________________
નિ પુજા પદ્ધતિ પ્રતિકારિક
રીતે કરી રહયા છે ! તે નથી તે પ્રમાણ આપી શકતા નથી કેઇ બુદ્ધિમાં ઉતરે તેવી દલિલા આપતા ! લેખક તે જાણે નાનું આળક માટું થતાં કેવી રીતે વિકાસ પામતું જાય તેનું વણ ન કરવા બેડાં લાગે છે
૩૫
સુસજ્જ રાજનીતિના પ્રવર્તી ભગવાન ઋષભદેવના કળા પ્રવન બાદના જમાનામાં કાઈ પૂજામાં સમજતું ન હતું’ આ લખવાનું સાહસ કેવી રીતે થયું હશે !
અરે! હજી આગળ તા જુએ !
તેમણે ‘ ભાવનામાંથી પૂજાના વિકાસ' આ પ્રકરણમાં કેવી બેહુદી પ્નાઓ કરી છે અમે પ ંક્તિએ પ ંક્તિના યા અક્ષરે અક્ષરના જવાબ આપવાની ખેવના નથી રાખી તેથી થોડી ૫કિતઓના જ જવાબ લખીએ છીએ.
ભાવનામાંથી પૂજાના વિકાસના આ પ્રકરણમાં તેમણે થા સુધી હારો અને લાખા વષ પહેલાંની ભાગ સમૃદ્ધ ભારત ભૂમિનું વણ ન ક્યુ ... છે અને ત્યારમાદ લખે છે કે :~
ણા ભાગ સમુદ્ધિના ઉપભાગ કરતાં જિનભાતના મનમાં ભાવના થઇ. હું' આ સુખ સાધનામા ઉપસેાગ કર અને મ્હારા આરાધ્યદેવ જિનેવા ભગવાનને માટે કાંઈ નહીં! તેના મનમાં સમણુ ભાવના ઉત્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com