SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિરિક હવણ અને જલપૂજા માટે જણાવ્યું છે કેઃ “હે. ભગવાન ! તમે તે નિર્મળ છે પણ હ રાગદ્વેષરૂપી રજથી મલિન થયેલ છું તે મહારે મેલ દૂર કરવા માટે હે પ્રભે! તમને હવણુ કરૂ છું. હે પ્રભો! તમે તે ચંદનથી પણ અધિક શીતલ છે પણ હું વિષય વિકારના દાવાનલથી સલગી રહયે છું તેને શમાવવા માટે આ ચદન પૂજા કરું છું. (૨) હે પ્રભે! આપ તો હમેશા અનંતજ્ઞાનાદિ ગુણોની સુવાસનાથી ત્રણેય જગતને સુવાસિત કરી રહયા જ છે. પણ મારી અનંત જ્ઞાનાદિ ગુણોની સુવાસ અવરાયેલી છે તે પ્રગટ કરવા માટે આપની હું પુપ પૂજા કરું છું. પ્રભે! આપ તે લેકાલેક દેખી રહયા છે પણ મારે તે મારી પિતાની જ્ઞાન ત પ્રગટ કરવાની છે. તે માટે હું દીપક પૂજા કરે છું. હે પ્રભે! આપની આગળ હું જે ધૂપ કરૂ છુ તે એટલા માટે કે મારામાં રહેલી મિથ્યાત્વની દુર્ગંધ દૂર થાય અને બોધિ બીજ પ્રગટ થાય માટે ધૂપ પૂજા કરું છું. (૫) હે પ્રભે ! અક્ષયગતિ પામવા માટે હું આપની આગળ નક્ષત ચઢાવુ છુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy