SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પતિકારિકા ૧૨૪ આ ત્ય આ પ્રમાણે લેખક શ્રી જણાવે છે તે પ્રમાણોથી અસત્ય સિદધ થાય છે. હવે છેલ્લે છેલ્લે તોહમતનામું નાન અને વિલેપન પૂજા પર મૂર્તિપૂજાના વિરોધના કારણુપે મૂક્તાં કહે છે કે પણ સાધારણ જનતાનો ઘણો ભાગ આ ધનવાનોની અતિપ્રવૃત્તિથી ઉભગી ગયો હતો અને યોગવશ તેવા જ સમયમાં લોકશાહે સાહસ કરી તેવા કોનું નેતૃત્વ કકારીને મૂર્તિપૂજા સામે માથું ઉષાણું મારા નમ્ર મત પ્રમાણે બારમા સિડામાં નિત્ય નાન વિલેપનનું જે દેહન જાગ્યું હતું એનું સાથી અનિષ્ટ પરિણામ હતું. એક ઇતિહાસના લેખક ન કહીએ તે પણ ઇતિહાસના જાણુકર કહેવડાવવાની એ પણ ૫. કલ્યાણવિજયએ ગજબ ગોટાળો કરી નાંખે છે. ખાન અને વિલેપનપૂજામાં અન્ય પૂજાઓ કરતાં કઈ એવી વાત છે કે જે એકલી જ વિરોધનું કારણ બને. લેકશાહના ઈતિહાસના કોઈ લેખકને યા ખુદ ફેંકાશાહને પણ જેની ગંધ નથી આવી તેને પં, પ્રવર કેવી રીતે કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy