SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા સ્પષ્ટ થાય છે. તેઓ આગળ કરે છે. નીચે મુજબના le છે મુદ્દાઓ - ૧. જિનપૂજા આગમિક છે કે અનાગમિક ? ૨. જિનપૂજા છદ્મસ્થ કલ્પિત છે કે સર્વજ્ઞ પ્રરૂપિત ૩. જિનપૂજાની સૃષ્ટિ (શરૂઆત) કયારે થઈ ? ૪. જિનપૂજામાં પ્રારંભિક સ્વરૂપ અને વિકસિત સ્વરૂપ જેવા એ ભેદ છે. ૫. જિનપૂજા વિકાસની અ`તિમ કેટિ પર આવી અને ત્યારબાદ વિકૃતિ થઈ. ૬. જિનપૂશ્વમાં વિકૃતિ થવાથી કેવાં પરિણામો આવ્યાં, કે અહી. અવતર તરીકે આપેલા ફકરામાં લેખક જણાવે છે કે જિનપૂજા આગમિક છે કે અનાગમિક ? જિનપૂજા સર્વજ્ઞ પ્રરૂપિત છે અથવા છદ્મસ્થ કલ્પિત ? એ બેની અમે ચર્ચા નહીં કરીએ પણ પુસ્તિકામાં તેમણે પેાતાની આ પ્રતિજ્ઞાના ભંગ કર્યાં છે તેમણે એ મુદ્દાની ચર્ચા કરીજ છે. જે કે વધુ વિચાર કરનારો તેમના ઉપરોકત · વચનની માયાજાળ એકજ પળમાં સમજી શકે છે જ્યારે તે ત્રીજો મુદ્દો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy