SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક છે કે “પૂર્વે જણાવ્યા પ્રમાણે નમન સ્તવનમાથી ધીરે કીર પચે પથાને તેમજ આ ચાર પૂજાને આ દુર્મા ૧ થયો બન અય ખબ કાળ પર્યત છે અને પ્રકારની પૂજાએ પોતાના ભાદા અને સરળ રૂપમાં ચાયતી રહી. આથી એટલી વાત તે નિશ્ચિત થાય છે કે તેઓ અસ ખ્ય વર્ષની શાસ્ત્રીય વાતમાં જાણે અજાણે પણ શ્રદ્ધા ધરાવે છે. પણ મહત્વને મન ત્યાં છે કે, તેઓ દર્શન, વંદન, નમન અને સ્તવનમાંથી પૂજાની શરૂઆત કયારે થઈ? કયા તીર્થકર ભગવાનના સમયમાં થઈ તે કશુ જ કહી શક્તા નથી તેમને તે માટે કઈ બલવાન પ્રમાણ આપ્યું નથી આ વાત તેમની રજુઆતની શિથિલતા નહીં પણ કપિલ કલ્પિતતાને સિદ્ધ કરે છે. આ અવસર્પિણિ કાળમાં પ્રથમ તીર્થ કર આદિનાથ, ત્રીજા આરાના અ ત થયા છે. જેમ તેમના કાળથી માંડીને અત્યાર સુધીના માળનું અતર અસ ખ્યાત વર્ષો છે તેમ શાંતિનાથ ભગવાનથી માંડીને અત્યાર સુધીના કાળનું પણ અસખ્યાત વર્ષનું અંતર છે તે તેમના મત પ્રમાણે તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે ક્યા તીર્થકર ભગવાનના સમયમાં માત્ર વદન, નમન અને તવન હતા અને ક્યા તીર્થકર ભગવતના વખતે તેમાંથી પચાપચારી અને અપચારી. પૂજાઓને પ્રારંભ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy