SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા o ન હતું એ વસ્તુને સિદ્ધ કરનારા અને શાસ્ત્રીય પ્રમાણે છે. અટેપચાર પૂજામાં પૂર્વે સ્નાન પ્રક્ષાલન ન હતું. એ તો પૂર્વે કહેવાઈ જ ગયું છે.” આ તેમનું વકતવ્ય તદ્દન અપ્રમાણિક છે કેમ કે અપચારી પૂજાના આઠ પ્રકારે શ્રી શાંતિસરીધરજીએ બતાવ્યા છે. તેઓશ્રીએ ચિત્યવંદન ભાષ્યમાં તે આઠ પ્રકારે બતાવનારી ગાથા ટાંકી છે. તે આ પ્રમાણે – નિત્યાન ને લગતાં પ્રમાણ જીવણ - વિરા - હા - ૨ - RT-1 જૂa gĖ कोरइ जिगंगा ; तत्थ विहि एस नायव्यो। १॥' ભવાથ:- સ્નાન, વિલેપન, આભરણ, વસ, ફળ (હાથમાં બીજરૂ વિગેરે ) ગંધ (વાસ ચૂર્ણ વિ.) દશાંગાદિ ધૂપ અને પુપથી જિનેશ્વરદેવની પૂજા કરી શકાય છે. એટલે આઠ પ્રકારની પૂજામાં પ્રથમ જ નાનપૂજા બતાવી છે. “તેથી પૂર્વ સ્નાન ન હતું” આ લખાણ પૂર્વપુરના અભિપ્રાયને જણાવનારૂં નથી પણ એ પ્રાચીન પુરૂષોના વ્યાપક વિચારોને હાંકવા માટેના તેમના આ અંધકાર ફેલાવવા મથતા સ્વતંત્ર વિચારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy