SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિયા ૬ જ જોઇએ કે મૂર્તિપૂજાના વિરોધનું કારણ તેની વિધિ નથી પણ શાસનથી બહાર જો વિચાર માત્ર જ છે વળી “મૂતિ પૂજા કરવી જોઈએ કે નહી” આ પ્રકરણમાં અતિપૂજાના અંગે થતા વિરોધનો ઉ૮૮ખ કરવો તે કેટલુ સંગત છે તે એ, જ વિચારે ! તેમનું આગળનું ઉપપ્રકરણ તે એનાથી પણ વધુ આશ્ચર્યા નિપજાવે તેવું છે. આ પ્રકરણમાં તેઓ વળી પાછી કલ્પનાઓ દોડાવે છે. પહેલાના કાળમાં ગુફામાં મંદિર હતાં. મંદિરની જરૂર ન હતી, પ્રતિષ્ઠા કે રેજ પૂજની જરૂર ન હતી, કોઈને મન થાય ત્યારે પૂજા કરી લે તેમ ચાલતું અર્થાત્ પૂજા એ વિધિ કે કર્તવ્ય જેવું ન હતું અને તેઓ જણાવે છે કે – “તે સમયની પૂજા પદ્ધતિ ઘણી સોદી અને નિરાબર હતી” (પૃ-૨૫ ૫૯) અને આના જ કારણે પૂર્વમાં મૂર્તિ પૂજાને વિરોધ ન ક્યો. તેવું નિદાન કરે છે. પણ સાચી વાત એ છે કે – | મુનિપ્રવર પં. કલ્યાણવિજય હવે તેમનું ત્રીજું પ્રકરણ આર લે છે ત્રીજા પ્રકરણનું નામ જ તેમના હૈયાની કોઈ મલિન મુરાદ સ્પષ્ટ કરે છે. પ્રકરણનું નામ મથાળું છે “જિનપૂજા પદ્ધતિમાં વિકૃતિનાં બીજારોપણ”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy