SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ નિ પુજા પદ્ધતિ પ્રતિકારિક રીતે કરી રહયા છે ! તે નથી તે પ્રમાણ આપી શકતા નથી કેઇ બુદ્ધિમાં ઉતરે તેવી દલિલા આપતા ! લેખક તે જાણે નાનું આળક માટું થતાં કેવી રીતે વિકાસ પામતું જાય તેનું વણ ન કરવા બેડાં લાગે છે ૩૫ સુસજ્જ રાજનીતિના પ્રવર્તી ભગવાન ઋષભદેવના કળા પ્રવન બાદના જમાનામાં કાઈ પૂજામાં સમજતું ન હતું’ આ લખવાનું સાહસ કેવી રીતે થયું હશે ! અરે! હજી આગળ તા જુએ ! તેમણે ‘ ભાવનામાંથી પૂજાના વિકાસ' આ પ્રકરણમાં કેવી બેહુદી પ્નાઓ કરી છે અમે પ ંક્તિએ પ ંક્તિના યા અક્ષરે અક્ષરના જવાબ આપવાની ખેવના નથી રાખી તેથી થોડી ૫કિતઓના જ જવાબ લખીએ છીએ. ભાવનામાંથી પૂજાના વિકાસના આ પ્રકરણમાં તેમણે થા સુધી હારો અને લાખા વષ પહેલાંની ભાગ સમૃદ્ધ ભારત ભૂમિનું વણ ન ક્યુ ... છે અને ત્યારમાદ લખે છે કે :~ ણા ભાગ સમુદ્ધિના ઉપભાગ કરતાં જિનભાતના મનમાં ભાવના થઇ. હું' આ સુખ સાધનામા ઉપસેાગ કર અને મ્હારા આરાધ્યદેવ જિનેવા ભગવાનને માટે કાંઈ નહીં! તેના મનમાં સમણુ ભાવના ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy