________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
નિત્યસ્નાનથી અવસ્થાએ ભાવનામાં અવરોધ :
૧૧૧
આ તેમનો વાંધો તદ્દન ગેરવ્યાજખી છે. ખાપણાથી
શકાય
૩૫ના
ત્રણેય અવસ્થાઓ એકી સાથે ભાવી કરી શકાય તેમ તો છે જ નહિ જ નહિ ત્યારે આ ત્રણે અવસ્થાઓ ભાવવી એ ભાવળ છે અને આ ભાવપૃા પરિકર સહિત જિનેશ્વર ભગવાનની પ્રતિમા હોય ત્યારે જ ભાવી શકાય છે અને પરિકર હોય તે પછી પરિકરમાં જ ત્રણે અવસ્થાઓ આપણે ભાવી શકીએ છીએ. મૂલનાયક ભગવાનની આંગી હોય તો પણ વાંધો આવતો નથી. એ વાત ૫. શ્રી કલ્યાણવિજયને પણ માનવી જ પઢશે કેમ ક—— તઓ પંચોપચારી પૂજા તો નિત્યની જ માને છે ! અને નિત્ય ૫ચોપચારી પૂજામાં માલ્યપૂજા છે. એટલે પોતાના મતે જ પોતાને ત્રણ અવસ્થાની ભાવના ભાવવી મુશ્કેલ થઇ જશે માટે તેવા સમયે પરિકરમાં જ ત્રણ અવસ્થાની ભાવના ભાવી લેવાની હોવાથી વાંધો આવશે નહિ.
―
×, પરિકરમાં ત્રણ અવસ્થા કેવી રીતે ભાવવી ?
જ. પરિકરમાં ત્રણ અવસ્થા નીચે બતાવેલી રીતે ભાવી શકાય છે. પરિકરમાં કળશધારી હોવાથી જન્મસ્થા વિચારવી. હાથમાં પુષ્પોની માળાવાળા જે માલાધારક દેવે . કાતરેલા હોય છે તે જોઇને ભગવાનની રાજયાસ્થા ભાવવી અને પરિકરમાં શ્રી જિનભૂતિનું મુખ મસ્તક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com