Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्ररतामस्ने अंगवताऽकृत्रिममित्रेण धर्मः प्रतिपादितः, सर्वेष्वयं जिनोदितो धर्मः श्रेष्ठः । तदुक्तम्-'प्रधानं सर्वधर्माणां जनं जयति शासनम्' इति । . जम्बूस्वामिना-गुरो ! भगवता तीर्थकरेण कीदृशो धर्मः कथितो यद्विपयकप्रयत्नः पण्डितवीर्य इति भगवता प्रतिपादित इति परिपृष्टः माह--सुधर्मास्वामी भोः भो ! अतिसरलं मायाविरहितं तीर्थकरो धर्म मोबाच, तमहं प्रोज्झितफैतवं भवद्भ्यः प्रतिपादयामि श्रुत्वाऽवधारयत तदनुकूलं वाऽऽचरणं चरत इति भावार्थः।१। प्राय यह है कि दूसरे शास्त्रकारों ने जिस प्रकारका माया प्रधान धर्म कहा है, सहज हितकर तीर्थकर भगवान् ने वैसा नहीं कहा । जिन प्रणीत धर्म सभी धर्मों में श्रेष्ट है । कहा है-'प्रधानं सर्व धर्माणां जनं जयति गासनम्' इति।' ____ 'समस्त धर्मों में प्रधान जिन धर्म जय शाली है। क्योंकि वह धर्म सब जीवों की दया करो ऐसा उपदेश देने वाला है। __ भाव यह है-जम्बू स्वामीने पूछा कि गुरुदेव भगवान् तीर्थ कर ने किस प्रकार का धर्म कहा है, जिसके निमित्त किया जाने वाला प्रयत्न पण्डितवीर्य कहलाता है ? इस प्रकार प्रश्न करने पर सुधर्मा स्वामीने उत्तर दिया हे शिष्य | तीर्थ करने अत्यन्त सरल निष्कपट सर्व जीव रक्षक धर्म कहा है। मैं बह धर्भ तुम्हें कहता हूं । उसे सुनो, समझो और उसी के अनुकूल आचरण करो ॥१॥
એ છે કે-અન્ય શાસ્ત્રકારે એ જે રીતને માયા પ્રધાન ધર્મ કહેલ છે. તે પ્રમાણે સહજ હિતકર તીર્થકર ભગવાને કહેલ નથી. જીન પ્રાન ધર્મ દરેક 'धर्मा ४२तi Bत्तम छे. ५ छ -'प्रधान सर्वधर्माणां जैन जयति शासન' ઈતિ સઘળા ધર્મોમાં શ્રેષ્ઠ છે. ધર્મ જયશાલી છે કેમકે તે ધર્મમાં સઘળા જેની દયા કરે એ પ્રમાણે ઉપદેશ આપેલ છે. " ભાવ એ છે કે–જબૂ સ્વામીએ પૂછ્યું કે હે ગુરૂદેવ ભગવાન તીર્થકરે કેવા પ્રકારના ધર્મને ઉપદેશ આપેલ છે? જે માટે કરવામાં આવેલ પ્રયત્ન પંડિતવીર્ય કહેવાય છે, આ રીતે પ્રશ્ન કરવામાં આવતાં સુધર્મા-સ્વામીએ ઉત્તર આપે કે હે શિષ્ય? ભગવાન તીર્થ કરે અત્યંત સરળ નિષ્કપટ,
સર્વ જીવોની રક્ષા કરવા વાળા ધર્મનો ઉપદેશ આપેલ છે, તે ધર્મ હું 'તમને કહું છું તે તમે સાંભળો, સમજો, અને તેમાં કહ્યા પ્રમાણે આચ२५ ४. ॥१॥