Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीको प्र. श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् यस्य स मतिमान् तेन, उत्पन्न केवलज्ञानेन 'माहणेण' माहनेन-मा पाणिनों व्यापादय, इत्थं वाकमवृत्तिः शिष्येषु यस्याऽसौ माहनः । माहन माइन एतादेश वामयोक्ता भगवान् तीर्थकरो महावीरस्वामी तेन माहनेन उत्पन्न केवलज्ञानवता 'कयरे' कतरः 'धम्मे' धर्मः-दुर्गतिप्रसृतान् जन्तून् धारयति-शुभस्थाने धत्ते इति धर्मः 'अक्खाए' आरुपात:-प्रतिपादितः १, सुधर्मस्वामी पाह-जिणांण जिनानाम्-जयन्ति मोहनीयान्तायाख्यान् धनघातिकर्मचतुष्टयरूपशत्रन ये ते जिनास्तेषां जिनानां सम्बन्धि धर्मम् 'तं--धम्नं तं धर्मम् , कथं भूतं धर्म तवाहन 'अंजु' भाजु-मायाशल्यरहिततया सरलम् , 'जहानच्च' याथातथ्य-यथावस्थितम् । एतादृशं धर्म मया केवलिमु बाच्छूतं तथैव वदतो मे-मम-मत्सकाशात् यूयम् 'मुणेह' णुत, यथाऽन्यदीयशास्त्रकारै मायाप्रधानो धर्मः प्रतिपादितः न तथा को मति कहते हैं। वह पति जिसे प्राप्त हो वह मतिमान अर्थात् केवल ज्ञानी। किसी प्राणीका हलन मत करो' इस प्रकार का जो उपदेश करता है, वह माहन कहलाता है। भगवान महावीर 'माहन' मा हन' अर्थात् मत मारो, किसी जीवको मत मारो, इस प्रकारका वचन प्रयोग करते थे, अतएव वे माहन कहे गये हैं। ऐसे मतिमान माहनने किस प्रकार का धर्म कहा है ? यह जम्बू स्वामी का प्रश्न है। ___उत्तर में स्लुधर्मा स्वामी कहते हैं-चार घनघाति कर्मों रूप शत्रुओं को जीतने वाले जिनेन्द्रों के उस धर्मको, जो मायाशल्य से रहित होने के कारण सरल है, मैं यथार्थ रूप से कहूंगा-जैसा मैंने केवलज्ञानी भगः चान महावीर से सुना है, वैसा ही मैं कहूगा। वह मुझसे सुनो । अभि. તે મતિ જેને પ્રાપ્ત થાય તે મતિમાન અર્થાત કેવળ જ્ઞાની કહેવાય છે કે પણ પ્રાણનું હનન (હિંસા) ન કરે” આ પ્રકારને જેઓ ઉપદેશ આપે છે, तमा भाहन ४७वाय छे, मावान् महावी२ २११भी 'माहन' 'माइन' भात કોઈ પણ પ્રાણિને ન મારે ન મારો આવા પ્રકારને વચન પ્રવેગ કરતા હતા તેથી તેઓને “માન કહેવામાં આવે છે એવા મતિ શાળી “માહને કેવા પ્રકારને ઉપદેશ–ધમ કહ્યો છે? આ પ્રમાણે જખ્ખ સ્વામીનો પ્રશ્ન છે.
આ પ્રશ્નના ઉત્તરમાં સુધર્મા સ્વામી જન્મે સ્વામીને કહે છે કે-ચાર પ્રકારના ઘનઘાતિ કર્મો રૂપ શત્રુઓને જીતવાવાળા જીતેન્દ્ર દેવેના તે ધર્મને કે જે માયારૂપી શલ્ય વિનાને, હેવાના કારણથી સરળ છે તે હું યથાર્થ રૂપે કહીશ. તે તમે મારી પાસે સાંભળે મેં જે પ્રમાણે કેવલી ભગવન મહાવીર સ્વામી પાસેથી સાંભળેલ છે, એ જ પ્રમાણે હું તમને કહીશ. કહેવાનો હેતુ