SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ભાવાર્થ – આ પ્રમાણે અંગપૂજા શક્તિ પ્રમાણે હમેશા કરવી જોઈએ પણ જે સામર્થ્ય ન હોય તો અંગપૂજા કરવાના પરિણામને છોડવા નહિ. એટલે અંગપૂજાનું નિયમથી વિધાન કરવા છતાં શકિત વગરનાઓને પરિણામ – ભાવના છોડવાની મનાઈ કરી. આ બધા વિધાનોથી આપણે સમજી શકીએ છીએ કે – સર્વોપચાર પૂજાનું પર્વ દિવસોમાં વિધાન તેને જ માટે છે કે જેની હંમેશા કરવાની શક્તિ ન હોય પણ જે હંમેશા સાંપચારી પૂજા કરે તેને લગતો નિષેધ તો છે જ નહિ. આથી જેણે શાસ્ત્ર માનવા હોય તેને તો પણ વિચાર કરવાનો હોય છે કોઈ અનુષ્ઠાન પર્વ દિવસમાં અવશ્ય અનુષ્ઠય હોય તે નિત્ય આચરતા વિભિગ ન જ થાય. તાવિક અને ન્યાયથી ઊંડી ચર્ચા અમે કરવા નથી. માંગતા નહીં તો એમ સાબિત કરી દેત કે ૫ર્વકૃત્યનો નિત્ય કર્તવ્ય તરીકે નિષેધ કરનારો “વર્ણવત્ નિદાનુવંધિત્વે ત્તિ દૃષ્ટસાધવ ૨૫ કર્તવ્ય ધર્મને સમજતો જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy