________________
૪. જિન પૂજા પદ્ધતિ અગે છે મુદ્દાઓ
આ આધારભૂત શાસ્ત્રોનું અવગાહન કરતાં દીવા જેવું સ્પષ્ટ માલુમ પડે છે કે વર્તમાનમાં ચાલી રહેલી જિનપૂજા પદ્ધતિ આગરિક છે. આત્મ હિતાર છે. પ્રતિપાદિત સૂત્રોથી અબાધિત . તેમજ તીવ પ્રાણી છે.
વાંચે શ્રી પં. કલ્યાણ વિજયજીની જિનપૂણ પદ્ધતિને પહેલેજ ફકરો.
જિનપૂબ બાગમિક છે કે અનાગખિક? એ સવજ્ઞ પ્રરૂપિત છે અથવા છદ્યસ્થ પ્રતિ ? એ વાતેની ચર્ચા ન કરતાં અને પૂજની સૃષ્ટિ (ભારત) કયારે કયારે થઈ? આનું પ્રારંભિા ૨૫ શું હતું? વિષિત થતી થતી છે કઈ સ્થિતિએ પહેલી? વિકાસની ગતિમ દિથી ગગડીને કેવી રીતે વિકૃતિને માર્ગે ચઢે છે અને કેવા વિપરીત પરિણામ લાવે છે. ઈત્યાતિ બાબતેને જ અષારા વિદ્યારનું કેન્દ્ર બનાવીશું?
તેમની પ્રસ્તુત નિપૂજા પદ્ધતિમાં કે અનુક્રમણિકા તે નથી આપવામાં આવી પણ આ ફકરાથી તેમનું વક્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com