________________
નિ પૂજા પદ્ધતિ પ્રતિકાર
અહિં તો લઘુપુસ્તક લખાતું હોવાથી સ્થાલીપુલાક ન્યાયે પરીક્ષા કરવા માટે એકાદ બે આગમના પાઠો આપ્યાં છે પણ આના સિવાય પણ કેટલાય આગમોમાં જિન પૂજાનો સ્પષ્ટ ઉલ્લેખ આવે જ છે.
આથી સિદ્ધ થાય છે કે જિનપૂજા સર્વજ્ઞ કથિતજ છે ન કે છાસ્થકલ્પિત. વમતિ કલ્પિત વસ્તુઓને આગમન ટેકો મળી શક્તોજ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com