________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩
સુલતાન અલાઉદ્દીન.
तदा तत्र सुरत्राणोऽलावदीनो नदीनवत् ॥ उद्वेल्लद्वाजिकल्लोलोर्वराव्यापी नृपोऽभवत् ॥ ५ ॥
તે સમયે એ પાટણુનગરમાં, સમુદ્રની પેઠે ઉછળતા ઘેાડાઓ રૂપી તરગાથી પૃથ્વીમાં વ્યાપ્ત થયેલા સુલતાન અલાવદ્દીન નામને રાજા હતા.૧ જેણે દૈવગિરિમાં જઈને ત્યાંના રાજાને કેદ કર્યાં હતા અને પછી તેજ રાજાને પેાતાના જયસ્તંભની પેઠે ત્યાં (રાજા તરીકે) સ્થાપ્યા હતેાર. વળી તેણે સપાધ્યક્ષ દેશના અધિપતિ અને અભિમાની એવા વીર હમીર રાજાના વધ કરીને તેનું સર્વસ્વ લઈ લીધું હતું. શ્રીચિત્રકૂટ દુર્ગના રાજાને પણ કેદ પકડીને તેણે તેનું ધન લઇ લીધું હતું અને ગળે બાંધેલા વાનરની પેઠે તે રાજાને નગરે નગરે ભમાગ્યેા હતા.” ગુજરાત દેશના રાજા કર્યું પશુ જેના પ્રતા
( ૧૩૮ )
For Private and Personal Use Only