________________
ઉપઘાત
નામે દિઠ્ઠિવાયના અગ્રગણ્ય અંશરૂપ પુવરાયની-એના ચૌદ ભાગરૂપ પુવ (. પૂર્વ)ની કરાઈ છે.
વ્યાખ્યાતાએ પૃ. ૨૮૨ માં “પૂર્વ” કહેવાનું કારણ એ દર્શાવ્યું છે કે એની રચના સૌથી પહેલાં થાય છે. સ્થાપનાના ક્રમમાં આ દિદિવાયને–ચૌદ પુશ્વને અંક છેલ્લે છે અને આચારને પહેલે છે.
ચૌદ પુોમાં બધી જ બાબતે આવી જાય છે તે પછી આયાર વગેરે રચવાનું શું કારણ? આ પ્રશ્નને ઉત્તર પૃ. ૨૮૪-૫ માં અપાયે છે.
દ્વાદશાંગીનું બહુમાન--દ્વાદશાંગીનું માત્ર અસાધારણ છે અને એનું સન્માન પણ એને અનુરૂપ છે. આના સમર્થનાથે હું પૃ. ૨૪૬ની છેલ્લી કંડિકામાંથી નીચે મુજબને ઉતારે રજૂ કરીશઃ
“તીર્થકર મહારાજા પણ ગણધર દીક્ષા લે છે ત્યારે તે સામાન્ય વાસક્ષેપ કરે છે. દ્વાદશાંગીની રચના વખતે તેઓ ઊભા થઈને વાસક્ષેપ કરે છે. બાર અંગે કર્યા પછી અનુનાને વખત આવે ત્યારે ઇન્દ્ર થાળ લઇને ઊભા રહે
સુતરૂપ પુરુષનાં બાર અંગ-નદી (સુ. ૪૪)ની જિનદાસગણિ મહત્તરે રચેલી ચણિ (પત્ર ૪૭)માં આ સંબંધમાં નીચે મુજબ પદ્ય છે -
શુ જ તવ સ ન તા. गीवा सिरं च पुरिसो बारसअंगो सुतविसिट्टो ॥"
આ ઉપરથી જાણી શકાય છે કે આયાર અને સૂયગડ એ બે પગ છે ને ઠાણું અને સમવાય એ બે જઘા છે અર્થાત્ ઘૂંટીથી ઘૂટણ સુધીના ભાગ છે. આ રીતે વિચ રતાં દિહિવાય તે