SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા અધિક કોઇ પુણ્યશાલી કરે તો તેનો નિષેધ તો તેઓશ્રીએ કર્યાં જ નથી. ૯૩ વળી કોઈ મિથ્યાત્વના ઉદયથી એવા પણ આશય ન કાઢી શકે કે :- વિશેષ પૂજા બાર મહિને જ કરવાની છે. માટે— 'विशेषपूजादिकं निःश्रेयसार्थिना सर्वदे वावहितेन कर्तव्यमिति અર્થાત્ મોક્ષના અભિલાષીએ હુંમેશા વિશેષ પૂજદિક કરવાં જોઇએ. " ♦ આથી વાંચકગણુ સમજી શકશે કે ૫. શ્રી ક્લ્યાણુવિજયજીએ શ્રી પાદલિપ્તસૂરિજીનો અપૂર્ણ પાઠ આપીને જે કપટ જાળ કર છે. તે તદ્દન ખોટી છે. તેઓ લખે છે કે:~ શ્રી પાદલિસૂરિજીના ઉક્ત ઉલ્લેખનો ભાવ એ છે કે ‘પ્રતિષ્ઠા થયા પછી દર મહિને પ્રતિષ્ઠાતિથિના દિવસે પ્રતિષ્ઠા પ્રતિષાનું પન કરાવવું અને વ મેં પૂણ થયા પછી અઠ્ઠાઈ ઉત્સવ કરીને લેવી વિશેષ પુજા કરવી' આાર્થી શુ એ નથી સ્પષ્ટ થતુ કે માસિ ભાર સ્નાના સિવાયના દિવસ સ્નાન વિનાના હતાં? પૃ૪૧ નિવ્યસ્નાન પૂજાની સિદ્ધિ : આ લખાણુ કેટલું બધું વિચિત્ર છે, તે વાંચક ગણુ સ્વયં સમજી શકે તેમ છે. છતાં સહુને સહેલાઈથી તેમની ફૂટતા સમજાઇ જાય માટે હું સ્પષ્ટ કરી દઉં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy