેઓ એમ માને છે કે નિત્યનાન પૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિયા થતાં પૂજા વિધિ કેમ કરે તેથી ગૃહત્યો ઓછાં થઈ ગયાં પરંતુ ઘર દેરાસરોની સંખ્યા ઘટવાનાં કારણો ઘણું છે. પ્રથમ તો પ્રત્યેક ઘરમાં ગૃહ ચેત્યો હોવા જ જોઈએ. આવો ઉપદેશ આપવો જોઈએ! તે ઉપદેશ અને પરિણામ જનક અત્યંત જેર નથી દેવાત એ ખાસ મરણ છે. તથા જનજીવનની અનેકવિધ વિષમતામાં ફસાયેલ મનુષ્યના આજના જીવનમાં રહેવાની જગ્યાને પ્રશન જ વિકટ છે ત્યાં ઘર - મંદિર કેટલા આત્માઓ નિર્મિત કરી શકે ? એટલે ઘર દેરાસરોની સંખ્યા ઓછી થતી જાય છે, તે શાનું પરિણામ છે તે વાંચકો સ્વયં વિચારી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ પૂજા પ્રકરણના રચયિતા અહિં એક વાત ખાસ જણાવી દેવી જોઇએ કે પૂજા પ્રકરણના રચયિતા કોણ ? આગળ ૫-૩૬ પર તેમણે એક પ્રશ્ન ઊઠાવે છે કે પૂજા પ્રકરણના રચયિતા કોણ છે ? તે બાબત પ. કલ્યાણવિજયજીએ શંકા ઊઠાવી અને “કે ત્યવાસી વિદ્વાનનો સંદર્ભ છે.” પૃ.-૩૩, એમ પોતાનો નિર્ણય જણાવી આગળ આમ પણ જણાવ્યુ છે કે “વિકમ - ૧૫૦૨ તથા ૧૫૦૬માં થયેલા મથે પહેલાનાં કોઈ પ્રયમાં પૂજા પ્રકરણનો ઉલેખ જોવામાં આવ્યો નથી. જો કે આ બધુ પરસ્પર વિરૂદ્ધ છે. તે વાત આગળ જોઈશુ છતાં પણ એક વાત તો તેઓ પણ લખે છે કે દેરાસરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે એકવીશ પ્રકારી પૂજાની યોજના કરવામાં આવી છે.” (પૃ. ૩૬ ૫. ૧૪) આ વાત પં, કલ્યાણવિજયજીએ પોતાના અસદાગ્રહને સિધ્ધ કરવા માટે જ આલેખેલ હોય છે એમ લાગે છે. વળી ની ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સંબધકારિકામાં પ્રભુપૂજા માટે શું કર્યું છે તે જોઇએ “શષ્યના મન પ્રસાદ તરં સમાધિ तस्मादपि निः श्रेयसमतो हि तत्पूजन न्याय्यम । १ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પતિકાકા પ્રભુની પૂજાથી મન પ્રસન્ન થાય છે અને મનની પ્રસન્નતાથી સમાધિ થાય છે અને સમાધિથી મોક્ષ થાય છે માટે જિનેશ્વર ભગવાનનું પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે ભગવત્ પૂજન ઉપર ભાર દેનાર પૂ. ઉમાસ્વાતિજ મ. એ તેમના સમયમાં કોઈએ વિરોધ કર્યો હોય તેના નિષેધ માટે “વEછતા તિમિલ તિવાયોગા આ પદ મૂક્યું હોય તે સંભવિત છે. એ મહાપુરૂષે તો ત્યાં સુધી લખી નાંખ્યું છે કે – 'यस्तृणमयी कुटी, दद्यात तथैकमपि भक्त्या । परमगुरुभ्य. पुष्पं. पुण्योन्मानं कुतस्तस्य ॥' - જિનેશ્વર ભગવાનની ભક્તિ માટે એ ઘાસની પડી આપે તથા ભક્તિથી એક ફુલ આપે તો તેનાથી થતાં પુણયનું માપ ક્યાંથી થાય ! આ પ્રમાણે જેએની જિન મંદિર અને પુ૫ પૂજાનુ' અમને તેમના નિર્વિવાદ રૂપે સ્વીકારાયેલ પ્રશમરતિપ્રકરણ અને તત્ત્વાર્થરિકા જેવા ગ્રંથોમાં કરે છે. તેઓશ્રીનુંજ: ૫ પ્રકરણ રચાયેલું એમ માનવામાં વાંકે શો છે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ નિ પૂજા પદ્ધતિ પ્રતિકારક વળી પૂજા પ્રકરણના આ લેના ભાવને પૂ. હરિભદ્ર સૂરિએ પંચાશકમાં લીધો છે એ સાબિત કરે છે કે – પૂજાપહરણ કરી ઉમાસ્વાતિજીની કૃતિ છે. કદાચ એમ કહેવામાં આવે કે એમના ગ્રંથ તરીકેનો ૧૫૦૨ અને ૧૫૦૬ થી પહેલાંના ગ્રંથમાં ઉલ્લેખ આવતો હોય તો માનીએ તે તેને પણ જવાબ છે, શ્રી ધર્મરનાકરની સ્વોપજ્ઞ ટીકામાં શ્રી શાંતિસૂરિજી “ દ્રવ્યસ્તવાભિધાયા” પ્રકરણમાં પૂજાવિધિ છે તેમ જણાવે છે. તેઓની શ્રી ધર્મરનપ્રકરણની લઘુવૃત્તિની પ્રત વિ. સં. ૧૨૭૧ ની તાડપત્ર ઉપર લખાયેલી મળે છે. તેથી એમ પણ સંભવે છે કે તે વખત સુધી શ્રી ઉમાસ્વાતિજીકૃત દ્રવ્યતવાભિધાયક પ્રકરણ પ્રસિધ્ધ હતું તેમાંથી જ ૨૦ લોક પ્રસિધ્ધ થયાં છે અને તે જ પૂજા પ્રકરણ” નામથી પ્રસિદ્ધિ પામ્યુ હશે? તેથી એકવીશ પ્રકારી પૂજા પણ નવીન નથી પણ પ્રાચીન જ છે એમ સાબિત થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા બધા ઉલ્લેખ હોવાં છતાં ૫. કલ્યાણવિ. મ. ને એકવીશ પ્રકારી પૂજા નવીન માલુમ પડે છે મને એમ લાગે છે કે – ખરી વાત તે એ છે કે જે પૂજા પણ પૂ. ઉમાસ્વાતિ કૃત છે એમ સાબિત થાય તો સ્નાનપૂણ સિદ્ધ થઈ જાય પણ આ એમનો ભય નકામો છે કારણ કે – જ્ઞાનપૂજાને સિદ્ધ કરનારા પ્રમાણે અમે પહેલાં પણ ઘણાં આપી ચૂકયાં છીએ જે અતીવ પ્રાચીનતમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા જે એમનામાં અસદાગ્રહ નહિ હોય તો જરુર તેઓ પોતાની આ ભયંકર ભૂલને લીધે સધને ઊંધે રસ્તે દોરાવાની જે પ્રેરણા અપાઈ ગઈ છે તેનો ત્યાગ કરી શ્રી સંઘને પૂર્વાચાર્ય મહારાજાઓના આધારે જે સાચું માર્ગદર્શન અહિં અપાયું છે તે પુષ્ટ કરવા માટે સુપ્રયાસ કરશે જ સાથે હાજન સંઘને એક નમ્ર સૂચના કરું છું કે : ૫ શ્રી કલ્યાણવિજ્યજી પૂર્વાચાર્યોને અભિપ્રાયથ વિરૂદ્ધ જઈ રહયા છે તેની ખાસ નોંધ કરે. પૂજાવિધિ પર સુંદર પ્રકાશ પાથરતો છેલલામાં છેલ્લો ગ્રથ જે માદ્દવિધ નામનો છે અને જે તપગચ્છને માન્ય છે તેમાં બતાવેલે વિધેિ સમાણું છે. એમાં પૂર્વાચાનાં હાદ ઠાંસી ઠાંસીને ભરેલાં છે એ સાબિત કરે છે કે પુ રત્નશેખરસૂરિજી મહારાજાએ નિરૂપણ કરેલા પૂજાના પ્રકારો તત્કાલીન સમય પાં પ્રચલિત હોવાથી અથવા તો પોતાની મતિકલ્પનાથી તેમને ગ્રંથમાં નિબદ્ધ કર્યા નથી. કિંતુ સુવિહિત એવં પ્રામાણિક આચાર્યોની પરંપરાને અનુસર્યા છે. અને તે પ્રમાણે જ ગ્રંથો રચ્યાં છે પણ કલ્પનાને સ્થાન આપ્યું નથી. કલ્પનાનું અવાસ્તવિક પ્રદર્શન તો ૫. શ્રી કલ્યાણવિજયજીએ કર્યું છે. જેથી સમાજ સાવચેત બને અને પૂર્વાચાર્યોના વચનોને અનુસરીને નિત્ય નાન વિલેપન આદિ પૂજાઓ કરી જિનેશ્વર ભગવાનની અપ્રતિમ ભક્તિ કરી કર્મની કમબખ્તી (બદમાશી અથવા ધૂર્તતા ) હરી મુકિતને વરે. પૂજપ્રકરણના ર્તા પર પરાથી વાચક ઉમાસ્વાતિજી મ. મનાતા આવ્યાં છે. છતાં ય તેની સામે તેમણે અપ્રમાણિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા કહીને વાંધો લઈને ગ્રંથ કર્તા માટે લખ્યું છે કે “છેલો વ્યક્ત કરાયેલો (૨૧ પ્રકારી પૂજાનું કુવાદીએ ખંડન કર્યું છે તે ) આશય ઉમાસ્વાતિનો નહિં પણ કોઈ ક્ષુલ્લક હદયી માનવને છે કે જે સ્વય' કૃતિની કૃત્રિમતા વ્યકત કરે છે. . પૃ-૩૮ જયાં સુધી આ વાતના પ્રબલ પ્રમાણે તે આપના નથી ત્યાં સુધી તો તેમના જ મુલક હૃદયનો બકવાદ ખુલ્લો પડયો છે. હવે આ વાતમાં વધુ ઊંડા ન ઉતરતાં આપણે આગળના ઉપપ્રકરણમાં જઈએ. વિલેપનને સ્થાને તિલપૂજા શીર્ષક હેઠળ જે વિચારણા કરી છે તેને લગતો થોડેક વિચાર કરીએ – પ્રથમ તેઓ – “ચૌદમા સિકાનાં ઉત્તરાર્ધમાં બધાં મીને છ નિલકે પ્રચષિત થયાં” આની સિદ્ધિ કરવાનો પ્રયત્ન કરે છે પણ તે ઘણો જ અજ્ઞાનતા ભરેલો છે કારણ કે ચતુર્દશ પૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુવામિ મહારાજા “પૂજા પંચાશિકા' માં નવતિલકો ગણાવે છે. એટલે નવાળી પૂજાનો ઇતિહાસ આપણને મળી જાય છે. વળી શ્રી ઉમાસ્વાતિજ દ્રવ્યસ્તવાભિધાયક પ્રકરણમાં नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् ! એટલે નવ તિલક કરવાપૂમિશ્ચ પૂજા કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા આ બધાં પ્રમાણોથી નવઅંગે પૂજા વિગેરે વિક્રમ સ. ૧૭૦ થી તો પ્રચલિત જ છે. ૮૭. ‘તેથી માલોત્થાનાદિની ઉછામણીનો, કોશ વૃદ્ધિના ઉપદેશથી પણ નિત્યસ્નાન વિોપનાદિના ખર્ચાને પહોચી વળવામાં સફળતા ન મળી એટલે વિશ્વપન ઉપર કાપ મુકાયો. સર્વાં ́ગ વિલેપનને સ્થાને હવે અમુક અ'ગોમાં ચંદનના તિલકો કરીને વિલેપન માની લેવાનો નિર્ધાર થયો.' પૃ. ૩૮, ૫', ૯ થી ૧૪ તેમનું આ કથન પનારૂપ જ ઠરે છે, તેઓ ‘ગંત્રિનાનુાંશેપુ ' ઇત્યાદિ ત્રણ શ્લોકા મૂકે છે. તે પૂ. ઉમાસ્વાતિજીના છે એ અગાઉ આપણે જોઇ ગયા છીએ, આથી નવાંગે પુજા કરવાની પ્રથા અર્વાચીન નહિ પ્રાચીન, અતિપ્રાચીન છે. એટલે કે જ્યારે પૂ. ઉમાસ્વાતિજીનુ દ્રવ્યત વાભિધાયક એક પ્રકરણ હતું અને તેમાં દ્રવ્યસ્તવનો વિધિ બતાવવામાં આવ્યો છે એટલે આપણે પી શકીએ છીએ કે શ્રી ઉમાસ્વાતિજીના નામથી પ્રસિધ્ધ પુજાપ્રકરણ એ દ્રવ્યસ્તવાભિધાયક પ્રકરણના એક અદરનો વિભાગ છે એટલે જ્યારે એમના નામથી પ્રસિધ્ધ પ્રકરણમાં પૂજાઓના પ્રકારો બતાવવામાં આવ્યાં છે. ત્યારે આપણે કઇ રીતે મ્હી શકીએ કે — પહેલાં નવાંગી પુત્ર ન હતી. CO Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com - Page #104 -------------------------------------------------------------------------- ________________ નિ પૂજા પદ્ધતિ પ્રતિકારિકા આ હવે ‘‘નવાંગ પૂજામાં પણ થોડા મતભેદ’ પ્રમાણે લખીને જયાં નવી વ્યવસ્થા થાય ત્યાં આવા પ્રકારનાં મતભેદો સ્ત્રાભાવિક જ હોય છે. આમ જણાવે છે પણ “ પૂ રહેસોનિત્ર * વાળો શ્લોક અને ધમ સૉંગ્રહમાં પણ ‘ અન્ય’ એમ કહીને કાઈ ના મત છે એમ જણાવ્યું છે, અર્થાત્ જેમ ‘આતિ' ઉતારવાનું વિધાન પ્રાચીન છે. છતાં તે કેમ ઉતારવી આવો પ્રશ્ન થાય છે ત્યારે તેનાં જવાખમાં ખીન્ન આચાર્યોનું પ્રમાણુ આપીને સૃષ્ટયા (સીધી રીતે એટલે નીચેથી ઉપર ) ઉતારવાનુ હેવાય છે. અને શ્રી પાદલિપ્ત સૂરિજી સહારક્રમે ( અવળી રીતે ઉપરથી નીચે ) આતિ ઉતારવાનું કહે છે. તેથી શુ' આરતિ ઉતરવી એ નવીન પદ્ધતિ છે એમ કયો વિદ્વાન કહી શકે તેમ છે ? ( ८८ ૫. ક્લ્યાણુવિજ્યજીનો આ પણ એક તુકકો છે કે :— હું જયાં. નવી વ્યવસ્થા થાય ત્યાં આવા પ્રકારનો મતભેદો સ્વાભાવિક જ હોય છે. ગમે તેમ હોય પણ નવાંગપૂજા એ તો નિવિવાદ સિધ્ધ થઈ જાય છે. કોઈ કહે છે નવાંગપૂજા ભાલે તિલક કરીને પછી કરવી. અને કાઇ કહે છે કે સુયા નવાંગપૂજા, કરવી પણ નવાંગ પૂજા બંને પક્ષને માન્ય છે. એમાં તે લેશમાત્ર શંકાને અવકાશ જ નથી. માટે મારે દુઃખ સાથે લખવું પડે છે કે પ', ક્લ્યાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા વિજયજી ઘણું જ અઘટિત લખાણ કરી રહ્યાં છે. હજુ પણ તેઓશ્રીને સબુદ્ધિ જાગે અને પિતાના રાહને બદલે પૂર્વ પુરૂષના પગલે ચાલવા માંડે વળી એક વાત કરી દેવી યંગ્ય લાગે છે કે પૂ. ૫. કલ્યાણ વિજયજી ભગવાનની વાસ પૂજા કરવામાં તે માને જ છે તે તેઓ પ્રભુનાં નવ અંગમાં માને છે કે કોઈ એક જ અંગમાં ? જે નવ અંગમાં માનતા હોય તો તે માટેનું પ્રમાણ બતાવવું જોઈએ અને કઈ પણ એક અંગમાં થઈ શકે છે. એમ જણાવવું હોય તે પણ તે વિષયનું સ્પષ્ટ પ્રમાણ બતાવવું જોઈએ. પૂર્વ કાલમાં પણ નિત્ય ના હોવાનાં અનેક પ્રમાણે અને પં. શ્રી કલ્યાણજિયજીનું માયાવીપણું - હવે પં. શ્રી કલ્યાણવિજયએજ પ. ૪૦ ઉપર પૂર્વે જિન પૂજામાં નિત્ય જનાન ન હોવાના કારણો આ રીતે મથાળું બાંધીને જે કૂટ પ્રયાસ આદર્યો છે તેનો વિચાર કરીએ – “પૂર્વે જિનપ્રતિમાનુ નિત્યસ્નાન - પ્રક્ષાલન છે આ લખાણ લખાયું ત્યારે તે પ કલ્યાણ વિ. મ. વિદ્યમાન હતા. પરંતુ અત્યારે તે તેઓ કાલ ધમ પામ્યા છે. પરંતુ અમારી ધારણા પ્રમાણે તેઓએ તેમની પુસ્તિકાની બીજી આવૃત્તિમાં પિતાને ઍક અવશ્ય બદલ્યું છે. પુરવચન વાંચનાર આ વાત સરળતા પૂર્વક સમજી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા o ન હતું એ વસ્તુને સિદ્ધ કરનારા અને શાસ્ત્રીય પ્રમાણે છે. અટેપચાર પૂજામાં પૂર્વે સ્નાન પ્રક્ષાલન ન હતું. એ તો પૂર્વે કહેવાઈ જ ગયું છે.” આ તેમનું વકતવ્ય તદ્દન અપ્રમાણિક છે કેમ કે અપચારી પૂજાના આઠ પ્રકારે શ્રી શાંતિસરીધરજીએ બતાવ્યા છે. તેઓશ્રીએ ચિત્યવંદન ભાષ્યમાં તે આઠ પ્રકારે બતાવનારી ગાથા ટાંકી છે. તે આ પ્રમાણે – નિત્યાન ને લગતાં પ્રમાણ જીવણ - વિરા - હા - ૨ - RT-1 જૂa gĖ कोरइ जिगंगा ; तत्थ विहि एस नायव्यो। १॥' ભવાથ:- સ્નાન, વિલેપન, આભરણ, વસ, ફળ (હાથમાં બીજરૂ વિગેરે ) ગંધ (વાસ ચૂર્ણ વિ.) દશાંગાદિ ધૂપ અને પુપથી જિનેશ્વરદેવની પૂજા કરી શકાય છે. એટલે આઠ પ્રકારની પૂજામાં પ્રથમ જ નાનપૂજા બતાવી છે. “તેથી પૂર્વ સ્નાન ન હતું” આ લખાણ પૂર્વપુરના અભિપ્રાયને જણાવનારૂં નથી પણ એ પ્રાચીન પુરૂષોના વ્યાપક વિચારોને હાંકવા માટેના તેમના આ અંધકાર ફેલાવવા મથતા સ્વતંત્ર વિચારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ જિન પર પદ્ધતિ પ્રતિકારિકા વળી અષ્ટાચારી પૂજામાં જલપૂજા છે એ વાત પૂર્વમાં ઘણું ગ્રંથકારેના આધારો આપીને આપણે જણાવી ગયા છીએ એટલે ફરી એ પાઠની પુનરુક્તિ કરતાં નથી. પુન: તેઓએ નિત્યસ્નાન ન હોવાનાં જે પાઠ આપ્યા છે તેમાં તેમણે કેટલી બધી માયા સેવી છે તે જાહેર જનતાને ખ્યાલમાં આવે તે માટે તેનો પણ આપણે વિચાર કરીએ. આચાર્ય શ્રી પાદલિપ્તપીશ્વરજી “નિર્વાણલિક” અંતર્ગત “પ્રતિષ્ઠા પદ્ધતિ” માં લખે છે કે તો પુત્ર ध्यादिभिः स्नानं विधाय अष्टोत्तरशतेन वारकाणां स्नापयेत ततो मास प्रति द्वादश स्नपनानि कृत्वा पूर्ण संवत्सरे अष्टान्हिकापूर्विकां विशेषपूजां विधाय दीधायुप्रेन्यं निवन्धवे दित्येवमुक्तरोत्तरं विशेषपूजादिक निःश्रेयसार्थिना सर्वदेवावहितेन ૫-૭/૧ ભાવાર્થ :– પૂર્વ દિવસોની અપેક્ષાએ વિશેષ પૂજા કરીને વિધિપૂર્વક કંકણ છોડવા બાકુલા ઉછાળવા વિગેરે કર્યા પછી ધી દૂધ દહીં વગેરેથી નાના કરીને ૧૦૮ કળશાઓ વડે ભગવાનને ન્ડવડાવે ત્યાર પછી મહિનામાં ૧૦૮ કળશાઓ વડે બાર ખપનો કરીને વર્ષ પૂર્ણ થયે છતે અષ્ટાબ્દિક મહોત્સવ પૂર્વક વિશેષ પૂજા કરીને દીર્ધ આયુષ્યની ગાંઠ બાંધે અર્થાત્ એથી છવને સદ્ગતિનું આયુષ્ય બધાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિપારિકા આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ પૂજા વિગેરે મોક્ષાથી એ હમેશા કરવું જોઈએ તેથી ૫. શ્રી કલ્યાણવિજય એ નિત્યસ્નાનના નિષેધ માટે શ્રી પાદલિપ્તસૂરિજીનો “તત मासं प्रति (एकमिति ) द्वादश स्नपनानि कन्वा पूर्ण संवत्सरे अष्टान्हिकापूर्विका विशेषपूजां विधाय निबन्धयेदिति" આ પ્રમાણે જે પાઠ મૂક્યો છે તે અધૂરે છે. અને આજુબાજુની પંક્તિઓને છોડી દઈને તેમના પોતાના અસદાગ્રહને સિધ્ધ કરવા માટે આ કૂટ પ્રયાસ છે શ્રી પાદલિપ્તસૂરિજી પ્રતિષ્ઠા થયા પછી પણ બાર મહિનામાં બાર અપનો બાર મહિના સુધી ૧૦૮ કળશથી કરવાનું ફરમાવે છે. અને એટલું ફરમાન કરીને તેઓની રેકાઈ ગયા નથી પણ પ્રતિષ્ઠાની તિથિને દિવસે આઠ દિવસના ઉત્સવપૂર્વક વિશેષ પૂજાનું વિધાન કરે છે અને આગળ “ અહિતેન વર્તમ આમ કહીને હમેશા પૂજા કરવાનું વિધાન કરે છે. એટલે એમનો આશય મહિને મહિને જ ભગવાનને નવણ કરવું એવો છે જ નહિ પણ બાર મહિનામાં બાર નોનો વિધિ જણાવ્યો છે તે ૧૦૮ કળશોથી કરવાનો બતાવ્યો છે પણ બાર મહિનામાં બાર રન પનોનો વિધિ જણાવ્યો છે તે ૧૦૮ કળશોથી કરવાનો બતાવ્યો છે પણ બારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા અધિક કોઇ પુણ્યશાલી કરે તો તેનો નિષેધ તો તેઓશ્રીએ કર્યાં જ નથી. ૯૩ વળી કોઈ મિથ્યાત્વના ઉદયથી એવા પણ આશય ન કાઢી શકે કે :- વિશેષ પૂજા બાર મહિને જ કરવાની છે. માટે— 'विशेषपूजादिकं निःश्रेयसार्थिना सर्वदे वावहितेन कर्तव्यमिति અર્થાત્ મોક્ષના અભિલાષીએ હુંમેશા વિશેષ પૂજદિક કરવાં જોઇએ. " ♦ આથી વાંચકગણુ સમજી શકશે કે ૫. શ્રી ક્લ્યાણુવિજયજીએ શ્રી પાદલિપ્તસૂરિજીનો અપૂર્ણ પાઠ આપીને જે કપટ જાળ કર છે. તે તદ્દન ખોટી છે. તેઓ લખે છે કે:~ શ્રી પાદલિસૂરિજીના ઉક્ત ઉલ્લેખનો ભાવ એ છે કે ‘પ્રતિષ્ઠા થયા પછી દર મહિને પ્રતિષ્ઠાતિથિના દિવસે પ્રતિષ્ઠા પ્રતિષાનું પન કરાવવું અને વ મેં પૂણ થયા પછી અઠ્ઠાઈ ઉત્સવ કરીને લેવી વિશેષ પુજા કરવી' આાર્થી શુ એ નથી સ્પષ્ટ થતુ કે માસિ ભાર સ્નાના સિવાયના દિવસ સ્નાન વિનાના હતાં? પૃ૪૧ નિવ્યસ્નાન પૂજાની સિદ્ધિ : આ લખાણુ કેટલું બધું વિચિત્ર છે, તે વાંચક ગણુ સ્વયં સમજી શકે તેમ છે. છતાં સહુને સહેલાઈથી તેમની ફૂટતા સમજાઇ જાય માટે હું સ્પષ્ટ કરી દઉં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા → પ્રતિષ્ઠાતિથિના દિવસે પ્રતિષ્ઠિત પ્રતિમાનુ કરી સ્વપન કરાવવું આવે સામાન્ય નિર્દેશ તે રહયા છે પણ તે તદ્દન ખોટો છે કેમ કે તેની પહેલાંની પક્તિમાં ૧૦૮ કલશે વડે કરીને સ્નાન કરાવે આવા ૧૦૮ કલશાઓના સ્નાનાને જ મહિનામાં માર સ્નાન ગણાવ્યાં છે. અને આવાં નાના હમેશ સુગમતાથી શક્ય ન હોય એ સ્વાભાવિક છે એટલે મહિનામાં ખાર શ્ર્વપના ૧૦૮ કલશનાં છે અર્થાત્ વિશષ્ટ સ્નાન ખતાવેલાં છે અને વષ થયા પછી અઠ્ઠાઇ મહેાત્સવ રીને છેલ્લી વિશેષપૂજા કરવી આમાં એમણે વિશેષપૂજાને છેલ્લી એવુ... વિશેષણ આપ્યુ છે કે જે વિશેષણ પાઠમાં નથી. પાઠમાં તો અજાહિનદ્દાવૃવિત્રાં વિશેષજૂનાં' અર્થાત્ દિવસના ઉત્સવ પૂર્વક વિશેષ પૂજા કરવી. આવું થન છે એટલે તેઓએ પેાતાના અસદાગ્રહ સિધ્ધ કરવા માટે જે શબ્દના ગ્રંથકારે પ્રયોગ કર્યો નથી. છતાં ′ છેલ્લી ’ આ શબ્દ ઉમેરીને તેઓએ પેાતાની કલ્પનાથી લોકોને આડેપાટે ચઢાવવા છે. તે એમના જેવા વિદ્વાન લેખકને અણછાજતુ છે. આ તેએશ્રી કલ્પના કરતાં હજી આગળ લખે છે કેઃ ‘ આથી શુ' એ નથી સ્પષ્ટ થતુ` કે—માસિક બાર નાનો મિત્રાના દિવસેા સ્નાન વિનાના હતાં? જો નિત્ય સ્નાના તે વખત હોય તે માસિક સ્થાનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા લખવાની આવશ્યકતા ન રહેતા આથી નિત્યારના નિયત ન હતું. એવી તેમની કલ્પના મૃગતૃષ્ણા જેવી છે. આ પ્રમાણે શ્રી પાદલિપ્તસૂરિજીએ જ વિશેષપૂજ્ઞાતિ નિ સાર્થના सर्वदैवावहितेन कर्तव्यमिति ।। અર્થાત્ મોક્ષના કામુકે હંમેશા વિશેષ પૂજા કરવી જોઈએ આમ ફરમાવીને નિત્યસ્નાને પણ બતાવી દીધાં છે. એવું તે અમે પણ નથી કહેતાં કે ૧૦૮ કલવડે સ્નાન દરરોજ થતું હતું જ્યારે શ્રી પાદલિપ્તસૂરિજીએ જે ૧૨ સ્નાને બતાવ્યાં છે તે વિશિષ્ટ પ્રકારનાં જ બતાવ્યાં છે એ આપણે પૂ. શ્રીજીના પાઠપૂર્વક વિચારી ગયા છીએ. એટલે જે નિત્યાનો ને વખતે હોય તે માસિક પાનો લખવાની આવશ્યકતા ન રહેત. – પૃ-૪ર આ તેમને હેતુ ખોટો સાબિત થાય છે. કેમ કે પાદલિપ્તસૂરિજીએ માસિક નાનો જે લખ્યાં છે તે વિશિષ્ટ નાને આશ્રિત છે. એ વાત નિર્વાણ કલિકાકારે–વૃત થયામિક ન્નાને વિયાય દોત્તરશતેન વાવ નાવત' આ વાક્ય લખ્યાં પછી જ ““તો મારે ગતિ ત્યાદ્ધિ પાઠ લખ્યો છે. એટલે એ વાત સુસ્પષ્ટ થઈ જાય છે કે – મામું પ્રતિ પ્રતિશ નાનાનિ આ બાર નાને વિશિષ્ટ ખાનેજ લેવાના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિક વિદ્વાન લેખક શી; પાદલિપ્તસૂરિ મહારાજનો અધૂરો પાઠ લઈને નિત્યસ્નાનની અવાસ્તવિકતા સિદ્ધ કરવા મથે છે તે જ પાઠ કઈ પણ અપેક્ષાએ વિચારતાં નિત્યસ્નાનને નિષેધક નહિ બનતાં તેને વાસ્તવિક અને અતિપ્રાચીન સિધ્ધ કરે છે કારણ કે તે ધુરંધર આચાર્યશ્રીએ – પૂજા પદ્ધતિના પ્રથમ પ્રકરણમાં નિત્યસ્નાનનો વિધિ પ્રરૂપે છે. જે પાઠ આપણે આગળ જોઈ ગયાં છીએ. આથી સ્વતઃ સિધ્ધ નિત્યસ્નાનને ઉડાવવાને પ્રયાસ હાસ્યજનક છે. વળી પાદલિપ્તસૂરિ મહારાજે બતાવેલો વિધિ એ વિશેષવિધિ છે. આ સામાન્ય વિધિ નથી. વિશેષવિધિ, સામાન્ય વિધિને અભાવ સિદધ કરી શકતું નથી માટે આ ગ્રંથ અમુક કાલમાં અમુક દિવસોમાં સ્નાનનાં વિધિ સૂચવતો હોવાં છતાં પણ નિત્યસ્નાનાને નિષેધક થઈ શકતે નથી. નૈમિત્તિક વિધિ નિત્યવિધિને નિષેધક થઈ શક્તા નથી. આ પાઠમાં આવતા ૧૦૮ કળશાઓવડે સ્નાનનો વિધિ જ સામાન્ય નાનને પણ સૂચવે છે. પં શ્રી કલ્યાણવિજયજીએ પાઠ આપ્યો છે તેમાં કસમાં ઉમિતિ શબ્દ મૂક્યો છે એ ક્યાંથી લાવ્યા? #મ શબ્દ હોવો જોઈએ એના મૂળભૂત વિચારમાં કોઈ પ્રમાણ નથી અને પ્રપાણવિનાના વિચારો વડે શાસ્ત્રાર્થને નિર્ણય થઈ શકે નહિ અને પ્રતિભાસં ન મૂક્તાં ગ્રંથકારે “ માં પ્રતિ” આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિદારિક જે કહેલો છે તેથી મા મા પ્રતિ રૂતિ પ્રતિમાd આવો અર્થ અહિં કહી શકાય તેમ નથી માટે આ અર્થને નજરમાં રાખીને પ્રતિમાસ એક એવાં બાર અપને આવો જે અર્થ કરે છે તે પ્રમાણશુન્ય છે. હવે યાકિનીમડુત્તરાસૂનું આચાર્ય પ્રવર બ રિભદ્રસૂરીશ્વરજી મહારાજનું એમણે જે પ્રમાણ ટાંક્યું છે તેને વિચાર કરીએઃ “ વિમાન યાવર પૂવા વિકલ્પ અર્તા આ પાઠ મૂકીનું તેઓએ: એ જ રીતે શ્રી હરિભદ્રસૂરિજીના સમયમાં જો પ્રતિદિન પૂજા ચાલુ હોવ તે તેમણે આઠ દિવસ પર્યત અવિચ્છિન્નપણે પૂજા ચાલુ રાખવાનો ઉપદેરા આપવો ન પડત. આ પ્રમાણે જે એમણે સાર ખેચ્યો છે તે જાણી જોઈને એ મહાપુરૂષના સ્પષ્ટ અભિપ્રાયોને છૂપાવવાનો પ્રયત્ન છે કારણ આ કારિકાને ભાવાર્થ એ છે કેઃ - નિરંતરપણે આડ દિવસની પુષ્પાદિકથી પૂજા કરવી અને વિભવાનુસારી સર્વ પ્રાણીઓને દાન કરવું. એટલે અહિ પ્રતિષ્ઠાવિધિ સમાપ્ત થયા પછી તેને આ શેષ વિધિ કહેલો છે. ટીકાકરેએ આ લેકની અવતરણિકામાં – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક 'एवं प्रतिष्ठाविधि परिसमाप्य तच्छेषमाह' અર્થાત “આ પ્રમાણે પ્રતિષ્ઠાવિધિ કહીને શેષ વિધિ એટલે આ શેષવિધિ છે. નહિ તે એક જ ગ્રંથકાર પછીના નવમા ડશકના શરૂઆતના શ્લોકમાં – · स्नानविलेपन विभवानुसारतो यत् काले नियत વિધાન ! ૨ | – આ પ્રમાણે કહીને વિભવાનુસારે (ત્રણેય) કાલ નિયત એટલે સદા પૂજા ક વી.” આ પ્રમાણે કહે છે. તેની સાથે સંગત થશે નહિ. વળી ૫. શ્રી કલ્યાણવિજયજી આ પાઠમાં આવેલા પૂજા’ શબ્દને અર્થ પણ તેમણે તે પૂજા આટલે જ કર્યો છે પણ વિશેષ ખુલાસે કર્યો નથી. છતાં નિત્યનાન ન હોવાનાં પ્રમાણમાં આ પાઠ મૂકે છે તેથી તેઓ પૂજા શબ્દને સંબંધ નાન સાથે જોડે છે એમ માલુમ પડે છે. પણ તેમની આ કલ્પના નિરાધા છે કેમ કે આપણા પૂર્વ ટીકાકાએ પૂના-પુwવવિવિઘાનાવિમ” અર્થાત કુલથી પૂજા કરવી એટલે આ આઠમા શેઠશકની સોળમી ગાથાને અય આ પ્રમાણે થાય છે કે “આઠ દિવસની મર્યાદાવડે પુષ્પ વિગેરેથી પૂજા કરવી અને યથાવિભવ સર્વ પ્રાણીઓને દાન આપવું. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા પં. શ્રી કલ્યાણવિજયજીએ પૂવે જિનપૂજામાં નિત્ય-સ્નાન ન હોવાના પ્રમાણ તરીકે આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના લેકને ટાંક્યો છે. તેમાં નિત્યસ્નાનના નિષેધની ગધમત્ર પણ નથી આ શ્લેકમાં પ્રતિષ્ઠાને શેષ વિધિ જ કહયે . આજ ગ્રંથકાર પ્રતિદિન પૂજા કરવાનું સાફ સાફ ફરમાવી રહયાં છે તે બતાવતે છેડશકને પાઠ આપી ગયાં છીએ પણ વાંચકોની જાણ ખાતર તે પાઠ અહિં ફરીથી ટાંકીએ છીએ ? – तत्तो पडिदिणपूआ विहाणओ तह तहेह कायव्यं । विहिआणुष्ठाणं खलु. भवविरहफलं जहा होति । १ ।। ભાવાર્થ – તત્તો. કંકણ છોડ્યા પછી જિનબિંબની પ્રતિષ્ઠા કર્યા છતાં પ્રત્યેક દિવસે વિહિતાનુષ્ઠાન એટલે પૂજા વંદન યાત્રા સ્નાન વિગેરે કરવું જોઈએ આ (વિહિતાનુષ્ઠાન) ભવવિરહપી ફલને આપનાર છે એટલે પૂર્વે જિનપૂજામાં નિત્યસ્નાન ન હોવાનાં પ્રમાણ ” ને બદલે પૂર્વે જિન પૂજામાં નિત્ય-નાનનાં સાધક પ્રમાણે જ શાસ્ત્રમાં મળે છે. અને ૫. શ્રી કલ્યાણવિજયજની પાસે એક પણ એવું સ્પષ્ટ પુષ્ટ પ્રમાણ નથી કે જેથી તેઓ પિતાને માનેલ, સિધ્ધાંતને સિદ્ધ કરી શકે. આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ અને એમના જ અનુગામી બધાં જ આચાયો. નિત્ય નાનમાં માને છે ત્યારે વળી સુબોધા સમાચારના કર્તા શ્રી ચંદ્રસૂરિજીનું પ્રમાણ ટાંકે છે. શું તેમાંથી કંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા મળી આવે છે? ના. આ પણ ડૂબતે તણખલાનું શરણુ લેવા જાય તેવા પ્રયાસ છે. આ. શ્રી ચંદ્રસૂરિજી પણ એક જબરજસ્તુ સ વિજ્ઞા ગીતા મહુશ્રુત, પ્રામાણિક આચાય છે. પણ જ્યારે શ્રી પાદલિપ્તસૂરિજી જેવા મહાન પૂર્વાચાયાને નિત્યસ્નાનમાં જબરજસ્ત ટેકો છે. એટલે એમના પછીના આ. શ્રી ચંદ્રસૂરિજી મ. ને અભિપ્રાય તેમનાથી વિરૂઘ્ધ હોય તેવુ સંભવે જ નિહ અને યથેચ્છ રીતે ગમે તેમ પાઠ આપી દેવાથી, ૫. કલ્યાણવિજયન્ટની મુરાદ સિધ્ધ થાય પણ નહીં તે છતાં ય ૧૨ મી કે ૧૩ મી સદીના શ્રી ચ ંદ્રસૂરિજીની પ્રતિષ્ઠા પધ્ધતિનો ૫. શ્રી કલ્યાણવિજયજીએ જે પાઠ ટ કયો છે તે તેમના મતને કેટલુ' સમર્થન આપે છે. તે હુવે જોઇએઃ Roc प्रतिष्ठावृत्तौ द्वादश मासिकस्नानानि कृत्वा पूर्णे संवत्सरे अष्टानिकां विशेषपूजां च विधाय आयुर्ग्रथिं निबंधयेत् । આ પાડ શ્રી પાદલિપ્તસૂરિજીના પાઠને અનુસરનારો છે. એટલે એના ઉપર શેશ જ વિશેષ વિચાર કરવાની જરૂરીયાત નથી પણ આ પાડ જેઓ પોતાને ખરો ઇતિહાસ લખનારાં માને છે. આ પેાતે જ પેાતાના માટે લખે છે કે:- — છુપાવવુ. ખરી ઈતિહાસ લખા અને સત્ય એ બે વાતા એક સાથે થઈ શકતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - • પૃ ૧૬ www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિષ્ઠિા નિત્યસ્નાન પૂજાની પરાપૂર્વતા પણ તેઓએ નથી તે સાચે ઈતિહાસ લખ્યો કે નથી તે સત્ય લખ્યું કેમ કે શ્રી ચંદ્રસૂરિજી પણ આ પાઠની સાથે જ उनोत्तर पूजा च यथा स्यात् तथा विधेयम् । (५.४५/१) ' અર્થાત્ “જે પ્રકારે ઉત્તરોત્તર પૂજા થાય તેમ કરવું” એટલે આ ઉલ્લેખથી બારમી તેરમી સદીમાં પણ નિત્યસ્નાન નિયત હતું. આ આચાર્ય શ્રી કુમારપાલના રાજ્યમાં થયા છે. એટલે પૂ. હેમચંદ્રાચાર્યના સમાનકાલીન પણ હોય કેમ કે કી ચંદ્રસૂરિજી સં. ૧૨૨૮ સુધી વિદ્યમાન હોય તેવા પ્રમાણે મળે છે. એટલે પં. શ્રી કલ્યાણવિજ્યજીનું – “બારમી શતાબ્દિમાં પણ નિયસના નિયન નહીં થયું.” ૫.૪૨ ૫. ૧૬ | ઇત્યાદિ લખાણ ગેરવ્યાજબી છે ભરણ કે આ આચાર્ય કેવલ બારમી શતાદિના જ નથી પણ તેરમી શતાબ્દિમાં પણ વિદ્યમાન હતાં. તેમના સમાન કાળવ7 આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ નિત્યસ્નાન યોગશાસ્ત્રમાં ખુલ્લ ખુલ્લા કહી દીધેલ છે. એમનાંથી પહેલાના આચાર્ય શ્રી અભયદેવસૂરિજી, શ્રી મહેશ્વરસૂરિજી, શ્રી જિનેશ્વરસૂરિજી વિગેરે ૧૧મી, ૧૨ મી ૧૩ મી સદીના આચાર્યો નિત્યસ્નાન બતાવી રહયા છે. એટલે ૫. શ્રી કલ્યાણવિજયજીએ વિના કારણે જૈન સંઘમાં આ એક તોફાન જ ઊભું કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારક ૧૦૨ જે કાળમાં જનસંઘને સગડુનની જરૂર છે ત્યારે આવા આગમ પરંપરા વિરુધ્ધ તુકકાઓ ઊઠાવી સમાજને ડહોળી નાંખવાનો પ્રયત્ન કરવામાં શાણપણ તે નથી જ. એ જ પ્રમાણે ચૌદમી સદી સુધીમાં બનવા દરેક પ્રતિષ્ઠા ૯ માં માતક સનાતોની ભલામણ છે પણ એ પછીના પેમ રૂપ બદલાઈ જાય છે” આમાં તેઓ “કેમ કે પંદરમા સૈકામાં વિજ્ઞાન સાર્વત્રિક નિયમિત થઈ ગયું છે. (હતું એટલે “દ્વાદશ માનિક નાનો “લખવાની આવશ્યકતા રહી નહિ.” આમ જે હેતુ તેઓ આપે છે તે તેમનાં જેવા ઇતિહાસકારને શોભાવનાર નથી જ કેમ કે શ્રી ધર્મઘોષસૂરિજી ચદમી શતાબિના છે અને તે પૂજ્ય સૂરિવર સ ધાચારભાષ્યની ટીકામાં – गन्धोदकादिभिः स्नपनं, सुभिमुकुनाल वस्त्र णांगलून નિત્યાદ્ધિ અથર્ “સુગંધી જલવડે નપન કરવુ સુધ વાળા અને સુકોમળ વત્રવડે અગ લુછીને વિગેરે એટલે કહવાનો મતલબ એ છે કે ચિદમી સદીમાં પણ સ્નેપન વિલેપન પૂજાઓ ચાલુ હતી. અને હોય જ કેમ કે ૫ ઉમાસ્વાતિ મહારાજા અને પૂ. પાદલિપ્તસૂરિજી મહારાજા જેવા પૂવ ધર અને બહુ બત આચાર્યોએ નિત્ય નાનને આવકાર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારક ૧૦૩ હજી સુધી કોઈપણ ગચ્છના કોઈપણ આચાર્યો નિત્યનાનને વિરોધ કર્યો નથી સદ્દી પહેલો વિરોધ કરનાર પ. શ્રી કલ્યાણવિજ્યજી જ છે. એમની કદાચ એવી મહત્વાકાંક્ષા હોય કે હવે હું કાતિકારી કહેવાઉં ! સાચો કાન્તિકારી તો તે જ છે કે જે કમની ઉપર કાન્તિ લાવી અનાદિની બ્રાન્તિને રાખનારે બને. એટલે પૂર્વ પુરૂષોના અને તેમના આધારે આજસુધ લખાયેલાં ગ્રહો જતાં સ્પષ્ટ થઈ જાય છે કે પૂર્વમાં ને હાલમાં નિત્ય સ્નાન હતું, છે અને રહેશે. એ પ્રમાણ સહિત સિધ્ધ થઈ ચૂધ્યું છે. જેથી પં. શ્રી કલ્યાણવિજયજનો પ્રયાસ વિફળ થયો છે કારણ કે નિત્યસ્નાન ન કરવું જોઈએ કે નિત્યસ્નાન ન થાય અથવા નિત્યનાનમાં કોઈપણ ગ્રંથકારે કોઈપણ પ્રકારનો દોષ બતાવ્યો હોય તેવું બાધક પ્રમાણ આપી શક્યા નથી એટલે એમ નિશક સાબિત થાય છે કે – “જન પૂજા પધ્ધતિ” નામની પુસ્તિકા લખવા પાછળનો તેમનો જે આશય હતો તે આશયને સિદ્ધ કરવામાં તેઓ નિષ્ફળ નીવડ્યાં છે. લઘુતાવોની પરાપૂર્વતા મહા નાત્રોમાંથી લઘુસ્નાત્રોની ઉત્પત્તિ ” એ પ્રકરણમાં જણાવે છે કે મહાનાત્રોમાંથી ૧૫ માં સિકામાં લઘુગ્ન થયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક to તે ગમે તે હો પણ તેઓ નાનપૂજા પર્વગત જ હતી” આ વાતને સિદ્ધ કરનારું એક પણ પ્રમાણ પ્રાચીન આચાર્યવરનું આપી શક્યાં નથી. ઉલટા નિત્યસ્નાનનું વિધાન કરનારા પૂર્વાચાર્યોનાં ઢગલાબંધ વચનો આપણને મળી રહયાં છે. એટલે “મહાનામાંથી લઘુસ્નાત્રોની ઉત્પત્તિ થઈ કે ન થઈ' આની ચર્ચા અને કાર્યગત નીવડે તેમ નથી તેથી તે વિષયની ચર્ચાને અહિં બાજુ પર મૂકી આપણે આગળ ચાલીએ. R Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ અષ્ટ પ્રકારી પૂજામાં જલસ્નાનનો વધારે ઉપકત પ્રકરણમાં તેઓ જણાવે છે કે સોલમા સૈકા સુધીના સમયમાં નિત્યસ્નાન માત્ર વધ્યું હતું પણ તેની તે વખતે પૂનમાં ગણના ન હતી. આ વાતનો ફોટ આચારપદેશના નીચેના શબ્દોથી થાય છે. भृङगारानीत नीरेण. संग्नाप्याडगं जिनेशितु । रूक्षीकृत्य सुवस्त्र न. पूजां कुयात्ततोष्टधाम ।' તેમનો આ તકો પણ કયાં સુધી ટકી શકે તેમ છે. વાંચકો પાછળ અપાયેલ આચાર્ય પ્રવર શ્રી હરિભદ્રસૂરિજી. વાદિવેતાલ શાંતિસૂરિજી તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આદિ આચાર્યોના પ્રમાણથી નિત્યસ્નાન પૂજાઓમાં બતાવેલું છે તે સમજી ગયા હશે તેથી અષ્ટપ્રકારી પૂજાઓમાં જલરનાનનો વધારે થયો જ નથી. સોળમી સદીના શ્રી ચારિત્ર સુંદરમણિના ખાચા રપદેશનો જે લોક પં. શ્રી કલ્યાણવિજ્યજીએ હાંક્યો છે તે (ભડગારાનીત નીરણ લોક ગૃહત્ય આશ્રિત છે. છતાં તેનાથી એક વાત તો નિર્વિવાદ સિધ્ધ થઈ જાય છે કે પ્રભુની નિત્ય (સામાન્ય જ્ઞાન પૂજા દરેક પૂજાની પૂર્વમાં હતી. એટલે નિત્ય નાનની ચર્ચા છે તેમણે અયોગ્ય રીતે ઉપાડી છે તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક ૧૦૬ આપોઆપ શમી જાય છે. ત્યારે ચારિત્રસુદરગણિજીએ સ્નાન કરાવી. અંગ લૂછીને પછી અષ્ટપ્રકારી પૂજા કરવાનું જે વિધાન ર્યું છે અને તેમાં છેલ્લી જે જલપૂજા બતાવી છે તેનું સમાધાની અમે આગળ કરેલ છે કે આવાં જલપાત્રે પણ અભિષેક માટે જ હોય છે. બાકી અષ્ટધા એ સામાન્ય ઉલ્લેખ છે અનાન કરીને પૂજા કરવાનું કહ્યું છે. માટે અષ્ટધાને ઠેકાણે સપ્તધા પાકની આપતિ આવે આવી વાતો ગ્રંથશલીના જ્ઞાનના અભાવથી પેદા થાય છે. અહિં “અષ્ટધાનો અર્થ “પંચધા કે “એકવિ શકિધા' નહિ એટલો જ કરવાનો છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરીશ્વરજીએ આ ગપૂજામાં કે જે આઠ પ્રકારે બતાવ્યાં છે તેમાં નાનyજ પ્રથમ જ બતાવી છે માટે “જલનાનાનો વધારો થયો નથી તેમાં જલતાન તેડુતું જ. ગમે તેટલા પ્રકારોવાળી પૂજા હોય પણ તેની પૂર્વમાં નિત્યસ્નાન પૂજારૂપે હતું જ એ વાત સારી રીતે સિદ્ધ થઈ જાય છે. માટે અષ્ટપચારી પૂજામાં જલપાત્રને આઠમી પૂજા તરીકે બતાવવામાં આવી હોય તેથી નિત્યાન એ જલપૂજા નથી એ તો કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતું નથી. જે નાનને પૂજા કહેવામાં આવતી ન હોત તો અગપૂજામાં તથા સત્તરભેદી, એક્વીશપ્રકારી તથા સવોપચાર પૂજામાં નાનને પૂજાના પ્રકારમાં કેવી રીતે ગણી શકન્ય માટે નાનની પૂજામાં ગણના ન હતી’ આ કથન અયુક્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૦૭ વળી એ જ ગ્રંથકાર ચારિત્ર સુંદરમણિ માચારપરેશના ૨૧ પ્રકારી પૂજાના પદ્યમાં નાનને પણ પૂજારૂપ ગણે છે માટે સોલમાં સદીમાં સ્નાનની પૂજામાં ગણના ન હતી’ આ કથન કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી. પૃ. ૪૧ થી ૪ર માં લેખકશ્રીએ નિત્યસ્નાનને અસિદ્ધ કરવા જે પ્રયત્ન કર્યો છે તે બરાબર નથી કેમકે નિત્ય નાન એ સામાન્ય વિધેિ છે અને માનિક નાન એ વિશેષાવિધેિ છે માટે નિત્ય નાનામાં માસિક સ્નાન અંતર્ગત હોવા છતાં તે નાન કયારે કરવું એ વિધિ પ્રાપ્ત થતી ન હોવાથી આ માસિક નાનોનુ વિધાન સફળ છે વ્યર્થ નથી. માટે માસિક સ્નાનનો વિધિ તે આચાર્ય વરો એ આવશ્યક સમજીને જ દર્શાવ્યો છે. ૫. કલ્યાણવિજયજી આગળ જણાવે છે કે – “વળી શ્રધ્ધાંધિ કૌમુદીમાં જસ્નાન ન જલપાત્ર બ ન ગણાં પણ જલસ્તાનની પૂજામાં ગયું નથી. – ૫-૮૪: તે પણ બરાબર નથી. કેમ કે શ્રદ્ધવિધિમાં નિત્યસ્નાનને અગપૂજામાં ગણાવ્યું છે. જ્યારે જલપૂજાને નૈવેદ્ય પૂજામાં જણાવ્યું છે. એટલે બને પૂજાઓ જ છે પણ એક પૂનરૂપ છે અને બીજી પૂજા નથી આવુ કથન તો શખને પીળો કહેવા બરાબર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ સન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૦૮ આ પ્રમાણે જલસ્તાન એ પર્વગત નહિ પણ નિત્ય હતું તે વિચારી ગયા છીએ. પં. શ્રી કલ્યાણવિજયને કર્તવ્ય રૂપે નિત્યરનાન પર્વગત જ હતુ એ કલ્પનાને ફણગે નિમૂળ રીતે ઉગેલો છે તે આપણે જોઈ ગયા છીએ. આભૂષણ પૂજાની પ્રાચીના પણ તેમને તો એ પોતાના કાલ્પનિક ફણગામાંથી બીજે ફણગો ઉગાડયો છે અને આભરણપુરા પણ નિત્યસ્નાનની સાથે પાછળથી જ અતિશય પ્રચલિત થયેલી માને છે. વાભિગમાદિ આગમન પાઠમાં આભરણપૂજા સ્પષ્ટ દીવા જેવી દેખાય છે તે ભૂલવા જેવું નથી. વળી એ જ વાત વાદિવેતાલ શાંનિધૂરીશ્વરજી મહારાજકૃત ચૈત્ર વદન મહાભાથમાં કહે છે, "भुरणे वि सुदरं जं, बत्थाहरणाइ वत्थु संभवइ । तं मणमा सपाई. जिगन्मि एगग्गथिरचित्तो ॥ २१॥ निच्चं चय सगुन्ना, तहवि हु एसा न तीरए काउं। तह व अणु चिहिअव्वा, अक्खइ दीवाइ दाणेण ॥ २१६ ॥ ભાવાર્થ – ભુવનમાં વસ્ત્ર, આભરણ આદિ જે સુંદર વસ્તુઓ સભવિત હોય તે તે વસ્તુઓને મનથી એકાગ્ર થિર ચિત્તવાળો જિનેશ્વરને વિષે સંપાદિત કરે. ૨૧૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિનિક જે વસ્ત્ર અને આભરણ વડે હમેશાં પૂજા કરવાની શકિત ધરાવતો ન હોય તે અક્ષત અને દીપકદિના દાન વડે તો જ૨ આ પૂજા કરવી જોઈએ – ૨૧૬ આ પાઠથી નિત્ય આભરણ પૂજા સિદ્ધ થાય છે તેમજ તેજ ગ્રંથમાં – ता पुप्फगंध भूसण-विचित्तवत्थेहिं पूयणं निच्च। जह रेहई तह सम्म कायव सुद्धचित्तेहिं ॥ १४४ ।। આમાં સ્પષ્ટપણે હંમેશાં આભૂષણપૂજા કરવાનું ફરમાન છે. જલસ્નાન નિત્ય હોવા છતાં જલજ્ઞાનને પર્વગત માની અને આના ટાંતથી આભરણ પૂજાને પર્વગત હોવાનું સિધ્ધ કરવા મથી રહ્યાં છે. તે કેવલ તેઓ ભીની ભ્રાન્તિ આ ઉપપ્રકરણ બાદ “વભુજુઅલ: ‘ચકખુ જુઅલ” ઉપકરણ રચ્યું. તેઓના મત પ્રમાણે વત્થાઅલં શબ્દ ભૂલથી ચકખુ જુઅલ વચા છે. તેમ કહે છે તેઓ જણાવે છે. પૃ. ૪૬ આ વાતમાં તેમની થોડી અસત્યતા છે. ઉપાધ્યાય સકલચંદ્રજીની પૂજા તેમણે વાંચી નથી લાગતી. તેઓ ખુદ જ લખે છે કે : અથવા પાઠાંતરે ત્રીજી પૂજામાં ભુવન વિરોચન જિનપ આગે, દેવ ચીવર સમ વિશ્વ યુગ પૂજતાં. સકળ સુખ સ્વામિની લીલ માગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પતિદારિકા ૧૧૦ વળી આ પૂજાને મંત્ર પણ સ્પષ્ટ રીતે વસ્ત્રયુગલની વાત કરે છે. व्यूतं शशांकस्य मरीचिभि. कि दिव्यांशुक दद्मतीव चारु । युक्त्या निवेश्योभयपार्श्व-मैंद्र, पूजां जिनेंद्रोऽस्याकरोत तृतीयां। આમ સકલચ દ્રજી એ ચકખુ જુઅલ વાળી ગાથાનું પામાણ્ય માની લીધું તે વાત ખોટી છે પોતાની પાસે જ “વહ્યું જુઅલ” તેવો પાઠાંતર પટ રીતે હતે. વળી તેમણે મંત્રરૂપ શ્લોક બનાવ્યો છે તેમાં વસ્ત્રયુગલની જ વાત લખી છે. આગળ ઉપર તેઓએ આભરણ પૂજાની અને તે સાથે ભગવાનની પણ મશ્કરી થાય તેવાં કેટલાંય કડવાં વચનો લખ્યાં છેઅમે તે અશ્રવણીય, અપઠનીય વચનોને અહિ ન લખતાં તેમણે આભરણપૂજા સામે જે શાસ્ત્રીય રીતે વાંધો ઉઠાવવાની હિંમત કરી છે તેનો જ જવાબ આપીશું તેઓ પોતાની રીતે શાસ્ત્રીય વાંધો ઊભા કરતાં જણાવે પણ સાથે જ હમેશા ભગવાન ઉપર આંગીઓ તથા આભૂષણે રાખતાં ચૈત્યવદન કરનારે પડખ્ય, પદસ્થ તથા રૂપરહિતત્વ આ ત્રણ અવસ્થાઓની ભાવના કેવી રીતે કરવી ? એ મુખ્ય પ્રશ્ન પસ્થિત થાય છે. -- પૃ. ૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા નિત્યસ્નાનથી અવસ્થાએ ભાવનામાં અવરોધ : ૧૧૧ આ તેમનો વાંધો તદ્દન ગેરવ્યાજખી છે. ખાપણાથી શકાય ૩૫ના ત્રણેય અવસ્થાઓ એકી સાથે ભાવી કરી શકાય તેમ તો છે જ નહિ જ નહિ ત્યારે આ ત્રણે અવસ્થાઓ ભાવવી એ ભાવળ છે અને આ ભાવપૃા પરિકર સહિત જિનેશ્વર ભગવાનની પ્રતિમા હોય ત્યારે જ ભાવી શકાય છે અને પરિકર હોય તે પછી પરિકરમાં જ ત્રણે અવસ્થાઓ આપણે ભાવી શકીએ છીએ. મૂલનાયક ભગવાનની આંગી હોય તો પણ વાંધો આવતો નથી. એ વાત ૫. શ્રી કલ્યાણવિજયને પણ માનવી જ પઢશે કેમ ક—— તઓ પંચોપચારી પૂજા તો નિત્યની જ માને છે ! અને નિત્ય ૫ચોપચારી પૂજામાં માલ્યપૂજા છે. એટલે પોતાના મતે જ પોતાને ત્રણ અવસ્થાની ભાવના ભાવવી મુશ્કેલ થઇ જશે માટે તેવા સમયે પરિકરમાં જ ત્રણ અવસ્થાની ભાવના ભાવી લેવાની હોવાથી વાંધો આવશે નહિ. ― ×, પરિકરમાં ત્રણ અવસ્થા કેવી રીતે ભાવવી ? જ. પરિકરમાં ત્રણ અવસ્થા નીચે બતાવેલી રીતે ભાવી શકાય છે. પરિકરમાં કળશધારી હોવાથી જન્મસ્થા વિચારવી. હાથમાં પુષ્પોની માળાવાળા જે માલાધારક દેવે . કાતરેલા હોય છે તે જોઇને ભગવાનની રાજયાસ્થા ભાવવી અને પરિકરમાં શ્રી જિનભૂતિનું મુખ મસ્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા વિગેરે કેશ વિનાનું હોય છે તે જોઈને શ્રમણ વસ્થાનું ધ્યાન કરવું. ( આ છદ્મસ્થ અવસ્થાના ત્રણ પ્રકારે થયાં.) પરિકરના ઉપરના ભાગમાં કળશની બંને બાજુએ કોતરેલી પત્રોની હાર હોય છે. તેનાથી અવૃક્ષ માલાધાર દેના હાથમાં રહેલાં પુષ્પોથી પુષ્પવૃષ્ટિ, બે બાજુએ હાથમાં વિણા વાંસળીધારી દેવો કોતરેલા હોય છે તેનાથી દિવ્યધ્વનિ વિગેરે આ પ્રમાણે આઠ પ્રાતિહાયથી ભગવાનની કૈલ્ય અવસ્થા વિચારવી. તેમજ મૂર્તિનું પદ્માસન કે બે બાજુમાં ઊભેલાં પ્રતિમાની કાઉસ્સગ્નમુદ્રાને જોઈને સિધ્ધાવસ્થા ધ્યાવવી. આમ આ ત્રણેય અવસ્થાઓ જ્યારે પણ ભાવવી હોય ત્યારે ભાવી શકાય છે. માટે ત્રણ અવસ્થાઓનું શુ આ પ્રસન પણ ટકી શક્તો નથી પણ તેઓ તો ઉલટી ગંગા વહાવી કહી રહયા છે કે પણ નિયરિનાન વિલેપનના દુબે પરિકો ઊઠયાં -5. No આ વાત બરાબર નથી. આજે પણ પરિકરે છે પણ બધી મૂર્તિઓ પરિકરપૂર્વક જ હોવી જોઈએ તેવું નથી તે વાતનો પણ સાથે ખ્યાલ રાખવો જોઈએ. એટલે ત્યાં ત્રણેય અવસ્થા ભાવવી હોય તો જે મૂતિ પરિકરવાની નથી, ત્યાં તે નિત્યસ્નાન થતું ત્યારે જન્માવસ્થા, મુકુટ વગરે હોય ત્યારે રાજથાવસ્થા, આંગી રચી હોય ત્યારે સમવસરણી ભગવાનના સ્મરણ દ્વારા કેવલી અવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૧૩ અને પર્યકાસનસ્થ ભગવાનથી સિધાવસ્થા. આ પ્રમાણે પરિકર રહિત ભગવાનની મૂર્તિ હોય ત્યાં પણ ત્રણ અવસ્થાઓ ધ્યાઈ શકાય છે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ તો ત્રણ અવસ્થાઓ ભાવવાનું પરિકરવાની મૂર્તિ આશ્રિત જણાવ્યું છે તેથી તેઓશ્રીએ પરિકરમાં ત્રણ અવસ્થાઓ સૂચવી છે. વળી તેઓ આગળ શ્રમણ અવસ્થાસૂચક નિકેશ મસ્તક ૨હયાં તેમાં મસ્તક તો સદાય પ્રકટથી ઢાંક્યું જ હોય અને મુખપણ કુંડલાદિકે અલંકૃત એટલે શ્રમણભાવ તો નહિં પણ રાજ્યગાદીએ બેઠેલી કોઈ યુવતિરાણીની ભાવના તો જરૂર કરાવે-પૃ. ૫૦, ૫ ૧૭ આ પ્રમાણે લખવું તે બરાબર નથી. કારણ કે મુકુટ વગર પણ અમુક કાળ નિકેશ મસ્તક દ્વારા શ્રમણ અવસ્થા થાઈ શકાય છે. કેમ કે સર્વદા મુકુટથી અલંકૃત ભગવાન હોતાં નથી. તેવી જ રીતે કુંડલ પણ સર્વકાળ હોવાથી શમણાવસ્થા ભાવવામાં વાંધો આવતો નથી. જે કાળમાં કુંડલ અને મુકુટ હોય તે કાળમાં તેમની રાજ્યવસ્થા ધ્યાઈ શકાય છે. વધારે તેમના હૃદયની કુટિલતા તો તેમણે ભગવાનને આભૂષણે દ્વારા યુવતિ-રાણી જેવા અશ્લીલ શબ્દોથી નવાજયાં તેનાથી સમજી શકાય તેમ છે. શું આભૂષણોથી રાજાની ઉપમા આપવામાં કઈ વાંધો હતે? કે યુવતિ રાણીની ઉપમા આપવા તૈયાર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ખરેખર તેઓશ્રીના અંતરમાં નિત્યસ્નાન પ્રત્યે રહેલો છેષભાવજ તેમની પાસે આમ અયોગ્ય લખાવી રહયો છે. શાસનદેવ તેમને ભગવાનની આવી મહાન આશાતનાથી બચવાની બુદ્ધિ આપે! પણ ખરી ભૂલ તો તેમણે પોતે જ પોતાના મંતવ્ય પર કુહાડો મારવા જેવી કરી છે. જ્યારે ત્રણેય અવરથા ભાવવાનું વિધાન રોજ વદના સમયે છે. તો પછી રોજ આભરણ પૂજા સિધ ન થઈ! પણ રોજ આભરણ પૂનની આ વાત પણ પં. કલ્યાણ વિજયજીના ધ્યાનમાં નથી આવી. પૃ. ૫૧ માં – “સત્તરમી શતાબ્દિની પૂજા પદ્ધત્તિ” આ નામના પ્રકરણમાં તેઓ જે લખે છે તેને જવાબ આપણે આપી ચૂક્યા છીએ છતાં તેઓ–“સત્તરમી સદીથી અષ્ટપ્રકારી પૂજામાં અતિમ જલપૂજા હતી તે ઉઠાવીને સ્નાનને જ જલપૂજ માની લેવામાં બાવી. [પૃ. ૫૧, ૧૫ આવુ જે લખે છે કે તેઓ જણી બૂઝીને લખી રહયાં છે કેમ કે પાછળ પૃ. ૪રમાં પોતે જ – પહરમા સિડામાં નિત્યસ્નાન સાવત્રિક નિયમિત થઈ ગયુ છે” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૧૫ શ્રાદ્ધવિધિ જે સોળમા સૈકાના પૂર્વ ચરણમાં બનેલી છે તેમાં સ્પષ્ટતયા જલપૂજા બતાવી છે. એમનાંથી પણ પૂર્વના આ આચાર્યશ્રી ઉમાસ્વાતિવાચકજીએ પણ એકવીશપ્રકારી પૂજામાં સ્નાન પૂજા બતાવી છે. અને વાદિવેતાલ શાંતિસૂરિજીએ તો અષ્ટપ્રકારી પૂજામાં પ્રથમ નાનપૂજા બતાવી છે તેથી અષ્ટપ્રકારી પૂજામાં જલપૂજા સત્તરમી સદીથી શરૂ થઈ આ વાત એમનાં જેવા ઇતિહાસવેત્તા માટે કેટલી બધી અયોગ્ય છે ? આ બધાં પ્રમાણ હોવા ઉપરાંત વાંચકોને વધુ ખ્યાલ આવે તે માટે શ્રી મહાનિશિથ સૂત્રનો પાઠ મુકું છું. મહાનિશિથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં આ પ્રમાણે પાઠ છેઃ જાપૂજાની અષ્ટપ્રકારીમાં ગણના • अरिहताणं भगवताणं गंध मल्ले-पईव संमज्जणं उबलेवण वित्थिण्णबलि वन्थ - धूवाईहिं पूआ सक्कारेहिं पइदिणमब्भचणं पकुव्वाणा तित्थुव्वर्ण करामो त्ति' આ પાઠમાં “સંમજણ” પૂજા બતાવી છે સમજણ એટલે સ્નાન થાય છે આ સૂત્રમાં ખાનને પૂજા જણાવી રહયાં છે એટલે જલપૂજાની સત્તરમી સદીમાં અષ્ટપ્રકારીમાં ગણના થઈ આમ કહેવું વિપરીત કથન છે આ બધાં પાઠો ઉપરથી આપણે હવે સુનિશ્ચિત થઈ ગયા છીએ કે શ્રદ્ધાળુ અને ભાવિક શ્રાવક ગણ માટે પ્રભુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૧૬ પપચારી અોપચારી કે સર્વોપચાર પૂજાઓ જ્યારથી પૂજ્ય છે ત્યારથી ચાલુ જ છે અને એના પરિણામે અનેક આત્મએએ સમ્યકત્વને નિમલ ક્યુ ' અને સમક્તિ નહિ પામેલા આત્માઓને બોધિબીજનો લાભ થયો છે. એટલે પ્રભુની જાથી નુકશાન કોઈ કાળમાં કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ આત્માને થયું નથી, થતું નથી અને થશે પણ નહિં. તેથી પ્રભુની પૂજા શ્રાવકોએ થઈ શકે તેમ હોય તો નિત્ય કરવી જોઈએ અને ન થઈ શકે તેમ છે તે પણ પૂજા કરવાના પરિણામને છોડવા જોઈએ નહિ. પૂવપરંપરાનું સાતત્ય નિત્યસ્નાન એ પરાપૂર્વથી ચાલી આવતી મહારાધના છે છતાં ય તે પાછળથી થઈ છે તેમ કહેવાનો વિફા પ્રયાસ કરી પં. કલ્યાણવિજય મ. હવે જે પરિવર્તન વાસ્તવિક રીતે નથી થયું તેને વાસ્તવિક માનીને પરિવર્તનનાં પરિણામો, ન મના પ્રકરણમાં નિત્યસ્નાન પર દોષનો ટોપલો ઠાલવતાં તેરમા અને ચૌમાં સાથી જ્યારે નિત્યસ્નાન વિલેપનના રૂપમાં તે પ્રચલિત થઈ ત્યારથી સલામી સદી સુધીમાં અનેક અનિષ્ટ પરિણા ઉપજાવ્યાં છે. આ લખાણ તદ્દન જુઠું છે. નિત્યસ્નાન વિલેપનપૂજાએ કોઈ અનિષ્ટને જન્મ આપ્યો નથી પણ એણે ઈષ્ટ એવાં સમકિતનું અર્પણ કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૧૭ હવે આપણે તેમણે પિતાની દૃષ્ટિએ નિત્યસ્નાન વિલેપનની જે અનિષ્ટો બતાવ્યા છે તેને વિચાર કરીએ. ભગવાનને સ્નાન કરાવવામાં આવતું તેમાં બે પ્રકારો છે એક સામાન્ય નાન બીજુ વિશિષ્ટ સ્નાન. વિશિષ્ટ સ્નાન ત્યારે કરવાનું હોય છે કે જ્યારે ગીત અને વાજિત્રનો સંયોગ હોય घयदुद्धदहियगंधो - दयाइण्हाणं पभावणाजणणं । सइ गीयई वाइपाइसंजोगे कुणइ पव्वेसु ॥ २०२ । પ્રભાવનાનું જનક “વી દુધ દહિં અને ગંધોદાદિનું જ્ઞાન ગીત વાછત્ર વગેરેની સામગ્રી હોય તે પર્વ તિથિમાં કરવું. આવાં સ્નાને જયારે કરવાં હોય ત્યારે એની પૂર્વમાં તૈયારીઓ કરવી પડે પણ હમેશા નાન કરવાનું હોય તેમાં વળી પૂર્વમાં તૈયારીઓની જરૂર ક્યાંથી હોય ? સ્નાનવિલેપનથી અનિષ્ટ પરિણામો આવ્યા નથી આવતા નથી તેની સાબિતિઓ - આજે પણ બહત સ્નાત્રાદિ પૂજા ઓ હોય છે ત્યારે પૂર્વ તૈયારીઓ કરી વિશિષ્ટ સ્નાન કરાવામાં આવે છે માટે એમને અનિષ્ટ પરિણામ બતાવવાને પ્રયાસ નિષ્ફળ જ છે. બીજા મુદામાં તેઓ લખે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિપરિયા ૧૧૮ સાદું વિલેપન પણ મોઘું પતાં નવાંગ તિલકે માં સમાવવુ પડયુ. – પૃ.૫૨ આ વાત પણ તદન ખોટી છે નવાંગ તિલક પૂર્વથી ચાલ્યાં આવે છે. એ સિદ્ધ કરી ગયા છીએ. વિશેષમાં . ચતુદશ પૂર્વધર શ્રત કેવલી શ્રી ભદ્રબાહુવામિજી પૂજા પચારિકામાં લખે છે કે. न्हवणे पच्छा तिलयं नव अंगम्मि य तेरसे ठाणे । સારાંશ કે નાનપૂજા કર્યા પછી પ્રભુના નવ અંગે અને તે સ્થાને તિલક કરે. આ પાઠ પરાપૂર્વથી નવ અંગે અને તે સ્થાને પૂજા કરવાનું સિદધ કરી આપે છે. તેથી નવાંગ તિલકમાં સમાવવું પડયું. આ કથન ઉપજાવી કાઢેલું છે. ત્રીજા મુદામાં – નાન એ જન્મ કાલમાં ઈદ્રો દ્વારા થયેલ જન્માભિષેકનું પ્રતીક ગણાતું. એના પ્રસંગે સેકડે સાધુ સાળી અને હજારો વચ્ચે સેંકડે કેલેથી ખેંચાઈને દશાનાર્થે આવતાં. – પૃ. ૫૩ આ વાત બરાબર છે તેમજ આચરણીય અને અનુમોદનીય છે અને એને જ કારણે આજે પણ તેના પ્રતીકરૂપે શ્રી શાંતિસ્નાત્ર વગેરે મહોત્સવમાં ગામેગામ નિમંત્રણ અપાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા છે અને હજારોની માનવ મેદની એકઠી થાય છે. આવી મહોત્સવો કદાચિત હોય છે તેથી ભકિતમાં ઉભરાતું મન હંમેશા ભક્તિ ભાવથી આવી સાદી પૂજા કરે અને એવા કદાચિક સુઅવસરની રાહ જુએ તેમાં વાંધો શો છે એ સમજાતું નથી. નિત્યસ્નાન પૂજાના પરિણામોને એ મુદો જણાવતાં નિત્યપ્રક્ષાલન અને તિલકની ઉપાધિ વધતાં તેવાં મંગલ ગ્રહો (ઘર મંદિરો) ને યવહાર આજે નામશેષ થઈ ગયેલ છે – પૃ પરે આના વિષે અમે આગળ કંઈક જણાવી ગયાં છીએ. ગૃહમંદિર નામશેષ થવામાં તેમના સિવાય કોઈને પ્રક્ષાલ અને તિલક ઉપાધિ લાગી નથી. હા, સંસારી જીવોની આર્થિક ભીષણતા વધી. શ્રીમતે ધર્મથી દૂર થતાં ગયાં, ધર્મને રાગ કાલના દુષ્પરિણામે કંઈક મોળો પડવા માંડે, અસ્થિરનિવાસ અને રહેઠાણની વિષમતા આ બધાંથી ગૃહ ઓછાં થયાં છે પણ આશ્ચર્ય તે એ કે તેઓ નિત્યપૂજન અને વિલેપન નિત્ય ન કરવાને ઉપદેશ કરીને પણ ગૃહત્યની એક પણ સંખ્યા વધારી શક્યા હોય તેમ જાણ્યું નથી. માટે મૂલ કારણ કેઈક જુદુ જ છે. તેમના પાંચમા મુદ્દામાં તેઓ જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૨૦ અનેક કાર્યો નિત્ય નાનની પાછળ વયાં એટલે પગારદાર નોકરે રાખવાની આવશ્યકતા ઉભી થઈ. આ વાત બેહુદી છે સાચું કારણ તે ભકિત ભાવનાની ખામી જ છે. જે ક્ષેત્રના શ્રાવકમાં ભક્તિભાવના કાયમ રહી છે તેવાં સ્થળે શ્રાવક-શ્રાવિકાઓ પગારદારો પાસે કામ નહીં કરાવતાં સ્વય સેવા ઉઠાવતાં આજે પણ નજરે પડે છે. ખંભાત વિગેરે ગામે અનેક દેરાસરે એવાં છે કે જેની એવા બાવકોનુ મડળ ઉડાવે છે પણ પગારદાર ગોઠીએ, રાખતાં નથી. માત્ર જેઓએ અવળું અવળું લખીને જેઓની શ્રદ્ધા ઉઠાવી દીધી હોય તેઓ પગારદાર પાસે કામ લેતાં થયાં હોય તેથી નિત્યસ્નાનને કારણે માનવું અનુચિત છે. છઠ્ઠા મુદ્દામાં તેઓ પરિકરની અલ્પતામાં નિત્યસ્નાત્રને આગળ કરે છે તે પણ ખોટું છે. એમાં કારણ તે પરિકર સહિતજ મૂર્તિઓ હોવી જોઈએ તેવા પ્રકારના નિયમને અભાવ છે વળી – પરિણાને પૂજા કરનાર તેમજ ચૈત્યવંદન કરનાર ને અવસ્થાઓની ભાવનાનાં પ્રતીકે ખલાસ થયાં. – પૃ. ૫૪, પં. ૪ આ લખાણ બરાબર નથી. કેમ કે પરિકર ન હોય તે પણ અવસ્થાઓ જ ભાવનાનાં પ્રતીક હોઈ શકે છે તે આપણે વિચારી ગયાં છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા રા સાતમ સાતમા મુદામાં તેઓ પ્રતિવર્ષ કેટલીએ પાષાણુની પ્રતિમાઓ પખાલ કરનારાઓની સાવધાનીથી કરીને બેકાર થાય છે. છાદિ લખે છે. – પૃ. ૫૪, ૫ ૮ પણ અહિ તે ગળ્યું ખાઈ ગયાં છે તેમને પ્રતિમાજી ખત થાય છે. તે માટે નિત્ય નાનનું કારણ બતાવવું હતું પણ હૈયાની વાત હોઠે આવી ગઈ તેઓ પોતે જ પખાલ કરનારની અસાવધાનીને તે માટે જવાબદાર ગણે છે. પણ તેમના હૃદયમાં પર્વગત તરીકે સ્નાનપૂજાનું ડું બહુમાન હોત તો પ્રતિમાજી માટે “ફરીને બેકાર થઈ જાય છે” આવો હદયની અને શબ્દની બેકારી દર્શાવતો શબ્દ ન લખ્યો હોત, એટલે તેમને પોતાને પણ ખાત્રી છે કે – મૂર્તિઓના ખતિ થવામાં પખાલ કારણ નથી પણ પખાલ કરનારની અસાવધાની જ કારણ છે. જે પાષાણની મૂર્તિઓને જલસનાનથી નુકશાન થતું હોત તો શાસ્ત્રકારોએ જે મૃમય મૂર્તિઓના સ્નાનનો નિષેધ કર્યો તેમ પાષાણાદિની મૂતિઓનાં પણ સ્નાનનો નિષેધ કરત. એટલે તેમનો સાતમો મુલે તેમનાં જ લખાણથી ! પોતાની વિરુદ્ધ માન્યતાને સિદ્ધ કરવામાં સમર્થ બની જાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પતિકારિકા સૌરાષ્ટ્રદેશમાં શ્રી અજારા પાર્શ્વનાથ ભગવાનની મૂતિ શ્રી ધનેશ્વર સૂરિ મહારાજ પોતે રચેલા શત્રય મહાસ્યમાં લાખો વર્ષો પૂર્વેની છે, એમ જણાવે છે. અને તેની પૂજા દેવોએ કરી છે. આ મૂર્તિની પૂજા નિત્ય થવા છતાં હજુ કાયમ છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પણ નિત્યસ્નાન વિલેપન આદિ થતું હોવા છતાં કાયમ છે. આખરે પં. શ્રી કલ્યાણવિજયજી ગભરાટ વ્યક્ત કરતાં જણાવે છે કે – “વર્તમાન પૂજા પદધતિ સુંદર પ્રાચીન પ્રતિમાઓને કયાં સુધી ત્યાલયમાં રહેવા દેશે એ કહેવું મુશ્કેલ છે” આ તેમનું લખાણ નવું જ છે. મૂતિઓના નિત્ય નાન વિલેપન આદિ પૂજા પ્રકારથી મૂતિઓ ખંડિત થઈ જતી તો કોઈ પણ ગ્રંથમાં નિત્યસ્નાન વિલેપન પૂજાનો નિષેધ જરૂર આપ્યો હોત? પણ કોઈ ગ્રંથકારે કેઈપણ ગ્રંથમાં નિત્યસ્નાન વિલેપન પૂજાનો નિષેધ કયો નથી બલકે નિત્ય-નાન વિલેપનપૂજા વિધિ જ બતાવ્યો છે. હા, જે તેઓને અત્યારે વાળામુ ચીનો પ્રયોગ અયોગ્ય રીતે જણાતો હોય તો તેના માટે અવશ્ય ઉપદેશ આપે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૨૩ આજની ખનતી પંચધાતુની પ્રતિમાઓમાં ઉંચી ધાતુઓનુ પ્રમાણ વધારવાનો ઉપદેશ આપે તો ખરેખર યોગ્ય થશે. તેમને ગભરાવવાનુ... કોઇ કારણ નહીં રહે, સ્નાન-વિલેપન પૂજા પણ ચાલુ રહેશે અને શાસનનો ઇતિહાસ આગળ વધશે. લોકાશાહનાં મતમાં જનસમુહ કેવી રીતે ભળ્યો. તે મૂર્તિ પૂજકોની જાણમાં હોવા છતાં ૫. શ્રી કલ્યાણવિજયજીના કહેવા પ્રમાણે ધનિકોની પૂજાની અતિપ્રવૃત્તિ એ કારણ. ભૂત હતી કે કેમ” તે મુદ્દાનો વિચાર કરીએઃ— મળી શકતા ઇતિહાસ દ્વારા એમ સાબિત થાય છે કે લો'કાશાહના સમય દરમ્યાન જૈન સમાજની એવી કોઇ પરિસ્થિતિ હતી કે જેથી તે સમયે જૈન સમાજમાં કોઈપણ પ્રકારના પરિવર્તનની આવશ્યક્તા હોય અને જો હોત તો તે સમયે વિદ્યમાન ધુર ંધર પ્રભાવશાલી જૈનાચાર્યાએ ૫.શ્રી કલ્યાણુવિજયજીના મતે કહેવાતા અસ'તોષનુ' તત્કાલીન જૈન સમાજમાંથી નિરસન કયુ જ હોત ! પરંતુ તેવા કોઇ પણ પ્રમાણો ઉપલબ્ધ નથી. આ ઉપરાંત લો કાશાહ પછીના પ્રામાણિક ઈતિહાસ સ્પષ્ટ મતાવે છે કે લો શાહના સમય પછી મંદિર અને મૂતિ નિર્માણની પ્રવૃત્તિ બલવત્તર બની. “શાહે ધનિકોની પૂજાની અતિપ્રવૃત્તિથી ઉલગી ગયેલા લોકોનું નેતૃત્વ લીધુ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પતિકારિકા ૧૨૪ આ ત્ય આ પ્રમાણે લેખક શ્રી જણાવે છે તે પ્રમાણોથી અસત્ય સિદધ થાય છે. હવે છેલ્લે છેલ્લે તોહમતનામું નાન અને વિલેપન પૂજા પર મૂર્તિપૂજાના વિરોધના કારણુપે મૂક્તાં કહે છે કે પણ સાધારણ જનતાનો ઘણો ભાગ આ ધનવાનોની અતિપ્રવૃત્તિથી ઉભગી ગયો હતો અને યોગવશ તેવા જ સમયમાં લોકશાહે સાહસ કરી તેવા કોનું નેતૃત્વ કકારીને મૂર્તિપૂજા સામે માથું ઉષાણું મારા નમ્ર મત પ્રમાણે બારમા સિડામાં નિત્ય નાન વિલેપનનું જે દેહન જાગ્યું હતું એનું સાથી અનિષ્ટ પરિણામ હતું. એક ઇતિહાસના લેખક ન કહીએ તે પણ ઇતિહાસના જાણુકર કહેવડાવવાની એ પણ ૫. કલ્યાણવિજયએ ગજબ ગોટાળો કરી નાંખે છે. ખાન અને વિલેપનપૂજામાં અન્ય પૂજાઓ કરતાં કઈ એવી વાત છે કે જે એકલી જ વિરોધનું કારણ બને. લેકશાહના ઈતિહાસના કોઈ લેખકને યા ખુદ ફેંકાશાહને પણ જેની ગંધ નથી આવી તેને પં, પ્રવર કેવી રીતે કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિક માને છે તે તો તેઓ જ સમજી શકે અહિં અમે લોંકાશાહના ઈતિહાસ પર વેધક પ્રકાશ પાથરતાં કેટલાંક પ્રમાણ ટાંકીએ છીએ. ૫. વાવણ્યસમયજી વિ સં. ૧૫૪૩ ‘મતિ થોડી નઈ છે ડું જ્ઞાન મહિયલ વડુ ન માને દાન | પોસહ પકિમણ પચ્ચખાણ, નહિ માને એ ઈસ્યો અજાણ જિનપૂજા કરવા મતિ દલી. અષ્ટાપદ બહુતીર્થ વલી | નવિ માને પ્રતિમા પ્રસાદ, તે કુમતિ સિઉ કેવું વાદ છે (સિદ્ધાંત ચોપાઈ જેનયુગ ૫ ૧૦) ઉપાધ્યાય કમલસ યમ વિકમ સ. ૧૫૭૮ સંવત પંદર અઠ્ઠોતેર ઉજાણી લે કે લહિઉ મૂલની ખાણી સાધુ નિદા અનિશ કરઈ ધર્મ ઘડા બંધ દિલાઉ ધરઈ તેહનઈ શિષ્ય મલીઓ લખમસી જેહની બુદ્ધિ હિચેથી ખસી ટાલઈ જિનપ્રતિમા ન ઈ માન દયાદ કરી ટાલઈ દાન પડિકમણ ન ઉટાવઈનામ ભ્રમે પડિયા ઘણા તે ઈ ગ્રામ છે (સિદ્ધાંત ચોપાઈ જનયુગ વર્ષ . ૫. અંક ૧૦) આ પ્રમાણોથી એ સિધ્ધ થઈ જાય છે કે લોકશાહના મતપ્રચારમાં ધનિકની પૂજની અતિપ્રવૃતિ લેશમાત્ર પણ કારણભૂત ન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક ૧૨૬ કારણ તે વૃત્તિથી વિરોધ કર્યો હોત તો ૫. કલ્યાણ વિજયજી જેવી અર્ધ સ્થાનક્વાસી હિલચાલ જ કરી હોત અને માત્ર પૂજના પ્રકારને જ વિરોધ કર્યો હોત પણ લોંકાશાહે તે મૂર્તિપૂજા આદિનો જ વિરોધ કર્યો છે. ૫. કલ્યાણવિજયજીને પણ એ સારી રીતે ખ્યાલ છે કે અજ્ઞાન પ્રચૂર કાળમાં જે મલી ગયું તે ખરૂં પણ આજે ય સ્થાનકવાસી ભાઈએ તથા સાધુઓ સહૃદયતાથી સમગ્ર જિનપૂજાને માને છે, સેવે છે. અને કર્તવ્ય તરીકેને ઉપદેશ આપતાં કદાચ અચકાય છે છતાંય નિષેધ કરવાની વાત તે હવે રહી જ નથી. માટે તેમને જ સમજવું જોઈએ કે એક અસમાજનું આ પરિણામ હતુ નહીં કે કોઈ નિત્ય નાન અને વિલેપન પૂજાનુ. આથી અમે તેમના જેવા જ શબ્દોમાં પરમ નમ્રતાપૂર્વક કહીએ છીએ કે ૫. કલયાણવિજયજીને આ મત નિમૂળ કાલ્પનિક તેમજ સત્ય, તથ્ય, અને પ્રેય-શ્રેયમાર્ગથી વિરુધ્ધ છે. “ શી જિનપૂજા પદધતિ” માં પં. શ્રી કલ્યાણ વિજયજી વિરૂધ નવીન અને પ્રાચીન આવા બે ભેદે પાડે છે તે ખોટા છે. અને ચાલુ પૂજાપદ્ધતિમાં કોઈ પણ પ્રકારે પરિવર્તન થયું નથી કે એનાથી કાંઈ અનિષ્ટ પરિણામો આવ્યા નથી આ વાત વાંચકોને સ્પષ્ટતા ખ્યાલમાં આવી જ હશે અને આ પુસ્તિકાનું મનન કરી શ્રદ્ધાળુ આત્માઓ સ્થિર રહે અને વર્તમાન પૂજા પદ્ધતિ કે જે આગમિક અને પ્રાચીન જ છે તેમાં દિન પ્રતિ દિન ઉત્સાહિત બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર આ પ્રકરણમાં લેખક મહાશય પોતાની આ વાતને જાણે કોઈ મહાશોધ યા વિમરક તરીકે બિરદાવી રહયાં છે અને હી રહયા છે. પૂજાની નવી પધ્ધતિના અનિષ્ટ પરિણામોની બાબતમાં અમને અમારે બે શ લખવાં પડયાં છે. તે કેટલાક ભાઈઓને અરૂચિકર લાગશે એ અમે સમજીએ છીએ પણ ઈતિહાસ લેખકના માગમ. આવા પ્રસંગો તો આવવાનાં જ ખરો ઈતિહાસ લખવો ને સત્ય છુપાવવું એ બે વાતો એક સાથે થઈ શકતી નથી એટલે ઈતિહાસકારને માટે એ વસ્તુ અનિવાર્ય હતી ! પૃ. ૫૬ - ૫. ૧૬ ઈતિહાસ લખો સાચો ઈતિહાસ શોધી કાઢવો આ ભાનિવાર્ય ચીજ છે પરંતુ સાચા ઇતિહાસના નામે પૂર્વાચાર્યોને તાની અલ્પ મતિથી જોઈ અને અસંબદ્ધ કલાપો કરવા આ અક્ષમ્ય ગુન્હો છે. આ ક્ષેત્રમાં પોતાની કલમ ચલાવીને તેમણે પોતાની બુધ્ધિ શકિતની સાથે શ્રદ્ધાનો પણ વ્યય કર્યો છે. અમારા નમ્રમત પ્રમાણે શાસ્ત્ર નિરપેક્ષ પરંપરા જ્ઞાન તથા મુરુગમ શૂન્ય “ઈતિહાસકારે” માટે ભવભ્રમણ અનિવાર્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારક ૧૨૮ આજકાલના આ નવા પ્રવાહમાં પ્રવેશતા પહેલાં સાધુભગવંતો અને વિદ્વાનો વિચાર કરે સત્યની રજુઆત કે ઈતિહાસની શોધખોળ માટે માત્ર બે ચાર ગ્રંથનું જ્ઞાન નહી પણ તલસ્પર્શી વિચારણ-તત નિરાગ્રતા અને એક સંનિષ્ઠ વિચારણું શૈલીની પણ આવશ્યક્તા છે. લેખક મહોદયે આ ચીજો ગુમાવી દીધી હોય તેમ લાગે છે અંતે અમે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે તેમને ક્ષયોપશમ નિર્મળ અને મેક્ષસાધક બને. વાંચક ગણ જિનપૂજા પદ્ધતિની પ્રાચીનતા, પવિત્રતા, પારમાર્થિક્તા, પરમાનંદતાને આ ગ્રંથિી વિચાર કરીને શંકાન જાળને ઝાપટી નાંખી સ્વપરનું કલ્યાણ સાધે એજ ભાવના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી લબ્ધિ-વિક્રમસૂરીશ્વરજી સંસ્કતિ કેન્દ્ર (૨ ન. ૩૬) પ્રકાશિત થયેલ પુરતો ૧. આમ ગુજન ૨. લબ્ધિ પરિમલ ૩. લબ્ધિ અમીવર્ષો ૪. ભક્તામર સાથે ગુજરાતી , હિન્દી ૬. ,, મૂલમાત્ર ભાવાનુવાદ ૭. , સંક્ષિપ્ત શબ્દાર્થ ૮. દક્ષિણ ભારત મેં પૂષો કા પુનરાગમન સમ્યક દૃષ્ટિની સાધના ૧૦. જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૪ હવે પછી પ્રગટ થનાર : ૧૧. વિક્રમ આંતર વૈભવ ૧૨. સિદધ પદ • વિવેચન ૧૩. THE SPIRITUAL GUIDE Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ રાનની આરપાતના થી ચશોહિ. CPD bilera C なによ 贵我實氧气或贵贵贵贵食食食食食食食食食 જ્ઞાનસત્ર તથા પુસ્તકની અનુપમ શ્રી લબ્ધિ-વિક્રમસર સ સ્કતિ કેન્દ્ર (૨છે. ન. 36 ) આશીર્વાદ દાતા :પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જય તસૂરીશ્વરજી મ. - તથા પૂ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયા નવીનસૂરીશ્વ૨જી મ. પ્રેરક :પૂ. મુનિરાજ રાજય વિજયજી મ. અત્રી મકાન વિભાગ શ્રી રાજેન એ. દલાલ શ્રી સ્વ રચદ બી. ઝવેરી ૪૦/ખી, શામગોપાલ ઉઠ બિરલા પેન્શન, બીજે માળે સિક-દ્રાબાદ પ્રાથના સમાજ (એ. પી.) મુંબઈ ન". 400004 સદૃય ચેાજના પેટ્રન લેતા રૂ. 1100 માઇન ડાતા રૂ. 1001 આજીવન સહાયક રૂ. 50 સ સ્થા તરફથી પ્રકાશિત થનાર દરેક પુસ્તક સદસ્યોને આપવામાં આવશે. | # # # #kite # # # # # # # # # # # ગર મદ્રક : મીલેખા પ્રિ ટય', 8/38, બક્રિટ રોહ, મહાસ - 17, Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragvanbhandar.com