________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવ પ
अथ प्रभाते पुरपादलिप्त
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निवासिनं पार्श्वजिनं प्रणम्य ।
वोरं च तीरे सरसोऽर्चयित्वा
शैलस्य मूलं स ययौ ससंघः ॥
સંઘ સહિત દેશલનું રાત્રુંજ્ય ઉપર જવું
તે પછી પ્રભાતમાં પાદલિપ્ત (પાલીતાણા) નગરમાં રહેલા શ્રીપાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરી તેમજ તળાવના કાંઠા ઉપર રહેલા શ્રીવીર ભગવાનનું પૂજન કરી સધપતિ દેશલ, સંધની સાથે પર્યંતના મૂળ ભાગમાં ગયા. ત્યાં પણ શ્રીનેમિનાથ ભગવાનનુ પૂજન કરી સધતિ દેશલ, પેાતાના પુત્રાની સાથે ઉન્નત પત ઉપર ચઢવાને તૈયાર થયા અને તે વેળા એ પર્યંતને જ તેણે
( ૨૦૦ )
For Private and Personal Use Only