SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા વટાવીને અનેક ઉપથારના રૂપમાં ફેલાઈ ગઈ હતી. પોતાના પાણીની આ વિવિધ પ્રકારની ભક્તિનો પ્રભાવ જેને ઉપાસકોને મનોપ્રભાવિત કરે એ વાભાવિક હતું. જેના ઉપદેશોએ ચહધર્મિઓની ભાવનાને પોષણ આપવા ખાતર પોતાની ઉપદેશ પાર કંઈક ખાગળ વધારીને ઉન્મ અને પર્વોના મહત્વપૂર્ણ પ્રસંગો અનુલક્ષીને “નાનોસવ”નો ઉપદેશ કયાં આ નાનોત્સવ' (ામહ) જ આગળ જતાં “સોપચારી” નામથી પ્રસિદ્ધિ પામ્યો. “નાનમહ ની ઉત્પત્તિ પણ ૨૫૦૦-૨૭૦૦ સો વર્ષ પછીની તો નથી જ. જેન સોની પંચાંગીમાં એના ઘણા મદ નામથી ઉલ્લેખ મળે છે. એ બધું હોવા છતાં પણ બાળકો કે સર્વોપચાર પૂજાએ જેન ઉપાસના નિત્ય કર્તવ્યમાં પરિવણિત ન હતી. – પૃ-૧૨, પં. ૧૧ થી પૃ.૧૩ - ૫.૧ સુધી પણ વૈદિકમાંથી ર૫૦૦ કે ૨૭૦૦ વર્ષ પહેલાં સર્વોપચાર પૂજા જૈનોમાં આવી આવું કોઈ પ્રમાણ તેમણે આપ્યું નથી કલ્પનાને જ પ્રમાણ સમજતા હોય તો તેમની વાતો તેમને જ મુબારક હો ! પણ આમ લખવા દ્વારા તે કેવો વિચિત્ર ભાવ સ્પષ્ટ કરે છે! ૨૫૦૦ કે ૨૭૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy