SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા લખવાની આવશ્યકતા ન રહેતા આથી નિત્યારના નિયત ન હતું. એવી તેમની કલ્પના મૃગતૃષ્ણા જેવી છે. આ પ્રમાણે શ્રી પાદલિપ્તસૂરિજીએ જ વિશેષપૂજ્ઞાતિ નિ સાર્થના सर्वदैवावहितेन कर्तव्यमिति ।। અર્થાત્ મોક્ષના કામુકે હંમેશા વિશેષ પૂજા કરવી જોઈએ આમ ફરમાવીને નિત્યસ્નાને પણ બતાવી દીધાં છે. એવું તે અમે પણ નથી કહેતાં કે ૧૦૮ કલવડે સ્નાન દરરોજ થતું હતું જ્યારે શ્રી પાદલિપ્તસૂરિજીએ જે ૧૨ સ્નાને બતાવ્યાં છે તે વિશિષ્ટ પ્રકારનાં જ બતાવ્યાં છે એ આપણે પૂ. શ્રીજીના પાઠપૂર્વક વિચારી ગયા છીએ. એટલે જે નિત્યાનો ને વખતે હોય તે માસિક પાનો લખવાની આવશ્યકતા ન રહેત. – પૃ-૪ર આ તેમને હેતુ ખોટો સાબિત થાય છે. કેમ કે પાદલિપ્તસૂરિજીએ માસિક નાનો જે લખ્યાં છે તે વિશિષ્ટ નાને આશ્રિત છે. એ વાત નિર્વાણ કલિકાકારે–વૃત થયામિક ન્નાને વિયાય દોત્તરશતેન વાવ નાવત' આ વાક્ય લખ્યાં પછી જ ““તો મારે ગતિ ત્યાદ્ધિ પાઠ લખ્યો છે. એટલે એ વાત સુસ્પષ્ટ થઈ જાય છે કે – મામું પ્રતિ પ્રતિશ નાનાનિ આ બાર નાને વિશિષ્ટ ખાનેજ લેવાના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy