SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક કરતી આ ગાથાઓ કમ બનતી જ નથી. માટે સ્નાન પહેલાં હોવા છતાં ય ગધપૂજાનું નિરૂપણ પહેલાં કેમ ર્યું જે પ્રશ્ન રહેતો જ નથી. તે છતાં ય તેઓ પ કલ્યાણવિજયજી એમજ હઠ કરવા માંગતા હોય કે ના આઠમી જલપૂજા આચમન માટે જ છે તો અમે આજ ચદ્રપ્રભમહત્વરના ગ્રંથથી સાબિત કરી આપીશું કે જલપાત્ર ભગવાનની પાસે રાખવામાં આવે છે. તે ભગવાનના અભિષેક વણ માટે જ રાખવામાં આવે છે. કારણ કે ભગવાનની જલપૂજા કરનારી સોમસીરી મરીને જ્યારે સિરીદેવીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારે સિરીદેવીને આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થાય છે. तीए गमि ठिया परमो जणणीई दोहलो जाओ। जाणामि जइ जिणिदं हावेमो नोर कलसेहिं । कंचण कलस जलेण; भक्तीइ जिणे परं न्हवेऊणं । संपुन डोहला सा सूया सू लक्खणा घूया (પૃ. ૩૭ ગા. ૨૭-૨૮) આનાથી પ્રથારને જલપૂજા તરીકે જલના કુંભ ભગવાનની સામે રાખવાના પણ તે જુવણ પૂજા માટે જ રાખવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy