SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિપરિયા ૫૬ અથવા જે પ્રમાણે રૂઢિ હોય તે પ્રમાણે કરવી. બન્ને પ્રકારથી થતી જલપૂજા જલપૂજા જ છે. આમ અહિં ઉદક આદિને આગળ ધરાવવાની વાતને આગળ કરીને ૫. કલ્યાણવિજયજી જેવા કે સમજે કે અહીં તે આગળ રાખવા માત્રની જ વાત છે પણ તેમને આ “પઉમચરિયરને આગળ આપેલે પાઠ વાંચી લેવો જોઈએ ' दारेषु पुण्ण कलसा ठविया दहि खीर सप्पि संपुण्णा वरपउमपिहिय वयणा; जिणवरपूयाऽभिसेयत्थे ॥ (પહેમચરિયું પૃ. ૩૯.૮ ઇ-૨૩) જેમાં સ્પષ્ટ છે કે જલકુંભે જે ભગવાનની આગળ રાખવામાં આવે છે તે પણ અભિષેક માટે જ છે. જેમ આજે પણ ઘણા મંદિરમાં અભિષેક પૂજાદિ માટે સમય ન કાઢી શક્તા ભક્ત પિતાને ત્યાંથી દુધાદિના કળશે મેકલાવે છે. અને તેને ઉપયોગ અભિષેકમાં જ થાય છે. એટલે તેઓ સાક્ષાત્ અભિષેક ન કરતા હોવા છતાંય તેમની પૂજાને અભિષેક પૂજા જ કહેવી પડશે. વળી ૫. શ્રી કલ્યાણવિજયજીએ આવા પાઠ આપવાની હિંમત ન જ કરવી જોઈએ. કારણ કે તેમના મતે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy