________________
૧૨
ઉપેદ્ઘાત
लब्ध्वा वित्तं गतचरटभयं श्रेष्ठिना गण्यतेऽङ्के सौवर्ण तत्र मुख्यं गणयति तदिवार्थान् दशांतान् सुदृवान् । संख्यां कर्तु मनसि विधृतवांस्तत् तृतीयं सद स्थानाख्यं ह्यागमशे प्रतिदिनमनघं श्रीयते सर्वशुद्धया ॥ ११६ ॥
સર્વે અન્યતીકિ હિંસા, અસત્ય ઇત્યાદિને અશુભ પાપનુ ધામ કહે છે, પરંતુ છ જીનિકાયના અન્ય વગેરેને જાણનારા વિબુધ આચાર નામના અ ંગના આશ્રય લે છે.-૧૧૪
જેમ ખૂબ સ ંપત્તિ થાય ત્યારે ઇતર જના તરફથી ચેારી વગેરેના ભય ઉત્પન્ન થાય છે તેમ શ્રુતજ્ઞાનવાળા સચમીને તીથિકા તરફથી આવેા ભય નક્કી ઉત્પન્ન થાય છે. આથી આચારસૂત્ર (આચારાંગ)ની આગળ (અર્થાત્ એની રચના બાદ) ગણધરોએ સૂત્રકૃત નામનું અંગ રચ્યું. એ આ તર્કથી અતિ સંચમ સ્વરૂપી આગમને આશ્રય વિષુધા કલ્યાણને માટે લા-૧૧૫
(ચાર) ચરડના ભયથી મુક્ત બનેલું એવું ધન મેળવીને શેડ દુકાને એને ગણે છે. તેમાં જેમ એ સેનાને મુખ્ય માને છે તેમ સમ્યગ્દષ્ટિ દસ સુધીના પદાર્થો ગણે છે. સખ્યા અર્થાત્ યત્તા કરવાને માટે એણે એ ત્રીજા શુભ અ°ગ નામે સ્થાનને મનમાં ધારણ કર્યું, કેમકે આગમના જાણકારે એ પવિત્ર અંગના સદા શુદ્ધ ભાવે આશ્રય લે છે.-૧૧૬.
સ્થાપના અને રચનાના ક્રમમાં ભેદ-પૃ. ૯૨માં કહ્યું છે તેમ આચાર વગેરે અંગે જે ક્રમે રચાયાં છે તે જ ક્રમે એની સ્થાપના થઇ નથી. રચના તે સૌથી પ્રથમ ખારમા અંગ
સૂયગડનું સૂચન છે
૧. મન્દ ક્રાન્તા- સ્ત્રગ્ધરા. ૨. ૩ આ વિશેષથી અને ધનથી આયાર અભિપ્રેત છે.