Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ઉકેશગચ્છીયા શ્રીસૂરિવિરચિત
Bબણ
ગુજરાતી અનુવાદ ( મૂલ રચના : વિક્રમ સં. ૧૩૯૩)
છેપ્રકાશક | શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
મુંબઈ
વિક્રમ સં. : ૨૦૫૮
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉકેશગચ્છીય શ્રીક્કસૂરિવિરચિત
fel Heidler
પ્રબો
ગુજરાતી અનુવાદ (મૂલ રચનાઃ વિક્રમ સં. ૧૩૯૩)
= : (પ્રકાશક) s= શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દુ.નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨
વિક્રમ સં. : ૨૦૧૮
મૂલ્ય રૂા. ૬૦/
મુદ્રક: “એમ.બાબુલાલ પ્રિન્ટરી', રતનપોળ, અમદાવાદ-૧
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવભરી અનુમોદના પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી સિદ્ધાંતદિવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી મલાડ (પશ્ચિમ) ચાતુર્માસ પધારેલ શ્રી વર્ધમાન તપ આરાધકપંન્યાસજી શ્રી નિપુણચંદ્રવિજયજી ગણિવર્ય તથા તેમના શિષ્ય મુનિશ્રી અનંતબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી પૂ. મુનિરાજ શ્રી લધિદર્શનવિજયજી તથા તેમના શિષ્ય પૂ. મુનિશ્રી બોધિદર્શનવિજયજીએ સંઘમાં પર્યુષણારાધના કરાવી છે તેની અનુમોદનાર્થે.
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, કુરાર વિલેજ, મલાડ (પૂર્વ) તરફથી આ “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્વાર પ્રબંધ'ના અનુવાદના ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભલેવામાં આવ્યો છે. આની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
હી.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ,
મુંબઈ
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ સાહિત્ય વિશારદ સિદ્ધાંત મહોદધિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
)
2
મોક્ષ માર્ગના સાચા સારથી
સૂરિપ્રેમના આજ્ઞાંકિત પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભJugશુરીશ્વરજી મહારાજા
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
શ્રી કક્કસૂરિવિરચિત “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર પ્રબંધ' ગ્રંથનો ગુજરાતી અનુવાદ સહર્ષપ્રકાશિત કરીએ છીએ.
શ્રી હેમચંદ્રાચાર્ય જેના ગ્રંથમાળા તરફથી વિક્રમ સં. ૧૯૮૫માં આ ગુજરાતી અનુવાદ સહિત એક જ ગ્રંથ તરીકે પ્રકાશિત કરેલ છે. જેમાં પ્રથમ ગુજરાતી અનુવાદ ત્યારબાદ સંસ્કૃત પદ્યમાં આ ગ્રંથનો સમાવેશ કરેલો છે. આજથી ૭૩ વર્ષ પૂર્વે પંડિત ભગવાનદાસ હરખચંદે સંપાદન કરીપ્રકાશિત થયો હોવાથી અત્યારે આ ગ્રંથ અલભ્ય પ્રાયઃ બન્યો છે.
તેથી અમો આ ગ્રંથને બે વિભાગમાં પુનઃ પ્રકાશિત કરવાનો નિર્ધાર કર્યો છે. પ્રથમ વિભાગમાં માત્ર સંસ્કૃત અને બીજા વિભાગમાં ગુજરાતી અનુવાદમાં આ ગ્રંથને પ્રગટ કરીએ છીએ.
આ ગ્રંથમાં શત્રુંજય તીર્થનો ચૌદમાં સૈકામાં સમરસિંહ દ્વારા થયેલા ઉદ્ધારનું મુખ્યપણે વર્ણન કરેલ છે. અને બીજા ઉદ્ધારોનું સંક્ષિપ્તરૂપે સૂચન કરેલું છે.
વિ.સં. ૧૩૬૯માં ખીલજીવંશીય અલ્લાઉદ્દીનના સૈન્યે શત્રુંજય તીર્થનો ભંગ કર્યો અને આદિજિનની પવિત્ર મૂર્તિને ખંડિત કરી. તે સમયે ઉકેશગચ્છીય સિદ્ધસેનસૂરિ પાટણમાં બિરાજમાન હતા. તેમણે પાટણમાં ઓશવાળ જ્ઞાતિના દેશલ અને તેના પુત્ર સમરસિંહને શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવા પ્રોત્સાહન આપ્યું. આરાસણની ખાણમાંથી શીલા મંગાવી અને તેની નવિન મૂર્તિનું નિર્માણ કરાવી સંઘ સહિત શત્રુંજય તીર્થે જઈ સિદ્ધસેનસૂરિ પાસે સં. ૧૩૭૧માં તેની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ બાવીશ વર્ષના અંતરે વિ.સં. ૧૩૯૩માં કાંજરોટપુરમાં રહીને ઉકેશગચ્છીય સિદ્ધસેનસૂરિના શિષ્ય કક્કસૂરિએ પોતે આ પ્રબંધની રચના કરી છે. આ પ્રબંધમાં પાંચ પ્રસ્તાવ છે. દરેક પ્રસ્તાવના અંતે “શ્રી શત્રુજંય
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાતીર્થોદ્ધાર પ્રબંધ' એવો ઉલ્લેખ હોવાથી આ પ્રબંધનું નામ શ્રી શત્રુજ્ય મહાતીર્થોદ્વાર પ્રબંધએવું રાખ્યું છે.
જો કે પૂર્વ પ્રકાશનમાં સંપાદક પં. ભગવાનદાસે આ ગ્રંથના અંતે શ્રી નમિનંદન નિની દ્ધારyવંદ: સંપૂ નાત: . ' એવો ઉલ્લેખ હોવાથી ગ્રંથનું નામ “શ્રી નાભિનંદન જિર્ણોદ્ધાર પ્રબંધ રાખેલ છે. પરંતુ પ્રત્યેક પ્રબંધના અંતે “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર પ્રબંધ' એ નામનો ઉલ્લેખ હોઈ અને એ જ સમીચીન જણાતા અમે “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર પ્રબંધ' એનામ રાખેલ છે.
આ પ્રબંધનો ગુજરાતી અનુવાદ શ્રીમાન આચાર્ય વિજય શ્રી નીતિસૂરિજીએ શાસ્ત્રીગિરજાશંકર પાસે કરાવી આપ્યો છે.
ગ્રંથકર્તા શ્રી કક્કસૂરિ મહારાજા તથા ગુજરાતી અનુવાદ કરનાર શાસ્ત્રી ગિરજાશંકરનો ઉપકાર માનીએ છીએ. તથા શ્રી હેમચંદ્રાચાર્યજન ગ્રંથમાળા તથા સંપાદન કરનાર પં. ભગવાનદાસ હરખચંદ પ્રત્યે કૃતજ્ઞતાભાવને પ્રદર્શિત કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના સ્વાધ્યાય દ્વારા શ્રી શત્રુંજય તીર્થના ઈતિહાસના માહિતગાર બની તીર્થ પ્રત્યે હૃદયમાં ભક્તિભાવની વૃદ્ધિ કરી અનેક આત્માઓ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે એ જ શુભેચ્છા.
શ્રુતભક્તિનો વિશેષ લાભ મળ્યા કરે એ જ શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પ્રાર્થના.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતભાઈ રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ પ્રકાશનનું
નિવેદન લાંબા કાળથી જન પ્રજાનું હદય શત્રુંજય તીર્થની ભક્તિથી એટલું ઓતપ્રત થયેલું છે કે જેથી તેને એક એક અણુ પણ પવિત્ર હોવાની ચિરરઢ માન્યતા સ્વાભાવિક લાગે છે. શત્રુંજયમાહાભ્યમાં આ તીર્થના અભુત પ્રભાવનું વર્ણન મળે છે તે જોતાં અત્યારે તે તેને ધ્વસાવશેષ હોય તેમ લાગ્યા સિવાય રહેતું નથી. આ તીર્થે સેના અનેક આક્રમણે સહ્યા છે છતાં આ ગિરિરાજ અનેક યુદ્ધોમાં શત્રુઓના ઘા સહન કરી કૃશ થયેલા છતાં વિજયવંત યોદ્ધાની જેમ પિતાના મહિમાને દિગમાં ફેલાવતે ઉન્નત મસ્તકે ઉભે હાય તેમ નજરે જોનારને પ્રતીત થાય છે. આ તીર્થ પર અનેક ઉદ્ધાર થઈ ગયા છે, તેમાં જાવડશાહ વગેરેના જે ઉદ્ધાર એતિહાસિક કાળમાં થયેલા છે તેમાંના ચૌદમા સૈકામાં થયેલા સમરસિંહના ઉદ્ધારનું આ પ્રબંધમાં મુખ્યપણે વર્ણન કરેલું છે અને બીજા ઉદ્ધારનું સંક્ષિપ્ત રૂપે સૂચન કરેલું છે.
વિ. સં. ૧૩૬૯ માં ખીલજી વંશીય અલ્લાઉદ્દીનના સૈન્ય
જય તીર્થનો ભંગ કર્યો અને આદિજિનની પવિત્ર મૂર્તિને ખંડિત કરી. તે સાંભળી તમામ હિંદુઓમાં અને વિશેષતઃ જૈન સંઘમાં ભારે #ભ અને શક પ્રસર્યો. તે વખતે પાટણમાં ઓસવાળ જ્ઞાતિના દેશલ અને તેને પુત્ર સમરસિંહ નામે ધનાઢય શ્રાવક રહેતા હતા. તેમના જાણવામાં આ વાત આવી અને તેમના હૃદયને સખ્ત આઘાત થયો. તે સમયે ઊંકેશગચ્છીય સિદ્ધસેનસૂરિ પાટણમાં વિરાજમાન હતા. તેમની પાસે દેશલશાહ ગયા અને તેમણે હૃદયમર્મભેદક તીર્થભંગની હકીકત કહી. સિદ્ધસેનાચાર્યે કળિકાળનો પ્રભાવ જણાવી તેમના હૃદયને શાન્ત કર્યું અને શત્રુંજય તીર્થને ઉદ્ધાર
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા પ્રોત્સાહન આપ્યું. તીર્થને ઉદ્ધાર કરવાનો અને પિતા પુત્રે નિશ્ચય કર્યો. તે વખતે પાટણમાં અલ્લાઉદીનનો દઢ પ્રીતિપાત્ર અલપખાન નામે સુબે રહેતો હતો, તેની સાથે સમરસિંહને ગાઢ મૈત્રી હતી. સમરસિંહે તેની પાસેથી ફરમાન મેળવી ચતુર્વિધ સંઘની આજ્ઞા માગી શત્રુંજય તીર્થના ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યું. ત્રિસંગમપુરના રાજા મહીપાલદેવની અનુજ્ઞાથી તેના તાબાની આરાસણની ખાણમાંથી ફલહી મંગાવી અને તેની આદિજિનની નવીન મૂર્તિનું નિમણુ કરાવી સંઘસહિત શત્રુંજય તીર્થે જઈ સિદ્ધસેનસરિ પાસે વિ. સં. ૧૩૭૧ માં તેની પ્રતિષ્ઠા કરાવી પુષ્કળ ધનનો વ્યય કર્યો. આ બધી હકીકત નજરે જોયા પછી, બાવીસ વરસના અંતરે વિ. સં. ૧૩૯૩ માં કાંજરોટપુરમાં રહીને તે ઊકેશગચ્છીય સિદ્ધસેનસૂરિના શિષ્ય કકરિએ પોતે આ પ્રબન્યની રચના કરી છે. તેથી આ પ્રબન્ધનું એતિહાસિક દૃષ્ટિએ પણું મહત્વ છે. આ સંબધે પ્રબન્ધકારના સમકાલીન નિવૃત્તિગચ્છના શ્રીમદેવસૂરીએ સમરારાસુર નામે રાસ ગુજરાતી ભાષામાં રચ્યું છે. જેનો ઉલ્લેખ આ પ્રબધામાં પ્રકારે કરેલો છે. પણ તે રાસ સંક્ષિપ્ત છે અને આ પ્રબન્ધમાં વર્ણવેલી હકીકત વિસ્તૃત છે. આ પ્રબન્ધના પાંચ પ્રસ્તાવ છે અને દરેક પ્રસ્તાવને અન્ત “ તિરગુજ્ઞાથમા
રજે પ્રથમ પ્રસ્તાવે.” એવું સમાપ્તિસૂચક વાક્ય છે, તેથી કદાચ આનું નામ “ગુકામથકાવ' એવું પણ હેય. પરંતુ પ્રબન્ધના અને તે વિદ્યામિનપપરના નાભિનવકિના સંપૂળ વાત.' એવો ઉલ્લેખ હેવાથી, આ પ્રબન્ધનું નામ “નાભિનન્દન જિનેદાર પ્રબન્યું એવું રાખ્યું છે. બીજી આવૃત્તિમાં “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર પ્રબંધ’ નામ રાખ્યું છે.
આ પ્રબન્ધની એક પ્રત અમદાવાદ દેશીવાડાની પોળમાં પહેલાના ઉપાશ્રયના ભંડારમાં મેં જોઈ, અને તેને પ્રગટ કરવાથી એતિહાસિક
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક બાબતે। પર પ્રકાશ પડશે એમ ધારી તેને મુદ્રિત કરવા ઈચ્છા થઇ, પણ તે મળેલી પ્રતિ અશુદ્ધ હતી, તેથી બીજી પ્રતિઆને તપાસ કરાયેા, પણુ મળી નહિ. તેથી છેવટે આ પ્રબન્ધ એકજ પ્રત ઉપરથી સંશેાધન કરી છપાયેા છે અને તેમ કરવામાં ઘણી મુશ્કેલી અને વિલંબ થયેા છે. કાળજી રાખ્યા છતાં પણ કાઇ કાઇ સ્થળે સ્ખલના થઈ છે તેને સુજ્ઞ વાચક વર્ગ ક્ષતન્ય ગણશે.
આ સાથે બધાને ઉપયેાગી થાય માટે તેના ગુજરાતી અનુવાદ તથા મારંભમાં ઔતિહાસિક સાર આપવામાં આવ્યેા છે. આ પ્રબન્ધના ગુજરાતી અનુવાદ શ્રીમાન્ આચાર્ય વિજયનીતિસૂરિજીએ પેાતાના શાસ્ત્રી ગીરનશકર પાસે કરાવી આપ્યા છે, માટે તેએના અમે આભારી છીએ. તે અનુવાદ તપાસી અને સશાષિત કરી આ સાથે મુદ્રિત કર્યાં છે.
આ પ્રબંધને મુદ્રિત કરી પ્રકાશિત કરવામાં શ્રીમાન આચાર્યાં મહારાજ શ્રીવિજયનીતિસૂરિજીના ઉપદેશથી કાચીન નિવાસી સુશ્રાવક શાહ જીવરાજ ધનજીના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની હીરૂમાઈએ દ્રવ્યની સહાય કરી છે તેથી તેમને ધન્યવાદ આપવા પૂર્વક તેમના કાર્યનું અનુમાદન કરી વિરમું છું.
શ્રી હેમચદ્રાચાર્ય જૈન ગ્રન્થમાળા જૈન વિદ્યાથી મદિર કાચરખરાડ–અમદાવાદ,
જી
For Private and Personal Use Only
પ્રકાશક
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજય મહાતીથદ્વાર પ્રબંધનો
એતિહાસિક સાર
આ શત્રુંજય તીર્થની પ્રાચીનતા અને તેના અદ્દભુત પ્રભાવે ભાવિક મનુષ્યોના હૃદયમાં ચિરકાળથી તેની ઊંડી છાપ પડેલી છે અને તેથી સર્વકાળે સર્વ તીર્થોમાં તેની પ્રધાન તીર્થ તરીકે ગણના થયેલી છે. શત્રુંજય તીર્થ સંબધે અત્યારે વિદ્યમાન સાહિત્યમાં સૌથી જૂનો ઉલ્લેખ અંગોમાં પણ મળે છે. તેથી એ તીર્થની
११ ततेणं से यावश्चापुत्ते अणगारसहस्सेणं सद्धिं संपरिबुडे जेणेव पुंडरीए पव्वर तेणेव उवागच्छद, २ पुंडरीयं पव्वयं सणियं २ दुरुहति, २ मेघघणसन्निगासं देवसन्निवायं પુલિસિટાપાં ગાવ-પાવામાં જુવા જ્ઞાતાસૂત્ર આ. સ. ૫૦ ૧૦૦-૧.
तएणं से सुए अणगारे अन्नया कयाई तेणं अणगारसहस्सेणं सद्धिं संपरिवुडे + + + जेणेव पांडरिए पव्वए ગાપ-તિ જ્ઞાતાસૂત્ર આ. સ. ૫૦ ૧૦૮-૨
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીનતા એતિહાસિક દષ્ટિએ પણ સિદ્ધ છે. ત્યાર પછીના પ્રાચીન અને અર્વાચીન ઘણુ ગ્રન્થોમાં તેના નામ અને વર્ણન સંબધે ઘણું ઉલ્લેખો મળી આવે છે. આ તીર્થ અનેક કાળચકની સમ વિષમ પરિસ્થિતિમાં પસાર થતું હજી પણ યોગીની પેઠે ઉન્નત મસ્તકે પિતાના પ્રભાવને વ્યક્ત કરતું ઉભું છે. આ પાવન તીર્થને અનેક મહાપુરૂષોએ આવી પોતાના ચરણસ્પર્શથી પવિત્ર કર્યું છે. અને તે તીર્થે અનેક પતિને પાવન કરી પોતાની પવિત્રતા સાર્થક કરી છે. અહિં અનેક જ્ઞાની, ધ્યાની અને તપસ્વીઓએ આવી પોતાના આત્મકલ્યાણની સાધના કરી છે. અનેક સંઘપતિઓ સંઘ સાથે આવી આ તીર્થના દર્શન અને ભક્તિથી કૃતાર્થ થયા છે.
પૂર્વે આ તીર્થના અનેક ઉદ્ધાર થયા છે. જ્યારથી ગુજરાતમાં મુસલમાનોએ પ્રવેશ કર્યો અને તેની સત્તા નીચે ગૂજરાત આવ્યું ત્યારથી તેમના હાથે અનેક તીર્થોનો વંસ થયો છે. આ શત્રુંજય તીર્થ પણ તેમના આક્રમણથી બચ્યું નથી. વિ.સં.૧૩૬લ્મ અલ્લાઉદ્દીન ખીલજીના સેન્ચે મુખ્ય મંદિરનો નાશ કર્યો અને આદિજિનની પવિત્ર પ્રતિમાનો ભંગ કર્યો. તેવા સમયમાં તેનો ઉદ્ધાર કરવો કેટલો મુશ્કેલ હતો તેની વાસ્તવિક કલ્પના પણ અત્યારે આ પણ આવી શકે નહિ. તે વખતે પાટણમાં દેશલશાહ અને તેને પુત્ર સમરસિંહ રહેતા હતા. તે ધનાઢય, બુદ્ધિમાન અને ઘણી જ લાગવગવાળા હતા. શત્રુંજય તીર્થના ભંગની હકીકત જાણે તેમને ઘણું જ દુઃખ થયું અને ઊકેશગરછીય સિદ્ધસેનસૂરિના ઉપદેશથી દેશલ શાહ અને સમરસિંહને તીર્થના ઉદ્ધારની તીવ્ર ઈચ્છા થઈ. સમરસિંહ તો પાટણના પ્રથમ સુબા અલપખાનનો ખાસ પ્રીતિપાત્ર અને વિશ્વાસુ મિત્ર હતા. સમરસિંહે અલપખાનનું મન રંજિત કરી શત્રુંજયના ઉદ્ધાર કરવાનું ફરમાન મેળવ્યું, અને તેણે આદિજિનનું મુખ્ય મંદિર તથા દેવકુલિકાઓ વગેરેને ઉદ્ધાર કર્યો, તેમજ આદિ જિનની પ્રતિમા નવીન કરાવી ઉપકેશગચ્છના સિદ્ધસેન રિદ્વારા પ્રતિષ્ઠા કરાવી. એ બધી હકીકતનું સવિસ્તર વણન
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધસેનસૂરિના શિષ્ય કક્કસૂરિએ આ પ્રબન્ધમાં કર્યું છે. તેના સંક્ષિપ્ત ઐતિહાસિક સાર આ પ્રમાણે છે.
પ્રથમપ્રસ્તાવ
અહિં પ્રબન્ધકાર પ્રથમ મગલરૂપે આદિજિન, મહાવીરસ્વામી અને બીજા તીર્થંકરાની સ્તુતિ કરે છે. ત્યાર પછી સ્વગુરુ, સરસ્વતી અને સજ્જન—દુર્જનની સ્તુતિ કરી ગ્રન્થનેા પ્રારંભ કરે છે. મરુભૂમિમાં ઉપકેશપુર નામે નગર હતું. જ્યાં રત્નપ્રભાચાયે મહાવીર નિર્વાણથી સીત્તેર વર્ષે વીરમંદિરની
વેસર
સ્થાપના કરી હતી. તે નગરમાં ઉપકેશ નામે ઉન્નત વશમાં થયેલા વેસટ નામે ધનાઢચ શ્રેષ્ઠી રહેતા હતા. એક વખતે તેને કાઇ પણ કારણુથી નગરના મુખ્ય માણસા સાથે વિરોધ થયા, તેથી તે શ્રેષ્ઠી ત્યાં રહેવું અયેાગ્ય ધારી
નગરના ત્યાગ કરી કીરાટક્રૂપ નામે નગરમાં આવ્યેા. ત્યાં પરમાર કુળને જૈત્રસિંહ નામે રાજા રાજ્ય કરતા હતેા. તેની પાસે તે શ્રેષ્ઠી ભેટડુ લઇને ગયા. રાજાને મણામ કરી તેની પાસે ભેટછું મૂકયું. રાજાએ પણ વજ્રાદિ વડે તે શ્રેષ્ઠીનું સન્માન કરી આવવાનું કારણુ પૂછ્યું, શ્રેષ્ઠીએ ઉત્તર આપ્યા કે આપના ગુણેાથી આકર્ષિત થઇ અહીં આવ્યેા ધું. રાજાએ તે શેઠને રહેવા માટે આવાસ આપ્યા અને શેઠ કુટુંબસહિત સુખપૂર્વક રહેવા લાગ્યા. હંમેશાં રાજા પાસે જવા આવવાથી પરિચય વધતાં બન્નેને ગાઢ પ્રીતિ થઇ. રાજાએ વેસટને તેના ગુણથી પ્રસન્ન થઇને નગરશેઠપણું આપી સર્વ વેપારી એમાં અગ્રણી કર્યાં. વેસટે જૈત્રસિંહને અહિંસા વિષે ઉપદેશ કર્યાં. અને જૈત્રસિંહે વેસટના ઉપદેશથી માણીએની હિંસાના ત્યાગ કર્યો.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય પ્રસ્તાવ. વેસટને વરદેવ નામે પુત્ર હતો તેને ગૃહકાર્યને ભાર સોંપી શેઠ શુભધ્યાને મરીને સ્વર્ગે ગયો. વરદેવ પણ પિતાના પિતાની પેઠે
નગરશેઠની પદવીને ધારણ કરતો અનેક લોકેાને વેસટને વશ ઉપકાર કરી પૃથિવીમાં પ્રસિદ્ધ થયો. વરદેવને
જિનદેવ, જિનદેવને નાગેન્દ્ર અને નાગેન્દ્રને સલક્ષણ નામે પુત્ર થયો. એક વખત જિનદેવને ઘેર ગૂજરાતથી કોઈ સાર્થપતિ આવ્યો. તેના મુખથી ગુજરાતની કીર્તિ સાંભળી તેનું મન ગુજરાતમાં આવવા માટે લલચાયું અને તે સાથે પતિની સાથે
ઊકેશવંશ
વેસટ
વરદેવ
જિનદેવ
નાગેન્દ્ર
સલક્ષણ (પ્રહાદનપુર)
માજી
ગેસલ
આરાધર
દેથલ
લાવયસિંહ
સાંગણ
સામા સહજપાળ સાહષ્ણપાલ સમરસિંહ
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહલાદનપુર-(પાલનપુર)માં આવ્યો. તે નગરમાં પ્રવેશ કરતાં તેને સારા શકન થયા અને તેણે હંમેશાં ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ત્યાં ઉપકેશગચ્છની નિશ્રાએ પાર્શ્વનાથનું મંદિર હતું. તેની આ શેઠ સારસંભાળ રાખતા હતા. તેમને આજડ નામે પુત્ર થયે. આજડને ગેસલ નામે પુત્ર થયે. ગાલને ગુણુમતી થકી અસાધર, જેસલ અને લાવણ્યસિંહ નામે ત્રણ પુત્ર થયા. પિતાએ તેઓને અનુક્રમે રત્નથી, ભેળી અને લક્ષ્મી એ ત્રણ કન્યાએ પરણવી. દેવયોગથી ગોસલ નિર્ધન થયે અને થોડા દિવસમાં મૃત્યુ પામ્યો. આશાધરે પિતા મૃત્યુ પામવાથી બાલ્યાવસ્થામાં ઘરને બધો ભાર ઉપાડી લીધે. એક વખત દેવગુપ્તસૂરિને આશાધરે પોતાની જન્મપત્રિકા બતાવીને પૂછયું કે “ભગવાન ! હું કયારે ધનવાન થઈશ ?' ગુરુએ કહ્યું કે “તને થોડા દિવસમાં પુષ્કળ ધન મળશે, પરંતુ તેને દક્ષિણ દિશામાંથી ધન લાભ થશે. ત્યાર પછી આશાધર દક્ષિણમાં દેવગિરિ નગરમાં પોતાના ભાઈઓને મોકલી નિરંતર વેપાર કરવા લાગ્યો અને ત્યાંથી તેણે પુષ્કળ લક્ષ્મી મેળવી.
એક દિવસે તેણે ગુરુને વિનતિ કરી કે આપ વૃદ્ધ થયા છે તે કોઈને આચાર્યપદ આપો. આચાર્યે કહ્યું કે સચ્ચિકદેવીના આદેશ સિવાય કઈને આચાર્યપદ અપાતું નથી આવી ગચ્છની મર્યાદા છે. ત્યાર પછી તે શ્રેષ્ઠીના આગ્રહથી દેવગુપ્તસૂરિએ કેશગચ્છની સ્થિતિ કહી:
ઊંકેશગ૭૫મ પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત ગણધર
કેશીગણધર
સ્વયંપ્રભસૂરિ
(૧) રત્નપ્રભસૂરિ
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
ત્રેવીશમા તીર્થંકર શ્રીપાયનાથના શિષ્ય શુભદત્ત નામે ગણ ધર હતા. તેના શિષ્ય કેશી નામે થયા કે ઊકેશ ગચ્છની સ્થિતિ જેણે પ્રદેશી રાજાને માધ પમાડી નાસ્તિકમાંથી જૈનધર્મમાં આસ્થાવાળા કર્યો. તેની પાટે સ્વયં પ્રભસૂરિ થયા. તેના શિષ્ય રત્નપ્રભસૂરિ થયા. તેમણે મહા
( જેમણે વીરનિર્વાણુથી સિત્તેરમે વર્ષે ઊકેશપુરમાં મહાવીર ભગવાનના મદિરની સ્થાપના કરી હતી. )
(૨) યક્ષદેવસૂરિ
'
(૩) સંસરિ
(૪) સિંહસેનસૂરિ I (૫) દેવગુપ્તસૂરિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+++++
T કક્કસૂરિ
યદેવસૂરિ ( દશપૂર્વધર )
+++++
દેવગુપ્તસૂરિ
સિદ્ધસરિ વિ. સં. ૧૩૩૦માં આચાર્ય પદ.
I
કર
જેમણે વિ. સં. ૧૩૯૩ મા કાંજરાટપુરમાં રહી આ પ્રબંધ રચ્યા હતા. ૧ ઊંકેશગીય પટ્ટાવલિમાં શુભદત્તની પાટે હરિદત્ત, હરિદત્તની પાર્ટ
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર નિર્વાણુથી ખાવનમા વર્ષે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું, અને તે પછી અઢાર વર્ષે ઊકેશપુરમાં મહાવીરના મંદિરની સ્થાપના કરી, તેમણે સવાલાખ શ્રાવકા તથા અઢાર હજાર જંધાને (?) પ્રતિબેાધ પમાડયા અને ઊદ્દેશ ગચ્છની સ્થાપના કરી, તેની પાટે અનુક્રમે યદેવસૂરિ, કસૂર,દેવગુપ્તસૂરિ, સિદ્ધસેનસુરિ, અને રત્નપ્રભસૂરિ થયા, એ પ્રમાણે આચાર્યના એ પાંચ નામ વડે પાંચ આનન વડે જેમ સિંહ શેત્રે તેમ આ ગચ્છ શાભતા હતા. પૂર્વોક્ત પાંચ નામના આ ગચ્છમાં ઘણા આચાયૅ થયા.ત્યાર પછી કસૂરિ થયા અને તેણે આ ગચ્છમાં સચ્ચિકા દેવી, સર્વાનુભૂતિયક્ષ અને ચક્રેશ્વરીની વાણીથી તેવા પ્રકારના યાગ્ય પાત્રના અભાવે રત્નપ્રભસૂરિ અને યક્ષદેવસરનું નામ બન્ધ પાડ્યું.ર આ સમુદ્ર અને આ સમુદ્રની પાટે કૅશિગણધર થયા છે એમ જણાવેલું છે. જુઓ સાહિત્યસાધક ખ. ૨ અ, ૧.
૨ તે સંબધે ઉકેરાગીય પટ્ટાવલિમાં એવુ કારણુ ખતાવવામાં આવ્યું છે કે સૂરિએ બાર વરસ સુધી આયંબિલ તપ કર્યું. તેના સ્મરણસ્ત્રાત્રથી મોકાટના સામઢ શ્રેષ્ઠીની બન્ધની ખલા તૂટી ગઈ. શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે જેના નામ સ્મરણમાત્રથી બંધન રહિત થયા છું તે એકવાર જઇ તેને વન કરૂં. તે ભરૂચ આવ્યા. મુનિએ ભિક્ષાએ ગયા હતા. ગુરુની પાસે સચ્ચિકાદેવી હતી, બારણું બંધ હતું. તેને ગુરુ સમન્યે શંકા થઈ. તેથી દેવીએ શિક્ષા કરી, તે મુખથી રુધિરનું નમન કરવા લાગ્યા. મુનિએ ભિક્ષાથી પાછા ફર્યાં. વૃદ્ધ ગણાધિપે નણ્યું અને ગુરુને કહ્યું કે ભગવન્ ! ખારણે સામક શ્રેષ્ઠી લેાહી વમતા પડૅલેા છે. ગુરુએ સચ્ચિકાનું આ કૃત્ય છે એમ જાણ્યું અને દેવીને બેકલાવીને પૂછ્યું, દેવીએ કહ્યું કે ભગવન્ ! મેં તા ચાગ્ય જ કર્યું છે, તે પાષ્ઠિ છે, કેકે જેના સ્મરણથી તેના ખાન તૂટી ગયા તે સ ંબ ંધે તેણે દુષ્ટ વિચાર કર્યા. ગુરુએ દેવીને ગુસ્સા છેાડી તેના ઉપદ્રવની શાન્તિ કરવા કહ્યું. દેવીએ તેમ કર્યું અને હવે મારૂં પ્રત્યક્ષ આગમન નહિ થાય તેમ જણાવ્યું. દેવીના વચનથી રત્નપ્રભસૂરિ અને યક્ષદેવસૂરિના નામ ભડારી દીધા. ઉકેશગીય પટ્ટાવલી જીએ સાહિત્ય સરોાષક ખ ૨ અ. ૧.
૧૦
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારથી આ ત્રણ નામના પણ શાસનપ્રભાવક ઘણા આચાર્ય આ ગચ્છમાં થયા. યાવત્ સિદ્ધસેનસૂરિની પાટે હું (દેવગુપ્તસર) થયા. એમ દેવગુપ્તસૂરિએ આશાપરને કહ્યું, ત્યાર પછી આચાર્યે પેાતાનું શેડું આયુષ ખાકી રહેલું જાણી વિ. ૧૩૩૦ માં ખાલચન્દ્ર નામના મુનિને સૂરિપદ આપ્યું, અને તેમનું નામ સિદ્ધસેનસૂરિ પાડ્યું. ત્યાર પછી દેવગુપ્તસૂરિ કાળધર્મ પામ્યા.
આશાપર પણ વિવિધ ધર્મકૃત્યાને કરી સ્વગે ગયા. ત્યાર પછી દેશલ ઘરને નાયક થયા. તેને ‘ભાળી' નામે સ્ત્રી હતી. તેણે ત્રણ પુત્રને જન્મ આપ્યા. સહજ, સાહુણુ અને સમરસિંહ. દેશલના નાના ભાઈ લાવણ્મસિંહને લક્ષ્મી નામે પત્ની હતી. તેને સામ'ત અને સાંગણુ એ બે પુત્ર થયા. દેશલે પેાતાના જ્યેષ્ઠ પુત્ર સહજને દક્ષિણના દેવગિરિ નગરમાં મેાકલ્યા અને ત્યાં તેણે પાતાના ચાતુર્યથી રામદેવ નૃપને અધીન કરી ‘કપુરધારાપ્રવાહ' એવું બિરુદ મેળવ્યું. ત્યાં તેણે એક મોટું પાĆજિનનું મંદિર કરાવ્યું અને સિદ્ધસેન સરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સર્વાં કળામાં કુશળ એવા સાહણને ખંભાત મેાકલ્યા. તૃતીય પ્રસ્તાવ
તે વખતે દિલ્હીની ગાદી ઉપર અલ્લાઉદ્દીન બાદશાહ હતેા. જેણે દેવિગિર જઇ તેના રાજને ખાંધી ત્યાં પેાતાના જ્યસ્ત`ભ રાખ્યા હતેા. જેણે સપાદલક્ષના સ્વામી પરાક્રમી હમ્મીર નૃપને
અલ્લાઉદ્દીન.
મારી તેનું બધું લઇ લીધું.
તેણે ચિતાડના રાજાને બાંધી તેનું ધન લેઇ તેને વાંદરાની પેઠે નગરે નગરે સમાયે,
જેના પ્રતાપથી ગૂજરાતના રાજ કરણ નાસી જઇને વિદેશમાં ભટકને રાંકની પેઠે મરણ પામ્યા, માળવાના રાજા ઘણા દિવસ સુધી અન્દીવાનની પેઠે કિલ્લામાં રહીને કાયરપણે ત્યાં જ મરણુ
૧૧
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામ્યો. જેણે કર્ણાટક, પાંડુ અને તિલંગાદિ દેશના રાજાઓને જીતીને વશ કર્યા હતા. સમિયાનક અને જાબાલીપુર(જાલાર) પ્રમુખ નગરને જેણે જીતી લીધા અને ગુજરાતમાં ભમતા ખાપરાને સૈન્યને પણ તેણે નસાડી મુકયું હતું.
તે અલ્લાઉદ્દીન બાદશાહને પ્રીતિપાત્ર અલપખાન નામે સુબ પાટણમાં રહેતો હતો. દેશળને પુત્ર સમરસિંહ તેની ઉચ્ચ
અધિકારી તરિકે સેવા કરતો હતો. અલપખાન પણ તેના ગુણથી પ્રસન્ન થઈને તેને વિષે બધુના જેવો પ્રેમ રાખતો હતો.
તે વખતે દુષમકાળના પ્રભાવથી દેવયોગે સ્વેચ્છન્ય શત્રુંજય તીર્થનો ભંગ કર્યો અને આદિજિનની પ્રતિમાને તોડી નાખી. તે સાંભળીને સંઘને વજપાતની જેમ ભારે આઘાત થયો. કેટલાકે તે ભજનનો ત્યાગ કર્યો, કેટલાક સદન કરવા લાગ્યા, એ કઈ બાળક, યુવાન કે વૃદ્ધ નહતો કે જેણે તે વખતે પાણી પણ પીધું હેય. દેસલ આ વાત સાંભળીને મૂછ ખાઇ નીચે પડ્યો. જ્યારે શીતપચાર વડે તેને ચૈતન્ય પ્રાપ્ત થયું ત્યારે તે વિલાપ કરવા લાગ્યો. પછી પિષધશાલામાં સિદ્ધસેન સૂરિની પાસે જઈ તેણે તીર્થભંગ સંબંધી બધી હકીક્ત કહી, સિદ્ધસેનસૂરીએ તેને આશ્વાસન આપી શાંત કર્યો અને દુઃખપૂર્વક કલિકાલનો પ્રભાવ જણવી ખેદ ન કરવા કહ્યું. સંસારને વિષે કોઈ પણ પદાર્થ સ્થિર નથી જ, આવું સંસારનું સ્વરૂપ છે. તે મનુષ્યો ધન્ય છે કે તીર્થને નાશ ન થાય માટે તેને ઉદ્ધાર કરાવે છે. આ શત્રુંજય તીર્થને વિષે પૂર્વે ઘણું ઉદ્ધાર થયેલા છે. પરંતુ તેમાં પાંચ ઉદ્ધારો પ્રસિદ્ધ છે.
१ प्रहर्तुक्रियास्थानसंख्ये १३६९ विक्रमवत्सरे आवडिस्थापितं बिम्बं म्लेच्छैर्भग्नं कलेवंशात् ॥
જિનપ્રભસરિવિરચિત શત્રુંજયતીર્થકલ્પ.
દર
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાત્રુ જય તી ના પ્રાચીન ઉદ્ધાર..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અવસર્પિણી કાળમાં પ્રથમ ઉડ્ડાર ભરત ચક્રવર્તીએ કરાવેલા છે. ખીને ઉદ્ધાર અજિતનાથના પુત્ર સગર ચક્રવર્તીએ કર્યાં છે. ત્રીને ઉદ્ધાર પાંડવાએ કર્યો છે, તે સિવાય મહાવીર સ્વામીના નિર્વાણ થયા પછી સ’પ્રતિ, વિક્રમ, પાદલિપ્ત સૂરિપ્રતિબેઽધિત આમ રાજા, દત્ત અને સાતવાહન વગેરે ઘણા રાજાઓએ ઉદ્ધાર કરાવ્યા છે. અને કલિકાલમાં જાવડશાના પુત્ર જાડિએ ચેાથેા ઉદ્ધાર કર્યો છે, અને પાંચમા ઉદાર ઉદયન મંત્રીના પુત્ર વાગ્ભટે કર્યો છે.
આ પાંચ ઉદ્ધાર પ્રસિદ્ધ છે. જ્યાં સુધી શત્રુંજય તીર્થં શત્રુ ંજયના તીના ઉદ્ધારની છે ત્યાં સુધી ખરી રીતે કશું પણ ગયું નથી, દેશની પ્રતિજ્ઞા. માત્ર તીર્થના ઉધ્ધાર કરાવનાર જાઇએ.
આ પ્રમાણે સિદ્ધસેનસૂરીએ કહ્યું એટલે હાથ ખેડીને દેશલ આધ્યેા. આ મહાતીર્થ છે તેા હું એના ઉદ્ધાર અવશ્ય કરાવીશ. કેમકે અત્યારે મારી પાસે તેની બધી સામગ્રી તૈયાર છે. ભુન બળ, ધનબળ, પુત્રબળ, મિત્રબળ અને નૃપબળ મારી પાસે છે. પણ આપની સહાયની જરૂર છે.
૧ સંપ-વિક્રમ-વાદ.-હાજી-હિત-સાયાર્ડ | जं उद्धरिहिंति तयं सिरिसत्तुंजयं महातित्थं ॥ શત્રુંજયુકલ્પ.
२ श्रीमद्वाग्भटदेवोऽपि जीर्णोद्धारमकारयत् । सदेवकुलिकस्यास्य प्रासादस्यातिभक्तितः॥ शिखीन्दुर विवर्षे १२१३ ध्वजारोपे व्यधापयत् । વિ. સં. ૧૩૩૪ માં વિરચિત પ્રભાવકરિત્ર,
૧૩
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહને તીર્થોંદ્દારની
દેશલશાહે ઘેર જઇ પાતાના પુત્ર વાત કી અને તે પણ પિતાનું વચન સાંભળી સમરસિંહની નીમણુ કે અત્યંત પ્રસન્ન થયા. તેણે પિતાને વિનતિ કરી કે મને તીૌદ્ધારનું કાર્ય કરવાનેા આદેશ કરા, દેશલે પેાતાના પુત્ર સમરસિંહને કાર્યદક્ષ અને ભાગ્યશાળી જાણીને તે કામમાં તેની નિમણુંક કરી, હવે સમરસિંહ પેાતાના પિતાના દેશથી તીર્થાંહારના કાર્યમાં અત્યંત સાવધાન થયા અને પ્રથમ તેણે સિદ્ધસેનસૂરિની પાસે જઇને અભિગ્રહ ધારણ કર્યાં “જ્યાં સુધી શત્રુંજય તીર્થના ઉદ્ધાર પૂર્ણ ન કરે ત્યાં સુધી ન બ્રહ્મચર્યનું પાલન કરીશ, દિવસમાં બે વખત નહિ ખાઉં, ખલ્લિ, તેલ અને પાણી એત્રણે વસ્તુથી સ્નાન નહિ કરૂં, એક વિકૃતિ ( વિગઈ) ખાઇશ અને પૃથ્વી ઉપર સુઇશ. ’
ફરમાનની પ્રાપ્તિ.
આ પ્રમાણે ગુરૂ પાસે અભિગ્રહ ગ્રહણુ કરી સમરસિંહ પિતાની પાસે આવ્યેા. આવીને તેણે પિતાને વિજ્ઞપ્તિ કરી કે, હે તાત, આપ આજ્ઞા કરે તે અલપખાનને સતેષ પમાડીને તીના ઉદ્દારને માટે ફરમાન મેળવું. દેસલે તેને તેમ કરવા કહ્યું, તેથી સમરસિંહ મણિ, મુકતા, સુવર્ણ, વજ્ર અને આભરણાદિ વગેરે ઉત્તમ વસ્તુએનું ભેટછું લઇ અલપખાન પાસે ગયા. ખાન તેને બેઇને અંત્યંત ખુશ થયા, હાથ ઉંચા કરીને ‘ભાઈ ! આવ' એમ ઉચ્ચ સ્વરે કહ્યું. સમરસિંહે તેની પાસે જઇને પ્રણામ કરી ભેટણું મૂકયું. તે ોઇ ખાન આનંદ પામ્યા અને આવવાનુ કારણ તેને પૂછ્યું. સમરસિંહે કહ્યું કે, તમારા સન્ય અમારા શત્રુંજય તીર્થના ભંગ કર્યો છે, અને અમારી યાત્રા બંધ પડી છે. તીર્થં ઢાય તેા તમામ હિન્દુએ યાત્રાએ જાય અને ધમ નિમિત્તે ધનના સદ્વ્યય કરે, દીન અને દુ:ખી મનુષ્યાને જમાડે. અને તી સિવાય એ બધાં ધાર્મિક કૃત્યો અટકી પડયાં છે. માટે
૧૪
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે તીર્થને ઉદ્ધાર કરે છે અને તેમાં આપની આજ્ઞાની જરૂર છે. તો તમે તીર્થને ધ્વંસ અને સર્જન કરવાથી બ્રહ્મા તુલ્ય થાઓ એમ ઈચ્છું છું.
સમરાસિંહની આ વાત સાંભળી અલપખાન અત્યંત પ્રસન્ન થયો અને બોલ્યો કે, તારું ઇચ્છિત કાર્ય કર. સમરસિંહે કહ્યું કે, જો તમે પ્રસન્ન થયા છે તે મને ફરમાન આપો કે જેથી મારું ધારેલું કાર્ય નિર્વિદન સિદ્ધ થાય. ખાને ફરમાન આપવા માટે બહેરામ મલિકને આજ્ઞા કરી અને કહ્યું કે સમરસિંહ મને પ્રાણથી પણ પ્રિય છે. બહેરામ મલિકે ફરમાન લખ્યું અને તેને લઈને તે સમરસિંહની સાથે અલપખાનની પાસે આવ્યો.ખાને ફરમાન હાથમાં લઈ વાંચી મલિક બહિરામને હુકમ કર્યો કે, સ્વર્ણની બનાવેલી અને મણિ મુક્તાફળ જડેલી શિરસ્ત્રાણ સહિત તસરી ખજાનામાંથી લાવો. મલિક બહિરામે સરીફ લાવીને અલપખાનને આપી, ખાને તે સમરસિંહને આપી, અને પછી ફરમાન આપીને કહ્યું કે, હવે તારું ઈષ્ટ કાર્ય સિદ્ધ કર. સમરસિહ ખાનને પ્રણામ કર્યા અને તે શિરસ્ત્રાણુ (પાઘડી) સહિત તસરીફા પહેરી અલપખાને મંગાવેલા ઉત્તમ અશ્વ ઉપર બેઠે. સમરસિંહ ફરમાન લઈ બહિરામ મલિકની સાથે પિતાને ઘેર આવ્યો. અને વિવિધ પ્રકારનાં ભેટ| વડે બહિરામ મલિકને સંતુષ્ટ કર્યો.
ત્યાર પછી સમરસિંહ નગરજન સહિત ગુરુને વંદન કરવા પૌષધશાલામાં ગયા અને ગુરુને વંદન કરી ફરમાન પ્રાપ્તિની હકીકત કહી. ગુરુએ કહ્યું-“ તારું ભાગ્ય ચડીયાતું છે કે મૂર્તિના દ્વેષી ખાને તીર્થોદ્ધારની અનુજ્ઞા આપી.” સમરસિંહે ગુને વિનતિ કરી કે, પૂર્વે વસ્તુપાલ મન્ત્રીએ મૂર્તિવિધાન માટે મમ્માણશૈલફલાહીસંગમરમર પત્થરની શિલા મંગાવેલી છે અને હજી તે ભોંયરામાં અક્ષત સ્થાપેલી છે, તેની નવીન પ્રતિમા કરાવું? ગુરુએ કહ્યું કે જે
૧૫
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમ્માણફલહી મસ્ત્રીએ આણેલી છે અને તે તેણે સંઘને સમર્પિત કરી છે. માટે ચતુર્વિધ સંઘની અનુમતિ લઈને તેની આદિ જિનની પ્રતિમા કરાવી શકાય.
સમરસિંહે પ્રીઅરિષ્ટનેમિના મંદિરે સર્વ આચાર્યો, શ્રાવકે
અને સંઘના અગ્રણીઓને એકઠા કર્યો. અને સંઘની અનુમતિ માગવી. સંઘને હાથ જોડીને વિનંતિ કરી કે ધર્મ
ના વેરી સ્વેચ્છાએ કલિકાળના પ્રભાવથી શત્રુંજય તીર્થાધિપતિની પ્રતિમાનો ભંગ કર્યો છે. તીર્થ અને તીર્થનાયકનો ઉછેદ થવાથી શ્રાવકોના સઘળા ધર્મો અસ્ત થશે. તીર્થ નહિ હોય તો: દ્રવ્યસ્તવના અધિકારી શ્રાવ શી રીતે દ્રવ્યસ્તવનું આરાધન કરશે; માટે સંઘની આજ્ઞા હોય તો હું તીર્થાધિપતિની પ્રતિમા કરાવું . મસ્ત્રી વસ્તુપાલે મંમાણખાણથી લાવેલી ફલાહી હજી ભોંયરામાં અક્ષત પડેલી છે અને તેણે તે સંઘને સોપી છે. જે સંઘની આશા હોય તો તેની પ્રતિમા ઘડાવું અથવા બીજી ફલાહી મંગાવી કરાવું ?
આચાર્યો, સઘપતિઓ અને શ્રાવકોએ સમરસિંહની પ્રશંસા કરી
અને તેણે કહેલી વાતનો વિચાર કરી બોલ્યા કે, સંઘની ઈચ્છા. આ ભયંકર કલિકાલ છે, તેથી મન્નીએ ઘણું
દ્રવ્યના વ્યયથી લાવેલી મંગાણુફલાહી સંઘને સમર્પિત કરેલી છે, તેને બહાર કાઢવાને અત્યારે સમય નથી, તે ભલે એમને એમ રહે. તમે આરાસણની ખાણથી બીજી ફલડી મંગાવી તેની નવીન પ્રતિમા કરાવે એમ સંઘ ઈચ્છે છે.
સમરસિંહ સંઘના આદેશને માથે ચડાવી પિતાને ઘેર ગયો અને પિતાના પિતા દેશલશાહને બધો વૃત્તાંત કહો.
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સમરસિહે પિતાની આજ્ઞાથી આરાસણની ખાણથી લહી
મંગાવવા પોતાના વિશ્વાસુ માણસને વિજ્ઞપ્તિ બિંબ માટે ત્રિસંગમ સાથે ભેટયું લઈને મોકલ્યા. તેઓ થોડા પરથી ફલહીનું લાવવું. વખતમાં ત્રિસંગમપુર પહોંચ્યા. તે વખતે
" ત્યાં આરાસણની ખાણને માલિક મહિપાલ દેવ નામે રાણે રાજ્ય કરતો હતો “તે રાજા માહેશ્વર-શિવભક્ત છતાં પણ જૈનધર્મમાં શ્રદ્ધાવાળે હતો. તે જન્મથી માંસ મદિરા વગેરે, પદાર્થનું ભક્ષણ કરતો નહોતો. અને બીજા માંસ ભક્ષણું કરનારને પણ નિવારતો હતો. જે કદિ ત્રસ જીવની હિંસા કરતો નહોતો. તેમ તેના રાજ્યમાં કોઈ પણ હિંસક રહી શકતો નહોતો. તેના રાજ્યમાં બાકડા કે પાડાનો વધ કેાઈ પણું કરતું નહોતું. જૂ જેવા શુક જંતુને પણ કઈ મારી શકતું નહિ. તે દિવસે જ એક વાર સ્નાન કરી ભજન કરતો હતો.” તે રાજાને “પાતાશાહ” નામે મંત્રી હતો.
સમરસિહના માણસો વિસતિપત્ર સાથે ભટણું લઈને મહીપાલ દેવના દર્શન માટે આવ્યા, અને રાણુને નમસ્કાર કરી ભેંટણું આગળ ધરી વિજ્ઞપ્તિપત્ર આપ્યો. મન્ચીએ રાણુની આજ્ઞાથી વિનતિપત્ર હાથમાં લઈને તેને ઉચ્ચ સ્વરે વાંચ્યો અને તેને અર્થ જાણું રાણે બે કે, “સમરસિંહ ધન્ય છે અને એનો જન્મ પણ સાર્થક છે, હું પણ ધન્ય છું કે મારી પાસે આરસની ખાણ છે, નહિ તો આ બાબતમાં હું કયાંથી યાદ આવત.” વળી રાણાએ પાતાશાહ મન્નીને કહ્યું કે સમરસિંહનું એટણું પાછું આપે, કેમકે પુણ્યને માટે ધન કેમ લઈ શકાય ? ધન, પરિવાર અને જીવિતવડે મનુષ્ય ધર્મ કરે છે, તે માત્ર ભટણવડે તેને કેમ હારી જવાય ? ખાણમાંથી જિનબિંબને માટે શિલાદલને ગ્રહણુ કરનાર પાસેથી જે કર લેવાય છે તેને પણ હું આજથી છોડી દઉં છું, આ કાર્યમાં જે કોઈ પણ સહાય જોઈએ તે કરવા તૈયાર છું.
૧૭
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કહી મહિપાલદેવ પાતાક મંત્રી સહિત સમરસિંહના પુરૂષોની સાથે આરસની ખાણ પાસે ગયો, અને આરસની શિલા કાઢનારા બધા સૂત્રધારોને બોલાવી તેની સાથે સન્માનપૂર્વક બિંબ માટે ફલહી-મોટી શિલા કાઢવાનું મૂલ્ય ઠરાવ્યું. સૂત્રધારોએ જે માણ્યું તેથી અધિક આપવાનું કબૂલ કર્યું. શુભ નક્ષત્ર, શુભ વાર અને શુભ લગ્ન ખાણની પૂજા કરી કાર્યને પ્રારંભ કર્યો. તે વખતે સમરસિંહના માણસોએ સુવર્ણના અલંકાર, વસ્ત્રો, તાંબૂલ અને ભેજનવડે સર્વ સૂત્રધારેનું સન્માન કર્યું, યાચને ઇચ્છિત દાન આપ્યું અને બધાને ભોજન માટે સત્રાકાર ખુલ્લું મૂક્યું.
કાર્યનો પ્રારંભ કરાવી અને મન્ચીને ત્યાં મૂકી મહિપાલદેવ ત્રિસંગમપુરે ગયા. ત્યાંથી તે રાજા હંમેશા માણસો મોકલીને ખબર કઢાવતો હતો અને કામ કરવાની સૂચના આપતો હતો. સુત્રધારોએ ખાણ ખોદવાનો પ્રારંભ કરી દીધું અને થોડા દિવસમાં કલહી બહાર કાઢી. ત્યાર પછી તેને પાણી વડે જોઈને સાફ કરી ત્યારે મધ્ય ભાગમાં એક મોટી તડ જોઈ તેઓએ સમરસિંહને તરત જ માણસો મોકલી ખબર આપ્યા. તેણે માણસ પાસેથી વચ્ચે તડ પડેલી ફલહીને નીકળેલ જાણે બીજી નવીન ફલોહી કાઢવાની સૂચના મેકલી. તેની સૂચના પ્રમાણે બીજી ફલહી કાઢી. તેને પણ તેવીજ રીતે તડ પડેલી હતી. હવે રાણે, મસ્ત્રી અને સમરસિહના મનુષ્યો અત્યંત ખિન્ન થયા અને તે બધા દેવનું આરાધન કરવા અષ્ટમ તપ કરી ડાભના સંતારક ઉપર સુતા. ત્રીજા દિવસે શાસન દેવતાએ આવીને ખાણના અમુક ભાગમાંથી ફલહી કાઢવાની સૂચના કરી અને તે પ્રમાણે કરવાથી સ્વચ્છ અને સ્ફટિકના જેવી નિર્મલ અને નિર્દોષ લહી નીકળી.
મન્સીએ સમરસિંહને ફલહી પ્રાપ્ત થયાના સમાચાર આપવા માટે માણસે મોકલ્યા અને તેઓએ પાટણ જઈ દેશલસહિત સમરસિંહને
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહી નિકળ્યાના સમાચાર આપ્યા. સમરસિંહે તેને સુવર્ણના દાંત સહિત જીભ અને બે પટ્ટવડ્યો આપ્યાં. તેણે આચાર્ય, સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકાને એકઠા કરીને કહ્યું કે નિર્દોષ ફલહી પ્રાપ્ત થયાના સમાચાર આવ્યા છે તે હવે આ ફલહી વડે કે મન્દી વસ્તુપાલની ફલોહી વડે બિંબ કરાવું ? સંઘે પૂર્વે કથા પ્રમાણે નવીન રહી વડે જિનબિંબ કરાવવાનો આદેશ આપ્યો. સંઘના અગ્રણી પુરૂષાએ સમરસિંહને કહ્યું કે, આખા મુખ્ય
પ્રાસાદને પ્લેચ્છાએ નાશ કર્યો છે, અને ઉદ્ધારના કાર્યને વિભાગ. તેની આસપાસની દેવકુલિકાઓ પણ પાડી
નાંખી છે. તેથી તે બધાં તૈયાર કરાવી તેની પ્રતિષ્ઠા કરાવાની છે. તે બધાના પુણ્યને માટે યથાયોગ્ય વહેંચીને તે કરવા સંઘે સૂચના આપવી જોઈએ. તેમાંથી કેાઇ શ્રાવકે એમ કહ્યું કે, સંઘની આશા હોય તે મુખ્ય પ્રાસાદને હું ઉદ્ધાર કરાવું. સંઘે ઉત્તર આખ્યો કે જે જિનબિંબ કરાવે છે તેજ પ્રાસાદનો ઉદ્ધાર કરાવે એ ઉચિત છે, કેમકે જેનું ભજન હોય તેને જ તાંબૂલ હોય. એવો નિર્ણય કર્યો પછી સંઘે હર્ષ સાથે જુદા જુદા માણસોને વહેંચીને જુદા જુદા ધર્મકાર્યો કરવા માટે સેપ્યા. સંઘે સેપેલા કાર્ય કરવાને ઉત્સુક થયેલા બધા શ્રાવકે પોતપોતાને ઘેર ગયા. દેશલશાહ સંઘનો આદેશ મેળવી ખુશ થયા અને પાતાક મિસ્ત્રીને પુષ્કળ ધન મોકલી આગળ કામ કરવાની સૂચના મોકલી.
પાતાક મસ્ત્રીએ પણ બિંબને યોગ્ય શિલા નીકળી તેથી સ્વના કંકણ અને વરના દાનથી સત્રધારોને સંતુષ્ટ કર્યા. અહીપાલ દેવ પણ દોષરહિત અને અખંડ દલહી નીકળેલી જાણ હર્ષ વડે પિતાના પુરથી ખાણ પાસે આવ્યા, અને સાક્ષાત્ જિન હોય તેમ તેણે તેની ચંદન પુષ્પાદિવડે પૂજા કરી.
હવે રાણાએ પર્વતથી તે ફલહિકાને સૂત્રધાર પાસે ઉતરાવી આરાસણમાં તેને પ્રવેશમહત્સવ કર્યો. આરાસણની નજીકના
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામના ભાવિક લેાકેાએ પણ આવીને તે કલહિકાની પુષ્પ અને *પુરાદિ સુગંધી વસ્તુઓ વડે પૂજા કરી.ત્યાર પછી રાણેા પાતાશાહને બધી સૂચનાઓ કરી પેાતાના નગરે ગયે.
હીનું રાતુ જય પહોંચાડવું.
પાતાશાહે ફલહીને મેાટા રથમાં સ્થાપી અને તે રથની આગળ અને પાછળ દેરડાએ બાંધી તેને વળગેલા ઘણા માણસે। અને ખળવાન બળદા વડે ખેંચીને મહાશ્રમપૂર્વક પર્વતથી નીચે ઉતારી,અને પછી આગળ ચાલતા કુમારસેના ગામની પાસેના ઉપવનમાં તે રથ અટકયે, અને આગળ હવે જરા પણ ચાલી શકતા નહેતા. તે વખતે ત્રિસંગમપુર અને આસપાસના ગામના સંઘોએ આવી મહેાત્સવ કર્યાં, પાતાશાહે કુમારસેના ગામમાં તે ફૂલહી આવ્યાના ખબર સમરસિંહને આપવા પાટણ માણસને માલ્યા, સમરસિંહ પણ કુમારસેના પાસે લહી પહેાંચ્યાના સમાચાર જાણી જેમ મેઘધ્વનિથી મચૂર ખુશ થાય તેમ ખુશ થયેા. સમરસિંહૈં ફૂલહી લઇ જવા માટે બળદેા લેવાને સારૂં માણુસા મેકલ્યા.તેઓએ દરેક ગામે જઇ તપાસ કરી. જેની પાસે સારા સારા બળદેા હતા તે પાતે પોતાના ખળદેશ લઇને આવ્યા અને તેએએ ઘણી ખુશીથી આપવા ઈચ્છા જણાવી. સમરસિંહના માણસાએ તેમાંથી વીશ ખળદ લીધા અને તેને પુષ્કળ ધન આપવા માંડયું પણ તેએએ લીધું નહિ.” સમરસિંહના માણસોએ બળદ લાવનાર માણુસાને ભાજન, વજ્ર અને તાંબૂલથી સત્કાર કર્યો. હવે સમરસ હૈ લેાઢાથી જડેલું, મજબૂત અને મેટું શકટ તૈયાર કરાવ્યું, તેને અને બળદેાને લઈ માર્ગના અનુભવી માણસાને કુમારસેના ગામે માકલ્યા. પાતામન્ત્રી મજબૂત અને મેટા શટને એ ખુશ થયા, તેએાએ તે ગાડામાં લહીને ચડાવી તેટલામાં તે ગાડું' તત્કાલ ભાંગી ગયું. મન્ત્રી ખિન્ન થયા અને ક્રીથી સમરસિંહ પાસેથી વધારે મજબૂત ગાડું મગાવ્યું. તે પણ કહી ચડાવતાવાર ભાંગી ગયું. એમ સમરસ કે ત્રીજીવાર પણ ગાડું માકલ્યું
૨૦
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેની પણ પહેલાના જેવીજ દશા થઈ. આથી મન્ત્રીની ચિંતા ઘણી વધી અને તેણે સમરસિંહને આ સમાચાર મોકલ્યા. સમરસિંહ પણ આ સમાચાર સાંભળી વિચારમાં પડી ગયે, તેની નિદ્રા પણ ઉડી ગઈ. એટલામાં શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને સમરસિંહને કહ્યું કે, ઝંઝા નામે ગામમાં દેવતા અધિષિત મજબૂત શકટ છે, તે તને મળશે એટલે તારું કાર્ય સિદ્ધ થશે.” સમરસિંહ ત્યાંથી શકટ મંગાવવાનો વિચાર કરે છે એટલામાં તે દેવીને પૂજારી આવ્યો અને તેણે કહ્યું કે, દેવીએ મને આદેશ કર્યો છે કે તું સમરસિંહને જઈને કહે કે, મારા ગાડાથી સુખપૂર્વક ફલહી લઈ જઈ શકાશે સમરસિંહે તે શકટ કર્યું અને તેમાં ફલહી ચઢાવી પોતાના દેશના સીમાડા સુધી વળાવી પાતામન્તી પાછા વળ્યા.ફલાહી અનુક્રમે ખેરાલુ નામે ગામ પાસે આવી. ત્યાંના સંઘે ઉત્સવ કર્યો. બીજા દિવસે ફલહી આગળ ચાલી અને અનુક્રમે કેટલાક દિવસે ભાંડ ગામે આવી.
દેશલશાહ આ સમાચાર જાણી સિદ્ધસરિ અને પાટણના લેકે સહિત ફલહી જેવા ભાંડુ ગયાચમા સમાન સ્વચ્છ અને . શુદ્ધ રહીને જોઈ દેશલશાહ આનંદિત થયા અને ચંદનાદિ વડે તેની પૂજા કરી. બધા માણસેએ દેસલ અને સમરસિહની ધર્મોદ્વારક તરીકે પ્રશંસા કરી.
ફલાહી આગળ ચાલી એટલે પુત્ર સહિત દેશલ અને બીજા લોકે પાછા વળ્યા અને ઘેર આવ્યા. ફલહી દરેક ગામ અને નગરે પૂજાતી શત્રુંજયગિરિ પાસે આવી પહોંચી. તે વખતે પાલીતાણુના સંઘે સામા આવી તેને આગમનોત્સવ કર્યો. દેશલ શાહના પરિવારે તેને વધાવી અને પાછા પાટણ જઈ દેશલ શાહને ફલહી શત્રુંજય પહેચાના સમાચાર કહ્યા. દેશલે તે માણસોને પાછા મોકલી પર્વત ઉપર ફલહી ચડાવવાની સૂચના મોકલી અને તેની સાથે પાટણથી બિંબ ઘડનાર સોળ બુદ્ધિમાન શિલ્પીને રવાના કર્યા.
કુલદી અસર અને ઘર આ
પઢી. તે
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સિવાય જૂનાગઢથી મંડલિક રા જેને કાકા કહેતા હતા એવા બાલચંદ્ર નામના મુનિને માણસા મેાકલીને શત્રુંજય એલાવ્યા અને તેએ તુરત આવ્યા. આવીને તેણે ગાડા પરથી ફૂલહી ઉતરાવી કારીગર પાસે પર્વત ઉપર ચડાવવાને યેાગ્ય હલકી કરાવી. ત્યારપછી ચેારાશી સ્કન્ધવાહ–ખાંધે ઉપાડનારા પુરૂષાને એકઠા કરી લાકડા અને દેરડા વડે લહી બાંધી તેઓની ખાંધે મૂકી અને તેમે ૭ દિવસમાં શત્રુંજય પર્વતની ઉપર ચઢાવી દીધી.
ત્યાર પછી પર્વત ઉપર તે લહીને તે કારીગરે એ ઘડવા માંડી. સર્વવિદ્યાવિશારદ ભાલચન્દ્ર મુનિ પણુ તેમને સૂચના આપતા હતા. પ્રતિમા ઘડીને તૈયાર થયા બાદ તેને ઘસી તેજસ્વી કરી અને માલચન્દ્રમુનિએ તે પ્રતિમાને મંગાવી મુખ્ય સ્થાને સ્થાપન કરી.
બિખનું ધડવું.
થયા, પણ સાહણુબધુ વિરેાષી વાતા
અહી' પ્રબન્ધકાર જણાવે છે કે, કેટલાએક અસહિષ્ણુ ખલ પુશ્યા દેશલના આ કાર્યની અદેખાઈ કરવા લાગ્યા અને તેના સંસર્ગેથી સજ્જન મનુષ્યા પણ દેશલથી વિરુ પાલની બુદ્ધિથી અને સમરસિહના સત્ત્વથી એ વરણ થોડા વખતમાં શાન્ત થઈ ગયું. જે સજ્જને! હતા તે પાતાની ભૂલ સમજ્યા અને પ્રસન્ન થઈને દેશલના તીક્ષ્ણદ્ધારના કાર્યમાં સહાય કરવા લાગ્યા. આલચન્દ્ર મુનિએ બિંબને મૂળ સ્થાને સ્થાપી દેશલશાહને ખબર આપી. દેશલશાહે સમરસિંહને કહ્યું કે, હવે બિંબની પ્રતિષ્ઠા કરી સ્વસ્થાનકે સ્થાપન કરીએ તા આપણું ઇષ્ટકાય સિદ્ધ થાય, માટે ચતુર્વિધ સંઘસહિત યાત્રાએ જઈ પ્રતિષ્ઠા કરાવું અને કૃતકૃત્ય થાઉં.
૧
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે બન્ને પિતાપુત્ર પાષષશાળામાં શ્રીસિદ્ધસેનસૂરિને વન્દન કરવા ગયા અને વંદન કરીને કહ્યું–“ અમારા મનેાર્થરૂપ વૃક્ષ પહેલા આપના ઉપદેશરૂપી પાણીના સિંચનથી ઉગ્યા હતા, તે અત્યારે બિંબને મૂળ સ્થાને સ્થાપવાથી ફલેાન્મુખ થયા છે,હવે તેને પ્રતિષ્ઠાદિ કાર્યદ્વારા આપ સફળ કરેછેવકથી માંડી કલશ સુધી મુખ્ય પ્રાસાદના ઉદ્ધાર પરિપૂર્ણ થઇ ગયા છે. તેની દક્ષિણ બાજુએ અષ્ટાપદની આકૃતિવાળું ચેાવીશ તીર્થંકરયુક્ત ચૈત્ય પણ નવીન કરાવ્યું છે. ખલાનક મંડપનો ત્રિભુવન સિંહનો પણ ઉદ્ધાર કરાવ્યા છે, તથા આદિજિનના પાછળના ભાગમાં વિહરમાન તીર્થંકરાનું નવું ચૈત્ય પણ કરાવ્યું છે. સ્થિરદેવના પુત્ર લૈહુકે ચાર દેવકુલિકા ( નાના દેવમંદિર) અને જૈત્ર અને કૃષ્ણ નામે સંઘપતિએ જિનબિંબદ્ધિત આઠ દેવકુલિકા કરાવી છે. પૃથ્વૌભટના કીર્તિસ્તંભરૂપ કાટાકિટનું ચૈત્ય જે તુર્કીએ પાડી નાંખ્યું હતું, તેને હરિશ્ચન્દ્રના પુત્ર કેશવે ઉદ્ધાર કર્યો છે. એ સિવાય બીજા નાના મંદિરના જે જે ભાગ પડી ગયા કે નાદુરસ્ત હતેા તે સર્વ જુદા જુદા સંઘના માણસાએ સમરાગૈા છે. આ તીર્થ પૂર્વના જેવું થઇ ગયું છે કે જેને પૂર્વે ભંગ થયેા હતેા તેમ જણાતું નથી. હવે માત્ર કલશ અને ધ્વજદંડ ચઢાવવા તથા અદ્વૈત્કૃતિમાએની પ્રતિષ્ઠા કરાવવી બાકી છે ”. ઉત્તમ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવે ત્યારે પ્રતિષ્ઠા કરવાનું ગુરુએ કહ્યું,
ઉદ્ધાર કાની
પૂર્ણાહુતિ,
ત્યાર પછી દેશલે પ્રતિષ્ઠાલગ્નના નિર્ણય કરવા માટે ઘણા આચાર્યાં, જ્યાતિર્વિદ્ બ્રાહ્મણ્ણા અને અગ્રણી શ્રાવકાને બાલાવ્યા અને તેને યાગ્ય આસને
પ્રતિષ્ઠાભગ્ન
બેસાડી પ્રતિષ્ઠા લગ્નના નિર્ણય કરવા વિનંતિ કરી. તે બધા શાસ્ત્રજ્ઞોએ મળી બધાની સંમતિથી નિર્દોષ એવું મુર્ખ નમી કર્યું. દેશલે મુખ્ય જયેાતિષિક પાસે કુંકુમપત્રિકા લખાવી
૨૩
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પ્રતિષ્ઠા સમયે સર્વ દેશોના સંઘને આવવા માટે વિહિંપત્રિકા લઈ જુદા જુદા દેશમાં માણસે મોકલી આમંત્રણ કર્યું. પિતાના સગાસંબન્ધી પૌત્રો અને સ્ત્રીઓ વગેરેને પણ આમંત્રણ કર્યું.
દેશલે યાત્રાયોગ્ય રથના જેવું નવીન દેવાલય તૈયાર કરાવ્યું અને પિષધશાલાએ જઈ આચાર્ય સિદ્ધસેન રિની પાસે તેને લઈને તેના ઉપર વાસક્ષેપ નખાવ્યો. હવે સર્વોત્તમ દિવસે શુભવાર અને શુભ નક્ષત્રે દેવાલયનું
પ્રસ્થાન કરવાને દેશલે વિચાર કર્યો. શુભ સંધપ્રચાણું દિવસે પિષધશાલામાં સર્વ સઘને એકત્ર કર્યો
અને સમરસિંહે પિતાની આજ્ઞાથી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિકાઓને યથાસ્થાને બેસાડચા, દેશલ પૃથ્વી ઉપર ઢીંચણ સ્થાપીને વાસક્ષેપ નંખાવવા ગુરુના સન્મુખ બેઠા. ગુરુએ તેના કપાલમાં તિલક કર્યું અને તેના મસ્તકે વાસક્ષેપ નાંખ્યો. તથા સમરસિંહના માથે વાસક્ષેપ નાંખી “ તું સંઘપતિઓમાં અગ્રણી થા” એમ આશીષ આપી.
પિોષ સુદિ સાતમનો દિવસ સંઘનો પ્રયાણને સમય હતો ત્યારે ગૃહદેવાલયમાં રહેલી આદિનાથની પ્રતિમા લઈદેશલે દેવાલયના રથમાં
સ્થાપી અને તે રથને બે વેત અને સરખા વૃષભ જોયા. સામત રથ ઉપર બેસી હાથમાં રાશ લઈને હાંકવા લાગ્યો. તે વખતે એક સુવાસિની સ્ત્રી શ્રીફળ અને અક્ષતને ભરેલ સ્થાન હાથમાં લઇ સામી આવી અને તેણે સલશાહ અને સમરસિંહના માથે અક્ષત નાખ્યા, શ્રીફળ હાથમાં આપ્યું અને ચંદનનું તિલક કરી પુષ્પની માળા કકે પહેરાવી આશીર્વાદ આપે. હવે સામને વારિત્રાના શબ્દ સાથે દેવાલય રથ આગળ ચલાવ્યો તે વખતે તેને અનેક પ્રકારના શુભ શકુનો થયા. સંઘનો નાયક દેશલ સુખાસનમાં બેસી દેવાલયની આગળ ચાલ્યો. તેજસ્વી સમરસિંહ પણું અસ
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારના સમયમાં વટાણા ઉપર બેઠેલા ઇન્દ્રની જેમ શોભતો દેવાલયની પાછળ ચાલ્યો.
શંખારિકામાં સંઘપતિ દેશલે પડાવ નાખ્યો. હવે સમરસિહ સંઘના માણસો સાથે પુનઃ પાટણ આવી સંઘસહિત પાષધશાલામાં જઈ સર્વ આચાર્યોને વંદન કરી યાત્રા માટે આવવા પ્રાર્થના કરી, તથા દરેકના ઘેર જઈ સર્વશ્રાવકોને પણ સંઘમાં આવવા આમન્વણું કર્યું. તેઓ બધા સમરસિંહના ગુણથી ખેંચાઈ સર્વ સામગ્રી તૈયાર કરી સંઘમાં આવવા તૈયાર થયા.
સર્વસિદ્ધાન્તના પારગામી વિનયચન્દ્રાચાર્ય, બૃહગચ્છના સ ધમાં આચાર્ય
આચાર્ય રત્નાકરસૂરિ, દેવસરિગચ્છના પs
ચન્દ્રાચાર્ય, ખડેરકગચ્છીય સુમતિચંદ્રાચાર્ય, અને મુનિએ. ભાવસારકગછીય વીરસૂરિ, સ્થા૫કગ૭ના સર્વદેવસૂરિ, બ્રહ્માણગચ્છીય જગતરિ, નિત્તિગચ્છીય આઝદેવસૂરિ, કે જેણે સમરારાસુ નામે રાસ કર્યો છે, નાણકગથ્વીય સિદ્ધસેનાચાર્ય, બહગછના ધર્મષસરિ, નાગેન્દ્રગચ્છના પ્રભાદસૂરિ, હેમચંદ્રાચાર્યની પરંપરામાં થયેલ વજસેનાચાર્ય અને એ સિવાય બીજા ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યો દેશલના સંઘમાં યાત્રા માટે આવવા નીકળ્યા. ચિત્રકૂટ,વાળાક,મારવાડ અને માળવાદિ દેશમાં જે જે પદસ્થ મુનિએ હતા તે બધા સંઘમાં આવવા એકઠા થયા. શુભવાર અને શુભ લગ્ન સર્વ દર્શનના પારગામી સિદ્ધસેનાચાર્ય પણ સંઘમાં ચાલ્યા અને દેશલે તેને પ્રવેશોત્સવ કર્યો. ધર્મધુરન્ધર સંઘપતિ જેસિંહ અને કૃષ્ણ દેશના નેહથી
ખેંચાઈને સંઘમાં સાથે ચાલ્યા. ચતુર હરિપાલ, સંઘમાં આવેલા સંઘપતિ દેવપાલ, શ્રીવત્સકુળના સ્થિરદેવના પુત્ર અગ્રણી શ્રાવકો. લંક; સેનામાં શિરોમણિ અલ્હાદન, સત્યનિષ્ઠ શ્રાવ
કોત્તમ સેઢાક,ધમ વીર વીરાવક તથા દીનહારક દેવરાજ ઇત્યાદિ શ્રાવકે સંઘમાં આવવા નીકળ્યા. તે સિવાય બીજા
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં જે જે પ્રસિદ્ધ શ્રાવકા હતા તે અધા સમરસિંહના અનુરાગથી સંઘ સાથે આવ્યા હતા. એમ બીન દેશના સંઘે। આવી ગયા પછી દેશલે આગળ સંઘસહિત પ્રયાણુ શરૂ કર્યું. તે બધામાં ત્રસિંહ, કૃષ્ણ, લંડુક અને હરિપાલ એ સંધના અગ્રણી હતા.
હવે સંઘના પ્રયાણુસમયે અલપખાનની રા માગવા માટે મેાટી ભેટ લઇને સમરસિંહ રાજમદિરે ગયા અને તેણે ખાનની પાસે ભેટ મૂકી રજા માગી. ખાને સ ંતુષ્ટ થઇ તેને ઘેાડા સહિત તસરિા આપી સમરસિંહે સંઘની રક્ષા માટે જમાદાર માગ્યા અને ખાને ખરેખર યમના પુત્રા જેવા મહામીર જાતિના દશ મુખ્ય જમાદારે। આપ્યા. તેએને લઇ સમરસિંહ પાછળથી સઘને મળ્યા.
સહજપાલના પુત્ર સેામસિદ્ધ સંઘની દેખરેખ રાખતા હતેા અને સમરસિંહ પણ ભેાજન અને પાગરણની જાતે સારસંભાળ રાખતા.
સિલ્લાર જાતિના ડેસવાર રજપુતેા વડે વીંટાયેલા સમરસિંહ માથે છત્ર ધારણુ કરી ઘેાડા ઉપર ચઢયા હતા, અને તેની આગળ ધનુષને ધારણ કરનારાએાની ટાળી ચાલતી હતી.
સઘના પ્રયાણુસમયે પ્રથમ શંખ વાગતા હતા અને પછી ભેરી અને તાંસાત્મા વાગતા હતા.
સ્પર્ધાપૂર્વક ચાલતા બળદેશ વડે ગાડાંએ ચાલતા હતા. અભિગ્રહ ધારી ધાર્મિક પુરુષા પગે ચાલતા હતા. એટલે માટેા સંઘ હતા કે છૂટા પડી ગયેલા કાઈ માણસ પેાતાનાં સંબન્ધીને સ્થાને પહોંચ્યા સિવાય મળી શકતા નહિ.
દરેક ગામના સંધે સંઘપતિ દેશલ અને સમરસિદ્ધ પાતપાતાના ગામની પાસે આવેલા જાણીને દહીં, દૂધ વગેરે લેખને સામા આવતા હતા અને સ્પર્ધાપૂર્ણાંક સંઘને સત્કાર કરતા હતા.
૨૬
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રમાણે અહર્નિશ પ્રયાણ કરત સંઘ સેરીસા તીર્થે આવી
પહેર્યો. જ્યાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સેસિા તીર્થ કાયોત્સર્ગ અવસ્થામાં વિરાજમાન છે. તે પ્રતિમાને
પહેલા સૂત્રધારે દેવના આદેશથી આંખે પાટા બાંધી એક રાત્રિમાં ઘડીને તૈયાર કરી હતી અને નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. જેઓ પોતાની મન્નશક્તિથી સમેતશિખરથી વિશ તીર્થંકરની પ્રતિમાઓ લાવ્યા હતા કે જેમાંની ગણુ પ્રતિમાઓ અત્યારે કાન્તિપુરીમાં વિરાજમાન છે, તે દેવેન્દ્રસૂરિએ આ પ્રભાવિક તીર્થની સ્થાપના કરી હતી. દેસલશાહે ત્યાં સ્નાત્ર અને મહાપૂજદિ ઉત્સવ કરીને આરતી કરી અને દરેક મનુખ્યના ભોજન માટે સત્રાકાર ખુલ્લું મૂક્યું. ત્યાં અષ્ટાહિકોત્સવ કરીને સંઘે આગળ પ્રયાણ કર્યું અને ક્ષેત્રપુર (સરખેજ) થઈને સંઘ ધોળકા પહોંચ્યા. ત્યાંથી પ્રયાણ કરી દરેક ગામ અને નગરને વિષે ચિત્યપરિપાટી કરતો સંઘ અનુક્રમે પીપરાળી ગામ પહોંચ્યો
અને ત્યાંથી શત્રુંજયગિરિને જોઈને અત્યંત હનિમગ્ન થયો. તે દિવસે દેશલે લાપશી કરી ચતુર્વિધ સંઘસહિત સમરસિંહને આગળ કરી શત્રુંજયગિરિની મહોત્સવ પૂર્વક પૂજા કરી. તે વખતે ગિરિરાજના દર્શનના આનંદથી પરવશ થયેલા દેશલે અને સમરસિંહે અગણિત યાચકને પુષ્કળ દાન આપ્યું. ત્યાંથી બીજા દિવસે તીર્થરાજના દર્શન કરવાની ઉત્કંઠાથી શીઘ્ર પ્રયાણ કરીને શત્રુંજયની પાસે વસ્તુપાલની શ્રી લલિતાદેવીએ કરાવેલા સરોવરને કાંઠે સંઘે પડાવ નાંખે. અને તેની ચારે બાજુ ઉજજવલ તંબુઓ અને રાવકીગા નંખાઈ ગઈ.
દેશલે આવતી કાલે શત્રુંજય ઉપર ચઢવાનો વિચાર સહપાલ અને સાહણ કર્યો. તે સમયે એક માણસ વધામણી પાવન સંધસહિત લઈને આવ્યે કે, દેવગિરિ-દોલતાબાદથી
સહજપાલ અને ખંભાતથી સાહશુપાલ સંઘસહિત આવેલા છે. સંઘ ઉપરની
આગમન
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ અને બન્ને ભાઈ ઉપરના પ્રેમવડે સમરસિંહ અત્યંત ખુશ થય અને અત્યંત ઉત્કંઠિત હદયે સંઘસહિત એક યોજન સુધી તેની સામે ગયો.સમરસિંહ પોતાના બન્ને ભાઈને મળ્યો અને તેઓને ગાઢ આલિંગન કરી પ્રણામ કર્યા. લકે તેનું મહત્વ અને ભક્તિ જોઇ વિસ્મિત થયા. તે બન્ને ભાઈઓ પણ સમરસિંહને ભેટી આનંદિત થયા. સંઘમાં જે જે આચાર્યો હતા તેને સમરસિંહે ભક્તિપૂર્વક વંદન કર્યું. ખંભાતથી પાતાક મન્વીનો ભાઈ સાંગણુ, સંઘવી લાલા, શ્રાવકોત્તમ સિહભટ અને વસ્તુપાલના વંશને દીપાવનાર બીજલછી પણ સંઘમાં આવ્યા હતા. તે સિવાય મદન, મહાક અને રત્નસિંહાદિ અસંખ્ય શ્રાવઠો પણ સાથે સંઘમાં હતા. સમરસિંહ તે બધા શ્રાવકેનો યથાયોગ્ય સત્કાર કરી પોતાના બંધુઓ અને સંઘસહિત મહોત્સવ પૂર્વક સંઘના પડાવને સ્થાને આવ્યા. ત્યાં બન્ને ભાઈઓએ દેશને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. અને પુત્રના આવવાથી સંઘપતિ દેશલનું ચિત્ત આનંદમાં મગ્ન થયું. રાત્રી ત્યાં ગાળી પ્રાતઃકાળે દેશલ સંઘસહિત શત્રુંજય ઉપર ચઢવાને તૈયાર થઈ ગયો.
પંચમ પ્રસ્તાવ. પ્રાતઃકાળે પાલીતાણું શહેરના પાર્શ્વજિન અને તીર્થાધિપતિ -
હાવીરસ્વામીને પ્રણામ કરીને દેશલ સંઘસહિત સંધ સહિત દેશનું શત્રુંજય પર્વતની પાસે ગયો અને ત્યાં રહેલા શત્રુંજય ઉપર ચઢવું નેમિનાથને પૂછ શ્રી સિદ્ધસેનસૂરિને હાથનો
ટેકે આપી દશલે ગિરિરાજ ઉપર ચઢવાનો પ્રારંભ કર્યો.
અહિં પ્રબન્ધકાર અશોક, અર્જુન, દેવદાર, આબ, સાગ વગેરે ઝાડે; હારિત, ચકાર, ચાસ વગેરે પક્ષીઓ અને પાણીના ઝરસુઓનું વર્ણન કરે છે. તે ઉપરથી માલુમ પડે છે કે તે સમયે કદાચ
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વશરાજિ, પશુપક્ષીઓ અને પાણીના ઝરણ વડે શત્રુંજય પર્વત કુદરતી સૌન્દર્યથી ભરપૂર હશે. ' દેશલે સંઘસહિત શત્રુંજયતીર્થ ઉપર ચઢી પ્રથમ પ્રવેશમાં જેનો ઉદ્ધાર પિતેજ કરાવેલો હતો તે ભગવાન આદિનાથની માતાને જોયા અને તેની પૂજા કરીને તે શાંતિનાથના ચિત્યમાં ગયો. ત્યાં પૂજા કરી ત્યાંથી આદિનાથાદિ જિનના મંદિરે જઈ ત્યાં પૂજા કરી પોતે જેને ઉદ્ધાર કરેલ છે એવા કપર્દિ યક્ષની મૂર્તિના દર્શન કરવા સઘસહિત ગયો. ત્યાં ઉભા રહી ફરફરતી વાવાળા અષભદેવના ચેત્યને જોઇ પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. તે ચિત્યને એક દષ્ટિવડે અવલોકન કરતા તેણે આદિજિનના ચિત્યના સિંહદ્વારે જઈ ભગવાન યુગાદિ દેવને જોઈને હર્ષવડે પુષ્કળ ધનની વૃષ્ટિ કરી. હવે તે ચિત્યના મધ્ય ભાગમાં પ્રવેશ કરીને પોતે કરાવેલ આદિનાથને વંદન કરવાને ઉત્સુક ચિત્તવાળો દેશલ ભૂમિ ઉપર પડી પ્રણામ કરતો યુગાદિનાથની સમીપ આવ્યો અને ભક્તિથી આરિજિનને ભેટી પડશે. ત્યારપછી આરિજિનની લેપ્યમૂર્તિને પુષ્પથી પૂછ પ્રદક્ષિણા કરતાં તેણે અગણિત અહંત બિંબેની પૂજા કરી, - ત્યાર પછી કુતીસહિત પાંડાની પાંચ મૂર્તિને પૂછ રાયણની નીચે રહેલા યુગાદિ ભગવાનના પગલાને અને પિતે કરાવેલી લોકોને આશ્ચર્યકારક એવી મસૂરની મૂર્તિને જોઈને મેતી, મણિ અને સ્વર્ણની વૃષ્ટિ કરી.
દેશલશાહે ત્યાં મહોત્સવ કરી યાચકેને વસ્ત્રાદિક આપ્યા અને બાવીશ તીર્થકરોને પૂછ તેની સર્વગત પ્રદક્ષિણા કરી. ત્યાર બાદ મસ્તક ભૂમિ ઉપર સ્થાપી આરિજિનને પ્રણામ કરી પોતાના સ્થાને પુત્રસહિત આવ્યું, અને પ્રતિષ્ઠાવિધિ કરવા તત્પર થયો. તેણે પિતાના બીજા પુત્ર હોવા છતાં પણ સમરસિંહને પ્રતિષ્ઠાવિધિ કરવાનો આદેશ કર્યો અને તે પિતાનો આદેશ મેળવી અત્યંત આનંદિત થયા.
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સમરસિંહે મીઠાઈ, પકવાન અને બીજી પ્રતિષ્ઠાવિધિમાં
ઉપયોગી સેંકડે ઔષધીઓ એકઠી કરવા માંડી. પ્રતિષ્ઠાવિધાન. આ પ્રતિષ્ઠાને ઉત્સવ જેવા સેરઠ અને
વાળાકથી હજારો માણસો આવ્યા હતા. આજે માઘ માસના શુક્લ પક્ષની સાતમ અને ગુરૂવાર હતો. દેશલે ચતુર્વિધ સંઘને યાત્રા કરવા માટે એકઠા કર્યો અને સિદ્ધસૂરિ પ્રમુખ આચાર્યોની સાથે સમરસિંહ અને દેશલશાહ પાણી લેવા માટે કુંડ તરફ ગયા. સમરસિંહે દિકપાલ અને કુંડના અધિપતિદેવ તથા ગૃહાદિની વિધિપૂર્વક પૂજા કરીને શ્રીસિરિતારા મત્રિત પાણી વડે ઘડાઓ ભય અને તેને સુવાસિની સ્ત્રીના માથે મૂકી તે સંઘસહિત રાષભદેવના ચિત્યે આવ્યો. તેણે યોગ્ય સ્થાને તે પાણીના ઘડા મૂકાવી તે સ્ત્રીઓ પાસે સેંકડે ઓષધીના મૂળ વટાવવાનો પ્રારંભ કર્યો. સિદ્ધસૂરિએ તે બધી સ્ત્રીઓના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે. સ્ત્રીઓ મંગલગીતને ગાવાપૂર્વક તે ઔષધીઓનું ચૂર્ણ વાટતી હતી. સમરસિંહે તે બધાને નાના પ્રકારના પદકુલો આપ્યા. પછી તેણે સેંકડો ઔષધીઓનું ચૂર્ણ શરાવમાં નાંખ્યું.
હવે જિનાલયની ચારે દિશાએ નવ નવ વેદિકા તૈયાર કરાવી અને તે વેદિકાની ચારે બાજુએ થવાંકુંરે-જવારા મૂક્યા. દેવના સન્મુખ રંગમંડપના મધ્ય ભાગમાં નન્દાવર્ત પટ્ટ મૂકવા માટે એક હાથ ઉંચી ચાર ખુણવાળી વિશાલ વેદિકા કરાવી. તેના ઉપર વાર થાંભલાવાળે, ઉપરના ભાગમાં સુન્નર્ણના કલાચુત, વિવિધ વ તથા કેળના સ્તંભ વડે સુશોભિત મંડપ કરાવ્યો અને તેની પાસે મારભદેવના મુખ્ય ચિત્યને ધ્વજદંડ સુતાર પાસે તૈયાર કરી પ્રતિષ્ઠા કરવા માટે સ્થાપિત કર્યો. મુખ્ય ચિત્યની આસપાસના ચિત્યની પ્રતિષ્ઠા કરવા માટે સુંદર ઉંચી વાલુકાયુક્ત અને સમૂળ ડાભસહિત વિશાલ વેદિકાએ કરાવી, બારણે આંબાના પાનના
૩૦
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારણે બાંધ્યો. સિદ્ધસેનસૂરિએ ગોરોચન, કેસર, કપૂર અને કસ્તુરી પ્રમુખ મહામૂલ્ય વસ્તુઓ વડે પ્રથમ ચંદનને લેપ કરી નાવ
ને પટ્ટ લખ્યા. - હવે પાણીથી ભરેલી હુંડીમાં જતિષિકની ઘટીઓ પાણીથી ભરાઈ જવાથી તળીએ બેસવા લાગી એટલે પ્રતિષ્ઠાનો સમય જાણું શીસિદ્ધસેનસૂરિ જિનમંદિરે ગયા. તે સમયે બીજા આચાર્યો પણ પ્રતિષ્ઠા કરવા માટે તેની વિધિમાં સાવધાન થઈ મુખ્ય ચિત્યને વિષે જઈ પોતપોતાના આસન પર બેઠા. સંઘપતિ દેશલ પુત્રસહિત
સ્નાન કરી વિશુદ્ધ વસ્ત્રો પહેરી લલાટમાં ચંદનનું તિલક કરી ચિત્યમાં ગયે.
તે વખતે બીજા શ્રાવકો પણ પોતપોતાના બિંબો લઈ હાજર થયા હતા. શ્રીસિદ્ધસેનસૂરિ આંગળીએ સુવર્ણની મુદ્રિકા અને હાથે કંકણ પહેરી દશાયુક્ત બે વસ્ત્ર ધારણ કરી જિનેશ્વરની સન્મુખ ઉભા હતા. રાષભદેવની દક્ષિણ બાજુએ સાહસુસહિત દેશલ અને ડાબી બાજુએ સમરસિંહ સહિત સહજપાલ જિનને સ્નાત્ર કરાવવા સજજ થઈને ઉભા હતા. સામન્ત અને સાંગણ બને ભાઇઓ ચામર ધારણું કરી જિનની પાસે ઉભા હતા. કેઈની અશુભ દષ્ટિ ન પડે તે માટે જિનના કઠે અરિષ્ટ રત્નની માલા નાંખી હતી. ત્રિલોકનું રક્ષણ કરવા સમર્થ જિનના કરને વિષે રક્ષા નિમિત્ત રાખડી બાંધી હતી. કપૂર, ચંદન, ફળ, અક્ષત, પુષ્પ, ધૂપ ઇત્યાદિ પ્રતિખાને જે જે વસ્તુઓ જોઈએ તે બધી ગોઠવી આગળ મૂકી હતી. મિંઢળ સહિત ઋદ્ધિ અને વૃદ્ધિ એ બને ઔષધી જિનને હાથે બાંધી, અને ગુરુએ દેશલાદિ શ્રાવકોને હાથને વિષે કુસુંબીસૂત્ર બાંધ્યું હતું.
આ પ્રમાણે પ્રતિષ્ઠાની બધી સામગ્રી તૈયાર થઈ એટલે સિદ્ધસેનસૂરિએ સ્નાત્રીઓ પાસે સ્નાત્રને પ્રારંભ કરાવ્યો, તીર્થ
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ આદિજિનનું સ્નાત્ર તેમણે સ્વયં કરાવ્યું અને અન્ય આચાચેોંએ પેાતપેાતાને યેાગ્ય એવાં બીન સ્નાત્રા કરાવ્યાં.
હવે લગ્નની ઘડી આવી પઢીંચી એટલે શ્રીસિદ્ધસેનસરિ સાવધાન થઇને જ્યેાતિષિકાએ કહેલું પ્રતિષ્ઠાનું લગ્ન સાધતા હતા. શુભ લગ્ને જિનપ્રતિમાને લાલ વસ્રવડે ઢાંકીને તેની ચંદન અને સુગંધી દ્રવ્ય વડે પૂજા કરી. તે સમયે સમરસિંહ ગુરુની પાષધશાલાએ જઇને નન્દાવન ૫ટ્ટ સુવાસિની સ્ત્રીના માથે મૂકી ઋષભદેવના ચૈત્યે આવ્યા. વાદિત્રના શબ્દ ચાતરફ પ્રસરવા લાગ્યા, લેાકા જિનના ગુણ્ણા ગાવા લાગ્યા, સમરસિ ંહે મંડપની વેદિકાને વિષે નન્દાવના પટ્ટ મૂકયા. સિદ્ધસેનસૂરિએ તેને પાથરી કપૂર વડે ચવિધિ પૂજા કરી. ત્યાર પછી સિદ્ધસેનસૂરિ ઋષભ જિનની પ્રતિમા પાસે આવી લગ્નની સિદ્ધિ માટે વિશેષ સાવધાન થયા અને લગ્નનેા સમય પાસે આવ્યા જાણી રૂપાની કચેાળી અને સાનાની સળી હાથમાં લેઇ તૈયાર થયા. જ્યારે ઋષભદેવ પ્રભુની પ્રતિષ્ઠાના સમય તદ્દન પાસે આન્યા ત્યારે લેાકેા ઉચ્ચ સ્વરે સમય થયા છે” એમ ચાતરફ ઉદ્ઘાષણા કરવા લાગ્યા.
.
૧૩૭૧ના માઘ માસના
ખરાખર પ્રતિષ્ઠાના સમયે શ્રીસિદ્ધસેનસૂરિએ જિનમિ`બ થકી વસ્ત્ર ખસેડીને તેના અને નેત્રામાં સૂરમા અને સાકરના યોગવાળું અંજન આંજ્યું અને વિક્રમ સંવત શુક્લપક્ષની ચૌદશ, પુષ્ય નક્ષત્ર અને સેમવારે મીન લગ્નમાં નાભિનંદન શ્રીઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી, પ્રથમ જાવંડના ઉદ્ધાર સમયે શ્રીવøસ્વામીએ પ્રતિષ્ઠા કરી હતી અને ત્યારપછી આ સિદ્ધસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. સિદ્ધસેનસૂરિની અનુજ્ઞાથી મુખ્ય પ્રાસાદના ધ્વજદંડની વાચનાચા નાગેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. સપુત્રા સહિત દેશલે ચન્દન અને બરાસવર્ડ આદિજિનના શરીરને વિલેપન કરી તેની પાસે પકવાન્ન પ્રમુખ નૈવેદ્ય મૂકયા.
ર
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે વખતે કોઈકતો આનંદના આવેશથી નૃત્ય કરવા લાગ્યા, કોઈ સ્તુતિ કરવા લાગ્યા, કેઈક તે કસ્તૂરી વગેરે લઇ વિલેપન કરવા લાગ્યા અને કેટલાક તે પુષ્પ વડે જિનની પૂજા કરવા લાગ્યા. એ પ્રમાણે ભવ્યજનોએ મહોત્સવ કર્યો. હવે દેશલ ધ્વજદંડનું સ્થાપન કરવા તૈયાર થયો. સિદ્ધસેનસૂરિને હાથનો ટેકે આપી પુત્રસહિત દેશલ ધ્વજદંડની સાથે આગળ ચાલ્યો અને પ્રાસાદના શિખર ઉપર ચઢી ગયો. ત્યાં તેણે કીર્તિની સાથે સૂત્રધાર દ્વારા દંડનું સ્થાપન કર્યું અને દંડની સાથે ધ્વજ બાંધી. તે સમયે વસ, સૌનેયા, ઘોડા, અલંકાર વગેરેનું યાચકને દાન દીધું. સહજપાલ,સાહણ સમરસિહ, સામંત અને સાગણ એ પાંચે ભાઈઓએ ધનની વૃષ્ટિ કરી.
દેશલે ત્રણ છત્ર અને બે ચામર આદિજિનના ચિત્યમાં આપ્યા. તે સિવાય સુવર્ણના દંડયુક્ત અને રૂખ્યતત્ત્વના બનેલા બીજા બે ચામર પણ આપ્યા. મનહર સ્નાત્રના કુંભ, રૂપાની આરતી અને મંગળદ આપ્યા. ત્યાર પછી બધા જિનને સ્નાત્રવિધિ કર્યો, અને ચંદનાદિવડે બીજા બધા જિનોની પૂજા કરી. ત્યાર પછી શ્રીસિદ્ધસેનસરિના ચરણને વંદન કરી તેમજ બીજ સુવિહિત સાધુને ભક્ત–પાન વડે પ્રતિલાશી પ્રાતઃકાલે પોતાના પુત્ર સહિત દેશલે પારણું કર્યું. ચારણ, ગાયક, અને ભાટને જમાડ્યા તથા જોગી, દીન, અનાથ અને દરિદ્રીઓના ભોજન માટે સત્રાકાર ખુલ્લું મૂક્યું. એ પ્રમાણે હમેશાં દાન આપતા દેશલે દશ દિવસ સુધી ઉત્સવ કર્યો. અગિયારમે દિવસે પ્રાતઃકાળે શ્રીસિદ્ધસેનસૂરિના સ્વહસ્તે પ્રભુનું કંકણ છેડાવ્યું અને સુવર્ણના મુકુટ, હાર, શ્રીકંઠ, બાજુબંધ અને કુંડલાદિ પિોતે કરાવેલા નવા અલંકાર પ્રભુને ચઢાવ્યા.
તે સિવાય બીજા પણ ભવ્ય જનોએ સુંદર ધ્વજઓ બાંધી અને જિનનું સ્નાત્ર કર્યું. સંઘમાં આવેલા પુરુષોએ પિતપોતાના
૩૩
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારાને દિવસે મહાપૂજા અને દાનસત્રેા કર્યો. દેસલે સધસહિત આદિજિનની આરતી ઉતારવાના પ્રારંભ કર્યાં. તેની બન્ને બાજુએ સાહુણુ અને સાંગણુ ચામર ધારણ કરી તથા સામન્ત અને સહજપાળ કલશ ધારણ કરી ઉભા હતા. ત્યાર બાદ સમરસિંહે પિતાના નવ અંગે ચંદનના તિલક કર્યાં, લલાટે તિલક કરીને અક્ષત ચાડવા અને ડાકમાં ફુલની માળા પહેરાવી. બીજા પણ સંઘના પુરુષાએ ચંદન વડે પગે પૂજા કરી, કપાલે તિલક કરી અને આરતીની પૂજા કરી તેના કંઠે માલા પહેરાવી. જિનગુણુના ગાનારા ગાયકાને મહા મૂલ્ય સ્વર્ણના કંકણુ, તુરંગ અને વચ્ચેાના દાનથી સંતુષ્ટ કર્યાં. દેશલશાહે આરતી કરીને મંગલદીપ ગ્રહણ કર્યાં. ભાટે તે વખતે મેાટા સ્વરે દેશલ અને સમરસિંહની બિરુદાવલી બાલ્યા અને તેને તેએએ પુષ્કળ દાન આપ્યું. ત્યાર પછી કપુર વડે મગલદીપ કરી વાગતા વાદિત્રના શબ્દની સાથે ઉચ્ચસ્તરે મોંગલદીપ મેાલી, હાથ જોડી શક્રસ્તવ વડે આદિજિનની સ્તુતિ કરી. સિદ્ધસ્રિએ પણ શક્રસ્તવ થયા બાદ આદિજિનની અમૃતાષ્ટક વડે સ્તુતિ કરી,
એ પ્રમાણે આદિજિનના પ્રતિષ્ઠામહે।ત્સવ કરી અભીષ્ટ કાર્યની સિદ્ધિથી ઉત્પન્ન થયેલા પ્રમેાદ વડે દેશલે નૃત્ય કર્યું અને જિનની સ્તુતિ કરી. ત્યાર પછી યુગાદિ દેવની રજા માગી દેશલ કપર્દિયક્ષને મંદિર ગયા અને ત્યાં નાળીએર અને લાપશી વડે યક્ષની પૂજા કરી, તેના મંદિરે ધ્વા ચડાવી, તથા ધર્મકાર્યમાં સહાય કરવા તેની પ્રાર્થના કરી.
સંઘનાયક દેશલ શત્રુંજય તીને વિષે વીશ દિવસ રહી પુત્ર સહિત સિદ્ધસેનસૂરિની સાથે પર્વત ઉપરથી ઉતરવા તૈયાર થયે અને સ અતાને નમી પ્રાતઃકાલમાં પતથી નીચે ઉતરી સંઘના નિવાસ સ્થાને આવ્યેા. સુંદર મેાદક અને અનેક પ્રકારના શાક ઈત્યાદિ રસ
૩૪
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતી વડે મુનિવરેને પ્રતિભાભી પરિવાર સહિત સંઘને આદરપૂર્વક ભોજન કરાવ્યું,તથા બારોટ, ભાટચારણો અને ગાયને પણ જમાડ્યા.
આ સંઘમાં આચાર્ય, વાચનાચાર્ય, ઉપાધ્યાય ઇત્યાદિ પદસ્થ પાંચસો મુનિઓ હતા, મહારાષ્ટ્ર અને તિલંગ દેશથી સહજપાલ બારીક વસ્ત્રો લાવ્યો હતો. તેણે તે વડે ભકિતપૂર્વક તેઓને સત્કાર કર્યો. તે સિવાય બીજા બે હજાર મુનિઓને પણ અનેક પ્રકારના વા અને ઉચિત વસ્તુઓ વડે પ્રતિલાવ્યા. પ્રબંધકાર જણાવે છે કે સમરસિંહે સાતસે ચારણો, ત્રણ હજાર ભાટ અને હજાર ઉપરાંત ગાયકેને મનોવાંછિત સેનેયા, તુરગ અને વચ્ચેનું દાન કર્યું. પુષ્પની વાટિકાઓ કે જેના અરઘટ્ટ ભાંગી ગયા હતા, અવેડાએ નહોતા અને વાડ વિના વૃક્ષે ઉખડી ગયા હતા તે વાટિકાઓને માળીઓને ધન આપી પ્રભુની નિત્ય પુષ્પપૂજા માટે ખરીદી લીધી અને નવી કરાવી. જિનેન્દ્રની પૂજા કરનારા, ગાન કરનારા, સૂત્રધારે અને ભાટોને ઈચ્છિત વૃત્તિ આપીને ત્યાં તીર્થ ઉપર મૂકયા.
ત્યાર બાદ દેસલે ઉજજયન્ત તીર્થની યાત્રા કરવા માટે પ્રયાણ
કર્યું. દેવાલય આગળ ચાલ્યું અને ત્યાર પછી સંઘનું ગિરનાર દેસલ સર્વ સંઘસહિત ચાલ્યો. અને તે અમરાતરફ પ્રયાણ. વત્યાદિ પુર અને ગામને વિષે પોતાના અદ્ભુત
કાર્યો વડે જિનશાસનની પ્રભાવના કરતો ઉજજયન્તગિરિ પહોંચ્યો.
તે વખતે ત્યાં જૂનાગઢમાં મહીપાલદેવ નામે રાજા હતો, તે જૂનાગઢની પાસે સંઘસહિત દેશલ અને સમરસિંહને આવેલા જાણી તેના ગુણોથી આકર્ષાઈને સંઘપતિ દેશલ અને સમરસિંહની સામે આવ્યું. સમરસિંહ અને મહીપાલદેવ પરસ્પર પ્રેમપૂર્વક ભેટચા
૫
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને કુશળપ્રશ્ન પૂછતા સમાન આસને બેઠા. વિવિધ પ્રકારના ભેટશું વડે સમરસિહ મહીપાલદેવને સંતુષ્ટ કર્યો. અને તેણે પણ દ્વિગુણ ભેટ વડે સમરસિંહને ખુશી કર્યો. ત્યાર બાદ સમરસિંહની સાથે ચાલતા મહીપાલદેવે સંઘ સહિત દેશના પ્રવેશોત્સવ કર્યો.
મહીપાલદેવ તેજપાલપુરની પાસે સંઘનો વાસ કરાવી પિતાના આવાસે આવ્યો. હવે ઉજજયન્તગિરિના શિખર ઉપર વિરાજમાન નેમિનાથને નમવાને સકલ સંઘ સહિત દેશલ ગુઓની સાથે પર્વત ઉપર ચઢ. શત્રુંજય તીર્થની પેઠે ત્યાં પણ મહાધ્વજા, અવારિત સત્ર-ભોજનશાળા, પૂજા અને દાનાદિક સર્વ કૃત્ય કર્યો. પ્રદ્યુમ્ન અને શાબના ઉચ્ચ શિખરે જોયાં. જ્યાં નેમિનાથ ભગવાનના ત્રણું કલ્યાણક થયેલાં છે એવા વતગિરિના સર્વ પ્રાસાદમાં યાત્રા તથા મહાધ્વજા અને મહાપૂજાદિ કરી પુત્ર અને પૌત્રસહિત દેશલે અંબાની અર્ચા કરી. તે જ વખતે સમરસિહની સ્ત્રીએ પુત્રને જન્મ આપે. પુત્ર જન્મના સમાચાર જાણું દેશલે અંબાનું વિશેષતા અર્ચન કર્યું. ત્યાર બાદ ગજેન્દ્રપદ કુંડમાં દેશલે અને તેના પુત્રોએ સ્નાન કરી પાપને તિલાંજલિ આપી.
આ તીર્થમાં દશ દિવસ સુધી રહીને દેશલ ગિરિનારથી નીચે ઉતર્યો. તે વખતે દેવપત્તનનો (પ્રભાસપાટણન) રાજા મુગ્ધરાજ હતો તે સમરસિંહનું દર્શન કરવા ઉત્કંઠિત થયે. તેણે પોતાના પ્રધાનને વિજ્ઞપ્તિપત્ર લઈ સમરસિંહ પાસે મોકલ્યા. અને તેઓએ સમરસિંહની પાસે આવી વિજ્ઞપ્તિપત્ર તેના હાથમાં આપ્યો. સમરસિંહ મુગ્ધરાજનું આમંત્રણ આવેલું જાણું ત્યાં જવા ઉત્સુક થયો. હવે સમરસિંહ મહીપાલદેવની રજા માગવા માટે ભેટયું લઇ તેની પાસે ગયો અને ભેટ મૂકી તેની પાસે રજા માગી. મહીપાલદેવે પણું સંતુષ્ટ થઈને સમરસિંહને શીકરી અને એક ઉત્તમ ઘેડો આપ્યો.
૩૬
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે દેશલે મુગ્ધરાજના આમંત્રણથી દેવપત્તન તરફ્ સલ સૌંઘસહિત પ્રયાણ કર્યું. રસ્તામાં વામનપુરી સર્વ સ્થાનકે
સધનું દેવપત્તન જવું ( વણથલી ) વગેરે ચૈત્યઅને સમરસિહ તથા મુગ્ધરાજને સમાગમ પરિપાટિ કરતે દેશલ સંઘસહિત દેવપત્તન
પહેચ્યા.
મુગ્ધરાજ સમરસિંહને સધસહિત આવેલેા જાણીને પાતે પરિવારસહિત સંઘના સન્મુખ આવ્યેા. સમરસિંહ અને મુગ્ધરાજ અન્ને મળ્યા અને મુગ્ધરાજ સમરસિંહને ભેટીને અત્યંત ખુશ થયેા. પરસ્પર બન્નેએ કુશલપ્રશ્ન પૂછ્યા પછી અરસપરસ ભેટાં આપ્યાં અને ખુશ થયેલા બન્નેએ પેાતાની મૈત્રી વધારે દઢ કરી.
હવે સંઘપતિ દેશલ અને સમરસિÝ સઘસહિત ઉત્સાહપૂર્વ કે ધ્વજ અને તેારણેા વડે સુશાભિત દેવપત્તનમાં પ્રવેશ કર્યો. અને સામેશ્વરદેવ મુગ્ધરાજની પાસે આનંદપૂર્વક એક પ્રહર ગાયે સંઘપતિએ સંઘના નિવાસ પ્રિયમેલકમાં રાખ્યા. અહિં સંઘપતિ તરફથી અષ્ટાહિકા મહેાત્સવ, જિનચૈત્યેામાં પૂન તથા સામેશ્વરની પણ પૂ થઈ.
મુગ્ધરાજે સમરસિંહને શ્રીકરી અને તુરગ ઉપહાર તરીકે આપ્યા, તે લઈને અન્નઘરપુરે પાર્શ્વનાથને નમસ્કાર કરવા દેશલસહિત સમરસિ ંહે સધ સાથે પ્રયાણ કર્યું.
અધર તરફ સુધનું પ્રયાણ
જે પાર્શ્વનાથ સમુદ્રના મધ્ય ભાગમાંથી નીકળ્યા અને વહાણુવતીને ( ચૈત્ય બનાવવાના ) આદેશ કરી તેણે બનાવેલા ચૈત્યમાં પ્રતિષ્ઠિત થયેલા છે તે પાર્શ્વનાથ ભગવાનને પૂજા પ્રમુખ મહે!સવ કરીને દેશલ સંઘસહિત કાડીનાર ગયેા.
ત્યાં અંબિકાનું દેવાલય છે. તેની ઉત્પત્તિ પ્રબંધકાર આ પ્રમાણે
૩૭
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જણાવે છે કે-તે પૂર્વ જન્મમાં બ્રાહ્મણની સ્ત્રી હતી. તેણે એક વખતે મુનિને અગદાન આપ્યું, તેથી તેને પતિ ગુસ્સે થશે. પતિના ગુસ્સે થવાથી બે પુત્રને લઇ તે ગિરનાર ગઈ અને ત્યાં નેમિનાથને નમી તેનું સ્મરણ કરતી પિતાના બે પુત્રોને આપ્રફળ વડે ખુશ કરવા માટે આંબાના ઝાડ નીચે બેઠી હતી. તેવામાં તેણે પિોતાના પતિને આવતો જોયો અને તેના ભયથી ત્રાસ પામી નેમિનાથનું શરણું અંગીકાર કરી પર્વતના શિખર ઉપરથી પડી અને મરીને તે અધિષ્ઠાયિકા અંબિકા નામે દેવી થઈ. તેનો પહેલાનો વાસ કેડીનારને વિષે હોવાથી તેનું ચિત્ય પણ ત્યાં થયું. તેને કપૂર કુંકુમાદિથી પૂજા કરી અને ત્યાં પણ મહાધ્વજા ચઢાવી. ત્યાંથી સંઘપતિ દેશલ દીવબંદરે ગયા. ત્યાં મૂળરાજા નામે
રાજા હતો. તે સમરસિંહને પ્રેમથી નાવની સાથે દીવબંદર સંધ નાવ જોડી તેના ઉપર કટ-સાદડી પાથરી સહિત દેશલનું જવું દેવાલય અને સંઘસહિત મહત્સવપૂવક જળમાર્ગે લાગ્યું.
ત્યાં કોડપતિ હરિપાલ નામે વણિક રહેતો હતો. તેણે સંધસહિત દેશલનું વાત્સલ્ય કર્યું. ત્યાં અષ્ટાહિકેત્સવ કરી યાચકોને વાંછિત દાન આપી સંઘપતિએ શત્રુંજય તીર્થ તરફ પુનઃ પ્રયાણ કર્યું. એવામાં સિદ્ધસેન રિને કોઈ વ્યાધિ થયો અને તેની પીડાથી આગળ વિહાર ન કરતાં તેઓ જૂનાગઢમાં રહ્યા. તે વખતે સંઘે મળીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે આપ રોગથી
પીડિત થયેલા છે. અત્યારે વિશિષ્ટ જ્ઞાનના મેરગિરિને આચાર્યપદ અભાવે કોઈ આયુષ જાણી શકતું નથી, તે
આપ કોઇ શિષ્યને સરિસન્ન આપે. ગુરુ કહ્યું કે મારું આયુષ હજી પાંચ વરસ અને નવ દિવસ બાકી છે, સત્યાદેવીએ કહેલો શિષ્ય પણ મારી પાસે છે, પરંતુ હમણું હું
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈને આચાર્યપદ પર સ્થાપિત કરવા ઈચ્છતા નથી. તે સાંભળી સમગ્ર સંઘે ફરી વિનતિ કરી કે આપે કહ્યું તે બરોબર છે, પરંતુ અમે વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપે શત્રુંજય તીર્થ ઉપર પ્રતિષ્ઠા કરીને સ્થાવર તીર્થની સ્થાપના કરી. હવે આચાર્ય પદ આપવા વડે જંગમ તીર્થની સ્થાપના આપના હાથે થાય એવી અમારી ઈચ્છા છે. સંઘની વિજ્ઞપ્તિથી પ્રસન્ન થયેલા સિદ્ધસેનસૂરિએ સંવત ૧૩૭૧ ના ફાગણ માસના શુકલ પક્ષની પાંચમના દિવસે મેસગિરિ નામના શિષ્યને આચાર્યપદવી આપી અને તેનું “કસૂરિ' એવું નામ રાખ્યું. ત્યાં રહેલા ધારસિંહ નામના મન્ચીએ સૂરિપદનો મહેસવ કર્યો.
ઉત્સાહપૂર્વક પાંચ દિવસ ત્યાં રહીને સિદ્ધસેનસૂરિ ત્યાંથી નીકળી દેશલના સંઘને શત્રુજ્ય તીર્થે જઈને મળ્યા. હવે દેશ ફરીવાર શત્રુંજય તીર્થની યાત્રા કરીને ગુરુની સાથે પાટલાપુર (પાટડી) તરફ સંઘ સહિત ગમે ત્યાં નેમિનાથનું મંદિર હતું તેને પૂછ ત્યાંથી દેશલ સંઘસહિત સંખેશ્વર તીર્થે ગયા. ત્યાં ભગવાન પાર્શ્વનાથને પ્રણામ કરી તે તીર્થને વિષે મહાદાન અને મહાપૂજા કરી તથા મહાધ્વજા ચઢાવી સંઘ હારિજ ગયો. ત્યાં કાષભદેવ ભગવાનને નમી ત્યાંથી પાટણુ જવા પ્રયાણ કર્યું. અને પાટણની પાસે આવેલા “ઇલા” નામે ગામમાં દેસલે સંઘસહિત પડાવ નાંખ્યો. તે વખતે સંઘસહિત કુશલપૂર્વક દેશલને આવેલા જાણું
પાટણ નિવાસી બધા માણસે સંઘની સામે ગયા સંધને પાટણમાં અને તેઓએ સમરસિંહ અને દેશના ચરણની પ્રવેશોત્સવ. સુવર્ણના પુષ્પોથી પૂજા કરી નમસ્કાર કર્યો. મિત્ર
મિત્રને, બંધુ બંધુને, પિતા પુત્રને એમ બધા જન પરસ્પર આનંદપૂર્વક ભેટયા, અને તેઓએ પોતપોતાના સ્વજનને ગળે પુરુષની માળા નાંખી. “તીર્થથી આવેલા છે માટે પૂજ્ય છે? એમ ધારી લોકેાએ ખૂબ પૂજા સત્કાર કર્યો.
૩૯
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રબન્ધકાર અહિં જણાવે છે કે આખા નગરમાં એ કઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે યવન નહતો કે સમરસિંહના ગુણોથી ખેંચાઈને અહિં સામે ન આવ્યો હેય.
સંઘપતિએ દરેક નગરવાસીનું તાંબૂલ અને વસાદિક વડે આદરપૂર્વક સન્માન કર્યું. ' હવે દેશલે શુભ મુહૂર્તે નગરમાં પ્રવેશ કરવાનો પ્રારંભ કર્યો. ત્યારે સંઘના બધા જ સુંદર વસ્ત્રો પહેરી સંઘપતિની સામે ગયા. સમરસિંહ વગેરે સંઘના અગ્રણે ઘોડા ઉપર ચઢયા અને દેશલ ખાનની પાલખીમાં બેસી પાટણ ભણી ચાલશે. દેવાલય આગળ ચાલ્યું અને તેની ચારે બાજુ સિદ્ધસેનસૂરિ પ્રમુખ મુનિવરે અને ઉપાસકે પણ ચાલ્યા.
સંઘપતિ દેશલ અને સમરસિંહને આવતા જોઇને પાટણની સમસ્ત જનતા હર્ષ સહિત તેને જેવાને એકઠી થઈ. ઘરેઘરે કુંકુમની ગંહળી, તરણે, પૂર્ણ કલશ અને ધ્વજાઓ વડે તે પુર સુશોભિત થયેલું હતું. એમ ઉત્સાહપૂર્વક દેશલે સમરસિંહ સહિત પિતાના ઘરે પ્રવેશ કર્યો.
પ્રથમ કપદયક્ષ સહિત જિનને ઉતારીને ઘર દેવાલયને વિષે સ્થાપ્યા. ત્યાર પછી આસન ઉપર બેઠેલા સમરસિંહ સહિત દેશનું નગરવાસીઓએ ચૂંછનક કરી વંદન કર્યું. સમરસિંહે પણ વસ્ત્ર અને તાંબૂલ આપવા વડે નગરવાસીજનને સત્કાર કર્યો.
ત્યાર પછી સહજપાલાદિ પુત્રએ વિનયપૂર્વક પોતાના પિતા દેશલના પગ દૂધ વડે ધોયા. ત્રીજે દિવસે દેવય કરાવ્યું. તે વખતે ઈચ્છાપૂર્વક પકવાનાદિ વડે સાધુઓને પ્રતિલાશી, નગરવાસી પાંચ હજાર માણસને ભક્તિપૂર્વક જમાડ્યા અને બીજા દરેક લોકોને માટે સત્રાગાર ખુલ્લું મૂકયું. દેશલે તીર્થોદ્ધારને વિષે સત્યાવીશ લાખ ને સિત્તેર હજાર રૂપીયાનો ચય કર્યો.
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાને કૃતકૃત્ય માનતે દેશલ ધર્મક્રિયામાં અનુરક્ત થતા
ઘરના કામકાજમાં લાગી ગયો. સમરસિંહ પણ દેશલની ફરી વાર રાજસન્માન વધવાથી જૈનશાસનની ઉન્નતિ અને શત્રુંજયતીર્થની યાત્રા પરેપકાર કરતો દિવસે વ્યતીત કરવા લાગ્યો.
ત્યાર બાદ ૧૩૭૫ ના વર્ષે દેશલે સાત સંઘપતિ અને ગુરુસહિત બે હજાર શ્રાવકની સાથે શત્રુંજય તીર્થની બીજી વાર યાત્રા કરી અને ત્યાં અગીયાર લાખ રૂપિયાને વ્યય કર્યો. તે વખતે તેણે સોરઠમાં સ્વેચ્છાએ પકડેલા માણસને પણ છોડાવ્યા.
હવે સિદ્ધસેનસૂરીએ પોતાનું આયુષ માત્ર ત્રણ માસ બાકી
રહેલું જાણું દેશલને કહ્યું કે તારું આયુષ પણ દેસલનું સ્વર્ગગમન માત્ર એક માસ બાકી છે, માટે ઊકેશપુરે જઇને
કાકરિને મુખ્ય ચતુષ્કિકાને વિષે સ્થાપન કરવા મારી ઈચ્છા છે. જે તારી ઇચ્છા હોય તે તુરત ચાલ, જ્યાં દેવતાએ બનાવેલી વીર ભગવાનની પ્રતિમા સ્થાપિત થયેલી છે એવું તે ઉત્તમ તીર્થ છે. ત્યારે દેશલ સમગ્ર સામગ્રી તૈયાર કરી સંઘની સાથે સિદ્ધસેનસરીસહિત ચા. રસ્તામાં જતાં દેસલ સ્વર્ગે ગયો. માહ માસની પૂનમે શ્રી સિદ્ધસેન રિએ મુખ્ય સ્થાને શ્રી કક્કરિને બેસાડયા. મુનિરત્નને ઉપાધ્યાય પદ અને શ્રી કુમાર તથા સેમચન્દ્રને અનુક્રમે ઉપાધ્યાયપદ અને વાચનાચાર્યપદ આપ્યું. દેસલના પુત્રે ત્યાં ચથાવિધિ વીરસ્નાત્ર કર્યું. અઢાર ગોત્રસહિત સહજે અવારિત સત્ર, અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. ત્યાં અષ્ટાહિક ઉત્સવ કરીને સિદ્ધસેનાચાર્ય સહજપાલની સાથે ફધિ તીર્થે ગયા, અને ત્યાં પાર્શ્વનાથ ભગવાનને વાંઘા. ત્યાં યાત્રા કરીને પાછા વળી નિરંતર પ્રયાણું કરતા કરતા સિદ્ધસેનાચાર્ય સંઘસહિત પાટણ આવ્યા.
જ્યારે એક માસ બાકી રહ્યો ત્યારે સિદ્ધસેનસૂરિએ કક્કરિને
૪૧
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું કે હવે મારું આયુષ માત્ર એક માસ બાકી છે જયારે તે
આઠ દિવસ બાકી રહે ત્યારે તમારે મને સંઘની સિદ્ધસેનસૂરીનું ક્ષામણાપૂર્વક અનશન કરાવવું. કલિયુગમાં આવું
વિશિષ્ટ જ્ઞાન હેય શું એમ શંકા લાવી કક્રસૂરિએ
કહેલા દિવસે ગુરુને અનશન ન કરાવ્યું. ગુરુએ સ્વયમેવ બે ઉપવાસ કર્યા, અને સંઘસમક્ષ અનશન ગ્રહણ કર્યું. સહજપાલ પ્રમુખ બધા શ્રાવકેએ મહત્સવ કર્યો. તે વખતે પાટણમાં ચાર વર્ણમાને કેાઈ પણું બાળક, યુવાન કે વૃદ્ધ માણસ નહોતો કે જે સૂરિને વંદન કરવા ન આવ્યો હોય. પાંચ યોજનની આસપાસના ગામમાં એવું કોઈ પણું ગામ નહતું કે ત્યાંથી માણસે વંદન કરવા ન આવેલા હેય. ત્યાર પછી છ દિવસે કહેલી વેળાએ આચાર્ય સમાધિવડે કાળધર્મ પામી સ્વર્ગે ગયા. તે વખતે નગરવાસી જનોએ હર્ષપૂર્વક તેમનો ઉત્સવ કર્યો. છ દિવસે એકવીશ મંડપવાળું વિમાન તૈયાર થયું એટલે શ્રાવકે તેમાં આચાર્યના શરીરને સ્થાપન કરી ઉત્સવપૂર્વક એક કેશ સુધી તે વિમાન લઈ ગયા, અને તેઓએ ચંદન અગરના કાષ્ઠવડે તથા પુરવડે તેમના શરીરને અગ્નિદાહ કર્યો. સંવત્ ૧૩૭૬ ના ચૈત્ર સુદિ ચૌદશે તેઓ સ્વર્ગે ગયા. ત્યારબાદ કક્કસૂરિ ગચ્છનું પાલન કરવા લાગ્યા. તે વખતે
- દિલ્હીમાં કુતબુદીન બાદશાહ હતો. તે સમરસમરસિંહનું દિલ્હી સિંહના ગુણ સાંભળી તેને મળવા ઉત્સુક તરફ પ્રયાણ અને ત્યાં થયું. તેણે ફરમાન કાઢી સમરસિંહને બેલાબાદશાહનું સન્માન થશે અને તે પણ સર્વ સામગ્રી તૈયાર કરી દિલ્હી
તરફ ચાલ્યો. દિલ્હી પહોંચતા વાર બાદશાહે સમરસિંહને આદરપૂર્વક બોલાવ્યો. સમરસિંહે પણ વિવિધ પ્રકારની ભેટ બાદશાહ પાસે મૂકી પ્રણામ કર્યા. બાદશાહે તેના ગુણથી સંતુષ્ટ થઈને તેને સર્વ વ્યાપારીઓમાં અગ્રેસરી સ્થાપ્યો. ત્યાં બાદશાહની અવનવી મહેરબાની વડે તેનો કેટલોક કાળ વ્યતીત થયો.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહ ખરેખર દાનવીર હતો. એક વખતે કઈ ગયાએ તેની પ્રશંસાનું એક ધ્રુવપદ કહ્યું એટલે તેને એક હજાર ટૂંક આપી દીધા. ત્યાર પછી કુતુબુદ્દીનની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યો. તેણે પણું સમરસિંહનું સન્માન કરી બાદશાહની પેઠે પ્રેમપૂર્વક પુત્ર તરીકે તેને સ્વીકાર કર્યો. સમરસિહની લાગવગ ઘણી જ વધી ગઈ. પાંદેશના વીરવલ્લભ નામના રાજાને બાદશાહે કેદ કર્યો હતો. તેને સમરસિંહે છોડાવી પિતાના દેશમાં પુનઃ ગાદીએ બેસાડયો. તેથી તેમને “રાજ સંસ્થાપનાચાર્ય' એવું બિરુદ મળ્યું.
બાદશાહનું ફરમાન મેળવી ધર્મવીર સમરસિંહે જિનની જન્મભૂમિ મથુરા અને હસ્તિનાપુરમાં જિનપ્રભસૂરિ સાથે સંઘપતિ થઈને સંઘ સાથે જઈ તીર્થયાત્રા કરી.
- હવે તિલંગ દેશમાં ગ્યાસુદિન બાદશાહને પુત્ર ઉલ્લખાન સુબા તરિકે હતું, તેની પાસે સમરસિંહ ગયે. અને તેણે પણ સમરસિંહને પિતાને ભાઈ ગણ તિલંગના અધિપતિ તરિકે નિમ્યો. તેણે તુર્કીને હાથે કેદ પકડાયેલા અગીયાર લાખ માણસોને છેડાવ્યા. અનેક રાજા, રાણું અને વેપારીઓ ઉપર સમરસિંહે ઘણે ઉપકાર કર્યો. સર્વ દેશથી આવેલા શ્રાવકોને કુટુંબ સહિત તિલંગ દેશમાં વસાવી ઉરંગલપુરમાં જિનાલય કરાવી જૈન શાસનરૂપી સામ્રાજ્ય એકછત્ર કર્યું. સમરસિંહે તિલંગને સ્વામી થઈને તેણે પોતાના પૂર્વજોને દીપાવ્યા અને જિનશાસનમાં તે એક ચક્રવર્તી જેવા થયું. તેણે ન્યાયપૂર્વક તિલંગદેશનું રક્ષણ કર્યું અને કલિયુગમાં કૃતયુગને અવતાર કરીને તે સ્વર્ગમાં ગયો.
હવે પ્રબન્કાર પ્રબન્ધની સમાપ્તિ કરતાં છેવટે જણાવે છે કે “૧૩૯૩ માં વર્ષે સિદ્ધસૂરિના શિષ્ય આચાર્ય કળસરિએ કાંજરોટપુરમાં રહીને આ પ્રબન્ધની રચના કરી છે.”
૪૩
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયાનુક્રમ
પ્રસ્તાવ ૧
વિષય.
આદિજિન, મહાવીર, અન્ય તીર્થંકરા, સ્વગુરુ અને
સરસ્વતીની સ્તુતિ સજ્જન અને દુનની સ્તુતિ વસ્તુનિર્દેશ ..
...
...
...
...
ઉપકેશ નગરનું વર્ણન ઉપકેશ નગરમાં વીર ભગવાનનું મંદિર
ઊકેશ વશનું વર્ણન વેસટ શ્રેષ્ઠીનું વન વેસટના નાગિરકા સાથે વિરાધ વેસટનું નગરમાંથી પ્રયાણુ વેસટ કિરાટફૂપનગરમાં
...
જૈત્રસિંહ નામે કિરાટકૂપ નગરને રા વેસટ અને જૈત્રસિંહના સમાગમ મહાજનની જૈત્રસિંહ પાસે અમારિ માટે યાચના વેસટને જૈત્રસિંહને અહિંસા વિષે ઉપદેશ ...
અહિંસા વિષે ધનદેવની કથા જંત્રસિહે કરેલા હિંસાને ત્યાગ કરાટકૂપ નગરમાં વેસટના વાસ
844
પ્રસ્તાવ ૨
વેસટના વશનું વર્ણન ગ્રહાદનપુર (પાલણપુર)નું વર્ણન
...
...
૪૪
...
...
...
...
:
...
...
..
...
...
: :
...
:
...
For Private and Personal Use Only
8.0
...
...
...
...
...
...
...
...
...
***
...
20
Pa
""
૧૧
૧૨
૧૫-૩૯
૩૯
૪૦-૪૧
...
ટઃ
७
.
८
U U
૪૨૫૫
૪૭
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃo ૫૫-૬૮ ૬૮-૧૩૧
-૧૩૨ ૧૩૨-૧૩૭
વિષય. ઉકેશ ગચ્છની સ્થિતિ પાત્રદાન વિશે શંખરાજ કથા આશાધરનું સ્વર્ગગમન ••• ••• દેશલનો વંશ
પ્રસ્તાવ ૩ સુલતાન અલ્લાઉદ્દીન અલપખાન અને સમરસિંહ... શત્રુંજય તીર્થનો ભંગ ... શત્રુંજય તીર્થના ઉદ્ધાર ...
ભરત રાજાને પ્રથમ ઉદ્ધાર સગર ચક્રવતીનો બીજો ઉદ્ધાર પાંડનો ત્રીજો ઉદ્ધાર જાવડીને ચોથે ઉદ્ધાર
વાગ્મટને પાંચમો ઉદ્ધાર શત્રજયના ઉદ્ધારને દેશલને નિશ્ચય... અલપખાન પાસેથી તીર્થોદ્ધારનું ફરમાન મેળવવું
પ્રસ્તાવ ૪ તીર્થોદ્ધાર માટે સંઘની અનુમતિ ... બિંબ માટે આરાસણથી ફલહી મંગાવવી આ ત્રિસંગમપુરને રાજા મહિપાલદેવ ફલોહીનું શત્રુંજય ઉપર ચઢાવવું.. શિલ્પિદ્વારા બિંબનું ઘડવું ... શત્રુંજયના દેવાલયોનો ઉદ્ધાર... પાટણથી શત્રુંજય તરફ સંઘનું પ્રયાણ સંધમાં આચાર્ય અને મુનિઓ...
-૧૩૮
૧૩૯ •..૧૪૦ ૧૪૨-૧૬૧ • ૧૪૪
૧૪૫ ૧૪૬ ૧૪૮ ૧૫૩
૧૬૧ ...૧૬૨
...૧૬૭ ૧૬૮–૧૮૧
• ૧૬૯ ••.૧૮૨ ..૧૮૩ ...૧૮૫ ...૧૮૭
૧૧
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ૦
૧૯૬-૧૭
વિષય. સંઘમાં અગ્રેસર શ્રાવકે
સેરીસા, સરખેજ, ઘોળકા અને પીપરાળી વગેરે સ્થળે થઇને સંઘનું શત્રુંજય પહોંચવું
પ્રસ્તાવ ૫ સંઘસહિત દેશલનું શત્રુંજય ઉપર જવું ... ૨૦૦–૨૦૩ પ્રતિષ્ઠા વિધાન
૨૦૩-૨૧૯ સંઘનું ગિરનાર તરફ પ્રયાણ
... ૨૧૯ જૂનાગઢના રાજા મહીપાલદેવ અને સમરસિંહનો સમાગમ. ૨૧૯-૨૨૦ સંઘનું ગિરનાર ઉપર જવું ...
• ૨૨૦ સંઘનું પ્રભાસપાટણ જવું અને તેના રાજા મુગ્ધરાજનો સમાગમ.
૨૨૧-૨૨૨ અજાઘર પાર્શ્વનાથ તરફ સંઘનું પ્રયાણું
૨૩ કોડીનારમાં અંબિકાનું દેવાલય
૨૨૪ દીવબંદર સંઘસહિત દેશલનું જવું
• ૨૨૪ મેરુગિરિને આચાર્યપદ ..
. ૨૨૫ શત્રુંજયની પુનઃ યાત્રા કરી, પાટડી, શંખેશ્વર અને
હારિજ થઈ સંઘસહિત દેશનું પાટણું આવવું ૨૨૬–૨૨૭ સંઘનો પાટણમાં પ્રવેશોત્સવ
૨૨૮–૨૨૯ દેશલની ફરીવાર સંઘસહિત તીર્થયાત્રા ..
૨૩૦ દેશલનું સ્વર્ગગમન
•. ૨૩૦ સિદ્ધસેનસૂરિનું સ્વર્ગગમન.
૨૩૧-૨૩૨ સમરસિંહનું દીલ્હી તરફ પ્રયાણ અને બાદશાહનું સન્માન ...૨૩૩ સમરસિહની જિનપ્રભસરિ સાથે હસ્તિનાપુર આદિ તીર્થની યાત્રા સમરસિંહના કાર્યો
••• ૨૩૩ સમરસિંહને તિલંગદેશનો અધિકાર અને પ્રબંધની સમાપ્તિ ૨૩૪–૨૩૬ સુધારો વધારે
••• ૨૩૬
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉકેશગચ્છીય શ્રીક્કસૂરિવિરચિત
CORTE
શપ્રિલ
ગુજરાતી અનુવાદ
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
તે શિને નૌરિ નમેજ એ કૃષમઃ શ્રિતઃ | लेभे धवल इत्याख्यां विश्वधूर्वहनक्षमः ॥१॥
નાભિ રાજાના પુત્ર શ્રી આદિજિનેશ્વર ભગવાનની હું સ્તુતિ કરું છું, કે જેમને લાંછન રૂપે આશ્રય કરીને વૃષભ (બળદે) જગતની ધુરાને વહન કરવામાં સમર્થ “ધવલ” એવી સંજ્ઞા પ્રાપ્ત કરી.' | સર્વ જિનેશ્વરમાં જેમણે એકાકીએજ રાગાદિ મહાન શત્રુઓનો પરાજય કર્યો છે અને તેથીજ જેમણે “વીર” એવું નામ પ્રાપ્ત કર્યું છે, તે શ્રી વીર ભગવાન તમારું ક૯યાણ કરે.
તે સિવાયના બીજા પણ તીર્થંકરોરૂપી સર્યો, સજજનના દરૂપી રાત્રિનો સંહાર કરનારા થાઓ, કે જેઓના હાથરૂપી કિરના સ્પર્શમાત્રથી ભવ્યરૂપી કમળપંક્તિ પ્રફુલિત થાય છે?
જેમની કૃપાથી હું જડ હોવા છતાં મતીના સ્વરૂપને પામ્યો છું. અર્થાત વિદ્વાન તરીકે પ્રસિદ્ધ થયો છું, તે મારા ગુરૂશ્રીને હું સ્તવું છું. ખરેખર તે મારા ગુરુમહારાજને મોતીની છીપના સંપુટની જ ઉપમા ઘટી શકે છે. ( કેમકે તેમના સંપર્કથી જ હું મોતી જેવો થયો છું.)
જેમની સેવાથી હંસ પક્ષી પણ શુદ્ધ પક્ષવાળે (ઉજજવળ પાંખોવાળો) થયો છે અને દૂધ તથા પાણીનું પૃથક્કરણ કરવામાં કુશળ થયો છે તે શ્રી સરસ્વતી દેવી મારા પર કૃપા કરે.
( ૩)
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
સજન સ્તુતિ. પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ તત્ત્વને પ્રત્યક્ષ જોનારી જેઓની બુદ્ધિ, બીજા મનુષ્ય દેથી ભરપૂર હોવા છતાં પણ તેઓ વિષે કેવળ એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ ગુણનું જ અવલોકન કરે છે, તે સજજનેની હું સ્તુતિ કરું છું.'
દુર્જનની પણ સ્તુતિ, ખરેખર દુર્જન પણ સ્તુતિપાત્રજ છે. કેમકે તે સ્વાદિષ્ટ–મધુર એવી કવિતારૂપી સાકરમાંથી દારૂપ કાંકરાઓને બહાર કાઢે છે અને તેથી તે ઉપકારક જ છે, તો પછી તેની નિંદા કેમ થઈ શકે?
વસ્તુનિર્દેશ - એ પ્રમાણે નમસ્કાર કરીને શ્રી શત્રુંજય તીર્થરાજનો જે પ્રમાણે ઉદ્ધાર થયો છે, તે વિષેની આ કથાનું હું વર્ણન કરું છું.
જ્યારે સુષમા કાળ હતો તે સમયે એ તીર્થરાજના અનેક ઉદ્ધાર થયા છે અને તેમાં કંઈ આશ્ચર્ય જેવું પણું નજ ગણાય. કેમકે સુવર્ણના ઉત્પતિક્ષેત્રમાં સુવર્ણજ ઉત્પન્ન થાય તે કંઈ આશ્ચર્યજનક નજ હોય–અથત સુષમાકાળ કેવળ ધર્મથીજ ભરપૂર હેય-ધર્મનજ સમય હોય અને તે સમયે તેવાં ધર્મકાર્યો થાય તેમાં કંઈ નવાઈ નથી. પણ આ દુષમકાળ, કે જેમાં ધર્મની કથા પણ પ્રાપ્ત કરવી અશકય છે તેમાં આ સમુદ્ધાર થયો તેજ આશ્ચર્યજનક છે. અરે ! તેજ મરૂભૂમિ (નિર્જળપ્રદેશ)માં કલ્પવૃક્ષના સમાગમ જેવું છે-જેમ નિર્જળ ભૂમિમાં એકાદ વૃક્ષ પણ મળવું અશકય છે છતાં તે સ્થળે કલ્પવૃક્ષની પ્રાપ્તિ જેમ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેમ આ દુષમકાળ, કે જેમાં ધર્મનું નામ નિશાન પણ ભાચેજ મળી શકે છે, તેમાં આવું શત્રુંજય સમુદ્ધાર જેવું કાર્ય અને
" (૪)
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકેશ નગરનું વર્ણન
વશ્ય આશ્ચર્યજનક છે.૧૦ માટેજ તેનું અહીં વર્ણન કરવું તે યેાગ્ય છે. કેમકે આ કાળમાં તેનું કમ ખરેખર અપૂર્વ ગણાય. જેમ ઢાઈ એક જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને અપૂર્વકરણથી તેના ગુણે!નું જે વર્ણન કરવામાં આવે તે કંઇ અયેાગ્ય ગણાય નહિ. ( તેમજ આ શ્રીશત્રુંજય સમુદ્ધારનું વર્ણન પણ યાગ્યજ છે.)૧૧ જે ગુરુએ શ્રી જિનેશ્વરની સમુદ્ધરેલી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે અને જે શ્રાવકે એ પ્રતિમાનેા ઉદ્ધાર કરાવ્યેા છે, તેએ બન્ને-પ્રતિષ્ઠા અને ઉદ્ધાર કરનારા પુણ્યશાળી મહાપુરુષેાનું ચરિત્ર હું વર્ણવું છું. કેમકે કળિકાળમાં તેએ બન્નેએ મહાન (શુભ) કર્મ કરેલું છે.૧૨-૧૩જો કે આ મહાપુરુષાના ચરિત્રનું વર્ણન કરવા માટે સાક્ષાત્ બૃહસ્પતિ તે પણ સમર્થ નથી, તે પછી મારા જેવા પુરુષમાં તેએાના ચરિત્રાનુવાદ કરવાની શક્તિ હેાય જ કર્યાંથી ?૧૪ વળી મારી બુદ્ધિ મંદ છે છતાં પણ હું મારી શક્તિ પ્રમાણે તેએના ચરિત્રનું વર્ણન કરવા તૈયાર થયા છું. દાખલા તરીકે મચૂર નૃત્યકળાને જાણતા નથી છતાં પણ હર્ષને લીધે શું નૃત્ય કરતા નથી ?૧૫ પાંગળા મનુષ્યમાં ઉતાવળે ચાલવાની શક્તિ હેાતી નથી, છતાં પણ તે ધીમે ધીમે શું ચાલતે નથી ? ઠીંગણા મનુષ્ય વૃક્ષનું ફળ લેવા પહેાંચી શકતા નથી તે પણ તે હાથને લંબાવતા નથી ?૧૬ એજ પ્રમાણે હે ભવ્ય જને ! આ કળિકાળમાં પણ પાપને નાશ કરનારૂં એ મહાપુરુષાનું ચરિત્ર, મેં જે પ્રમાણે જેયું છે તે પ્રમાણે હું વર્ણવું છું, તેનું તમે આદરપૂર્વક શ્રવણ કરા.૧૭
ઉપકેશ નગરનું વર્ણન
મરુદેશ (મારવાડ)ના અલંકારરૂપ ‘ઉપદેશ' નામનું એક શ્રેષ્ઠ નગર છે. તે નગર પૃથ્વી ઉપરના સાથિ જેવું હેાઇને સ્વાભાવિક રીતે જ સુંદર છે.૧૮ તેના બાગબગીચા અનેક વૃક્ષાથી ભરપૂર
( ૫ )
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
છે; તેમાં વસનારા મહામુનિએ સ્ત્રીએના સંબંધ માત્રથી પણ મુક્ત છે, પણ નગરવાસીએમાં તેવે કાષ્ઠ મનુષ્ય જેવામાં આવતા નથી કે જે (ધર્મદૃષ્ટિએ) અપરાધી ઢાય અને સ્ત્રી સંબંધથી રહિત હાય.૧૯ વળી એ નગરમાં હંસા સ્રીએની ગતિ એઇને તથા સ્ત્રીએ હંસાની ગતિ જેઇને અન્યાન્ય ઉપદેશ વિનાજ તે (પાતપેાતાની) ગતિને સુશિક્ષિત અથવા સુંદર કરે છે.૨૦ અને તે સ્થળે પ્રદીપ્ત મણિએની કાંતિથી રાત્રિને સમસ્ત અંધકાર સમૂળગેા નાશ પામે છે. તેથી ત્યાંની તળાવડીએમાં કમળા સદાકાળ પ્રફુલ રહે છે. રાત્રિના સમયે તે નગરના પ્રત્યેક ગૃહનાં બળીયાએમાંથી ચંદ્રનો કિરણેા, અંદરના ભાગમાં પ્રાપ્ત થાય છે, કે જે કિરણા વિયેાગિની પર કામદેવે ફેંકેલાં રૂપેરી ખાણુ! હાય તેવાં જણાય છે. ૨૨ ઉપકેશનગરમાં વીર ભગવાનનું મંદિર.
સ્ત્રીએ
વળી એ નગરમાં શ્રીવીર ભગવાનના નિર્વાણ પછી સિત્તેર વર્ષ ગયા પછી શ્રીમાન્ રત્નપ્રભ નામના આચાર્ય શ્રીવીર ભગવાનનું મંદિર સ્થાપેલું છે, કે જે મંદિરમાં તે સમયથી આરંભીને નિશ્ચળ બેઠેલા શ્રીવીર ભગવાન (હજી સુધી પણ) શ્રી રત્નપ્રભ આચાર્યની પ્રતિષ્ઠા જનસમૂહમાં અત્યંત (સ્થિર થયેલી) કહી બતાવે છે.૨૩-૨૪ તે પ્રદેશ ઉપર કાળા અગરના (ગ્રૂપને) ધુમાડા ગોટેગોટ ઉછળી રહ્યો છે, જેથી તેની શ્યામ કાંતિવડે આકાશનું સ્વરૂપ સદાકાળને માટે શ્યામજ થઈ રહ્યું છે.૨૫ વળી ત્યાં જ્યારે નાટકને સમય ઉપસ્થિત થાય છે અને તેમાં મૃદંગાના શબ્દ સંભળાય છે, ત્યારે મયૂરે! મેઘગર્જનાની ભ્રાંતિથી નૃત્ય કરવા મંડી પડે છે.૨૬ પ્રત્યેક વર્ષે એ નગરમાં, નગરવાસીએના પાપને જાણે ઉચ્છેદ કરવા હાય તેમ નરદમ સુવર્ણને રથ સત્ર ઘૂમી વળે છે.૨૭તેમજ એ નગરમાં અત્યંત ઊંડી વિદગ્ધા” નામની એક વાવ છે, કે જે વાવ, નીચે
( ૬ )
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટ શ્રેષ્ઠીનું વર્ણન, નીચે જનારી પગથીએની પંક્તિથી ભૂલભૂલામણીથી ભરપૂર છે.૨૮ કેટલાએક કૌતુકી લોકો એ વાવના પગથીઆપર કંકુના થાપા કરી કરીને વાવમાં ઉતરે છે પણ ફરીથી તેજ પગથીઓ દ્વારા તે વાવમાંથી બહાર નીકળી શકતા નથી. આવી ભૂલભૂલામણું ભરેલી તે વાવ છે.)૨૯
ઊકેશ વંશનું વર્ણન હવે તે ઉપકેશ નગરમાં ઊકેશ નામનો એક ઉન્નત વંશ વિખ્યાત છે, કે જે મહેમાંહે મજબૂત સંધિ—એટલે ઘણુજ સંપસલાહથી ભરેલો, સરળ અને ધનાદિની સંપત્તિથી શૂન્ય નથી પણ આંતરિક રીતે ભરપૂર છે.-સમૃદ્ધિમાન છે. જેમ એક વંશમાં (વાંસના વૃક્ષમાં) ચેતરફ પાંદડાંઓ શોભી રહ્યાં હોય તેમ, એ ઊકેશવંશમાં ચેબાજુ પ્રસિદ્ધ એવાં અઢાર ગોત્રો શોભી રહ્યાં હતાં અને તે અઢારેમાંથી એક વિશાળ સ્થિતિવાળું શ્રેષ્ઠિાત્ર અત્યંત પ્રસિદ્ધ હતું.૩૧
વેસટ શ્રેણીનું વર્ણન તે શ્રેષ્ટિગોત્રમાં વિસટ એવા નામથી પૃથ્વીમાં પ્રખ્યાત થયેલો અને મહાન ભાગ્યસંપત્તિ તથા વૈભવવાળે શ્રેષ્ઠી ઉત્પન્ન થયો. તેણે ઉપરાઉપરી ધનદાન કરીને યાચકાનાં ગૃહાને એવા તો ભરપૂર કરી મૂકયાં કે જેથી દારિયને ત્યાં રહેવાનું સ્થાન નહિ મળવાથી તુરતજ ત્યાંથી દૂર ચાલ્યું ગયું. તેની ઉજજવળ કીર્તિ જગતમાં એટલી બધી ફેલાઈ ગઈ કે ચંદ્રના ઉદય વિના પણ રાત્રિવિકાસી કમળે સદાને માટે વિકસ્વર રહેવા લાગ્યાં. ચંદ્રમાં પિતે પણ પિતાના સર્વોત્તમ ઐશ્વર્યથી તથા નવીન સૌમ્યતાથી તે શ્રેણીની સમાનતાને પામી શકતો ન હતો. ૪૫ વળી તેણે પોતાની અઢળક સંપત્તિથી ધનદેવ-કુબેરની જ જાણે તુલના કરી હતી, માત્ર
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
કુબેરમાં રહેલું કુબેરપણું (એટલે નીચ વેરભાવ) તથા પિશાચપણું પ્રાપ્ત કર્યું ન હતું. (આટલી કુબેરમાં અને તેમાં વિશેષતા હતી.)૩૬ ખરેખર તેના ગુણ્ણાના સ્વભાવ કાઇક અલૌકિક હતા, કેમકે એકાદ વખતે પણ તેએનું (ગુણાનું) ને દર્શન થયું. હાય તેા તેએ, બીજાના ગુછ્ામાં આસક્ત થયેલા હરકાઈના મનને ત્યાંથી મુકત કરે. (ગુણુ એટલે દેરી, દેરીને સ્વભાવ બીજાને આંધવાનેાજ હાય છે. છતાં એ શ્રેષ્ઠિના ગુણુના સ્વભાવ બીજાને મુક્ત કરવાના હતા, આવા આશયથીજ અહીં કહેવામાં આવ્યું છે કે, તેના ગુણાના સ્વભાવ કેાઈક અપૂર્વ–અલૌકિક હતા.)૩૭
વેસરના નાગિરકા સાથે વિરાધ,
એ પ્રમાણે તે સર્વ પ્રકારે અત્યંત પ્રશંસાપાત્ર હતા, છતાં કાઈ સહજ કારણથી તેને નગરવાસીએના અગ્રેસર સાથે વિરોધ થયેા.૩૮ તે પછી શ્રેષ્ઠી વેસટે આવી નીતિને! મનમાં વિચાર કર્યાં કે ‘જે પ્રદેશમાં પરસ્પર વૈર ઉત્પન્ન થયું હોય તે પ્રદેશમાં કદી વસવું નહિં, ૩૯ આવા વિચાર કરી તે શ્રેષ્ઠ બુદ્ધિવાળા શ્રેષ્ઠી, તે નગરમાંથી નીકળી જવા માટે મનમાં તૈયાર થયે!. કેમકે રાજની બુદ્ધિ કાઈકાળે શું સ્થિર હાય છે ?૪૦
વેસટનું નગરમાંથી પ્રયાણ.
પછી જેમ એક ગોત્રી અથવા કુટુંબી મનુષ્ય પેાતાના કુટુંબથી વિખૂટા પડે તેમ, એ શ્રેષ્ઠી પેાતાનું સર્વસ્વ સાથે લઇને નગરથી વિખૂટા પડયાન્ત્યાંથી ચાલી નીકળ્યા. ૪૧ રથમાં બેસીને ઘણાજ ઉત્સાહપૂર્વક ત્યાંથી તેણે ચાલવા માંડયુ અને તે સમયે પેાતાનાં કુટુંબી જન સુંદરવાણીથી જેમ પ્રેરણા કરે તેમ, શુભ ભવિષ્યને સૂચવનારાં શત્રુનાએ તેને પ્રેરણા પણ કરી હતી-અર્થાત્ તે જ્યારે નીકળ્યા ત્યારે તેને ઘણાં સારાં શકુંના થયાં હતાં ૨
(૮)
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટ અને જૈત્રસિંહના સમાગમ,
વેસટ કિરાકૃપ નગરમાં.
સ્વચ્છ અંતઃકરણવાળા અને પાપરહિત તે વેસટ, માર્ગમાં ઘણી ઝડપથી ચાલવા માંડયો અને ખેતોતામાં ‘‘કિરાટફૂપ” નામના નગરમાં આવી પહેોંચ્યા.૪૩
કરાટકૂપ નગરનું વર્ણન.
એ નગરમાં ચારે દિશાએ દેવાલયેાપરની પતાકાઓ કરી રહી હતી અને તે પતાકાઓદ્વારા એ નગર, સર્વદિશાઓમાં મુસાફરી કરી રહેલા મુસાને પેાતાની સમીપ જાણે મેલાવી રહ્યું હૈાય તેવું લાગતું હતું. ૪૪ તે સ્થળે રાજહંસ વગેરે પક્ષી વાવેામાં કલેાલ કરી રહ્યાં હતાં અને પેાતાના શબ્દાદ્વારા મુસાફ્રેને (વાવેાના ) જળની સુંદરતા જાણે કહી રહ્યાં હેાય, એમ જણાતું હતું. જપવળી ત્યાં અગરના ધૂપ અવિચ્છિન્ન રીતે બળી રહ્યાં હતા અને તેને। ધૂમાડે ગેાર્ટગેટ આકાશમાં ભરાઈ રહેતા, જેથી સદાકાળ વર્ષાકાળની રાત્રિએ જાણે મેઘ ચઢી આવ્યા હાય તેવા દેખાવ થતા હતેા. ૬ જૂદા જૂદા દેશેામાંથી આવેલા સંખ્યાબંધ સાથેવાડે ( વેપારીએ–વણજારાએ) એ નગરની પડેાશમાં આવીને વિશ્રાંતિ લઇ રહ્યા હતા. આવા પ્રકારના તે નગરને ખરેખર સાર્થક સંજ્ઞાવાળુ એઇને શ્રેષ્ઠી વેસટે ત્યાં સ્થિતિ કરવાના મનમાં વિચાર કર્યાં.૪૭ જૈત્રસિંહ નામે કરાઢકૂપ નગરના રાજા,
એ નગરમાં ચૈત્રસિંહ નામના મહાબુદ્ધિમાન રાજા રાજ્ય કરતા હતા. તે પરમારવંશમાં ઉત્પન્ન થયા હતા અને પેાતાના પરાક્રમથી સમગ્ર શત્રુએને તેણે ભયભીત કરી મૂકયા હતા.૪ વેસટ અને જૈત્રસિંહના સમાગમ,
શ્રેણી વેસટે પેાતાના પરિવારને નગરના ઉપવનના ( અગીચાના ) સીમાડામાં મૂકયે। અને પાતે કેટલાંએક ભેટણાં લઇને ઉતા
( ૯ )
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧૦ વળથી રાજમહેલ તરફ ગયો. ત્યાં દ્વારપાલે તેને માર્ગ બતાવ્યો એટલે તેણે રાજાની પાસે જઈને પ્રથમ પ્રણામ કર્યા. અને પછી સર્વ ભેટયું રાજાને નિવેદન કર્યા. ૫૦ રાજા, તેણે અર્પણ કરેલાં ભેટર્ણથી પ્રસન્ન થયા અને સ્વાગત પ્રશ્ન પૂછી, સામે દષ્ટિપાત કરી શ્રેિષિને તેણે સંતો તથા વસ્ત્રાલંકારાદિકથી તેનું સન્માન કર્યું. ૧૧ પછી રાજાએ પૂછયું કે “હે શ્રેષ્ટિ ! તમે કયાંથી આવ્યા છે ? અહીં શા માટે આવ્યા છે ? ” આના ઉત્તરમાં શ્રેષિએ કહ્યું કે, “હે મહારાજા ! આપની કીર્તિ સમગ્ર જગતમાં સર્વત્ર વિચરી રહી છે, અને પ્રસન્ન થયેલી એક ભાટણની પેઠે આપના ગુણોની શ્રેષ્ઠતા સર્વ ઠેકાણે ગાઈ રહી છે. પર–૫૩ આજ કારણથી હે મહારાજ ! આપના ગુણેને લીધે જાણે આકર્ષાયા હોય તેમ સર્વ દેશમાંથી સમય મનુષ્ય પોતાની મેળેજ આપની સમીપમાં આવ્યા કરે છે. * હું પણ હે દેવ! એજ પ્રમાણે આપના ગણાથી આકર્ષાઈને શ્રેષ્ઠ ઊપકેશ નગરથી અહીં આવ્યો છું અને આપના ચરણમાં નિવાસ કરવા ઈચ્છું છું.”૫૫ શ્રેષ્ઠિનું એ વચન સાંભળી સાહસિક રાજા પણ, અન્ય
ન્ય મળતી દાંતની કાંતિ અને નેત્રના અવલોકનથી સભાને ઝળાહળ કરતો બોલી ઉઠયો કે, “ “આજે સુંદર શરીરવાળા આપપુરરત્નરૂપ-સમુદ્ર સાથે સમાગમ થયે તેથી આ નગર ખરેખર શોભી નીકળશે. પણ જેમ એક રાજહંસના સામીપ્યથી સરોવરની અપૂર્વે શોભા થાય તેમ, તમારા આવવાથી આ નગરની અપૂર્વ શોભા થઈ છે.પ૮ માટે હે શ્રેષ્ઠિ! તમે મારા આ નગરને શોભાવો, તમારી પાસેથી હું કોઈપણ જાતનો કર લઈશ નહિ; વળી તમારે અહીં આવવામાં બીજું જે કંઈ પ્રયજન હોય તેને પણ તમે સુખેથી કહે.” ૫૯ એ પ્રમાણે રાજાની કૃપાથી શ્રેષ્ઠી અત્યંત પ્રસન્ન થયો. તેણે ફરી આ પ્રમાણે કહ્યું “હે રાજા ! આવા પ્રકારના ગુણોથી તમે જગતના ચિત્તને વશ કર્યું છે, તે ખરેખર યોગ્ય જ છે
( ૧૦ )
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાજનની અમારિ માટે યાચના,
અને હું સમર્થ રાજા ! તમારી પ્રસન્ન દષ્ટિરૂપ કૃષ્ટિથી સિંચાઈને અમારા મનરૂપી પૃથ્વી રોમાંચને બહાને ખરેખર અંકુરિત થઈ છે. ૬૦-૬૧એટલું જ નહિ પણ હે રાજ ! આપના અનુગ્રહ અને પ્રિયભાષણરૂપ અમૃતપાનથી આંતરિકરીતે તૃપ્ત થયેલું મારું ભાગ્ય હવે ફળ-ફૂલવાળું થયું છે–કૃતાર્થ થયું છે એમ મને જણાય છે.” એ પ્રમાણે ચતુરાઈ ભરેલી વાતચીત કરવામાં રાજા અને શ્રેષ્ઠી રોકાયા હતા તેવામાં છડીદારે એકદમ આવીને નમન કરી રાજને આ પ્રમાણે જણાવ્યું કે
મહાજનની અમારિ માટે યાચના “હે દેવ ! સર્વ મહાજન એકઠું મળીને સિંહદ્વારમાં (દરબારગઢમાં પ્રવેશ કરવાના મુખ્ય દરવાજામાં) આવ્યું છે, અને મારી મારફત આપને વિનંતિ કરે છે કે, કે૪ “આ નગરમાં ઋષભસ્વામીનું એક ઉત્તમ દેરાસર છે, તેની બાજુ ફરતી બાવન દેહેરીરીઓથી તે શોભી રહ્યું છે. કેપ એ દેરાસરમાં મૂળનાયકજીની જ્યારે આરતી થાય છે ત્યારે, ફરતી બાવન દેહેરીઓમાં પણ તેજ પ્રમાણે થાય છે. કે પ્રત્યેક વર્ષના ત્રણસેં ને સાઠે દિવસે શ્રાવકે તે દેરાસરમાં નિત્ય અઠાઈ ઓચ્છવો કર્યા કરે છે. કે તેના શુકનાસ ઉપર મુખ પહેળું કરીને બેઠેલા સિંહ, જાણે કેાઈ પાપી મનુષ્યને આવતો જોઈ તેને મારવા માટે તૈયાર થયા હોય તેવા દેખાય છે. ૬૮ તેના આગળના ભાગમાં ઉગે અને વિશાળ એક રંગમંડપ તૈયાર કરવામાં આવ્યો છે કે જે પુણ્યલક્ષ્મીની પુત્રીના સ્વયંવર માટેજ જાણે તૈયાર કર્યો હોય તેવો દેખાય છે. એ દેરાસરના શિખર ઉપર ઉપરાઉપરી સુવર્ણકળશ સ્થાપવામાં આવ્યા છે, કે જેઓ પુણ્યલક્ષ્મીની પધરામણના ઉત્સવ નિમિત્તે સ્થાપી મૂકેલા
( ૧૧ )
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
પૂર્ણ કળશે! હાય તેવા શેાભે છે. જે દેવ ! આજે નગરમાં તે ઋષભદેવ ભગવાનની રથયાત્રા થવાની છે માટે આપ જીવહિંસાનું નિવારણુ કરા,’” એમ મહાજન પ્રાર્થના કરે છે. ૭૧ તે સાંભળી રાજા હસી પડયો, તેણે મંત્રિ પ્રત્યે કહ્યું કે, “ ૐ શ્રેષ્ઠિ ! આ વાણીઆએના ધર્મમાં અહિંસાની ઘેાષા પ્રથમ કરાવવામાં આવે છે અને બીજા કાર્ય પછી કરવામાં આવે છે. ’૭૨ શ્રેષ્ઠીએ કહ્યું: “ આ ધર્મ વાણીઆમેના છે, એમ જે આપ કહેા છો તે યેાગ્ય નથી. કેમકે ગ ́ગાનું તીર્થ શું કાઈના ખાપનું છે? ૭૩ જે પ્રાણી ધર્મ કરે છે તેનેજ તેનું ફળ મળે છે. જેમ દાખલા તરીકે, જે મનુષ્ય ભેાજન કરે છે તેજ તેથી તૃપ્ત થાય છે, બીજે નહિ. માટે આ ધર્મને તે સત્ત્વશાળી ક્ષત્રિયેાજ આચરી શકે છે, નહિ કે ત્રીજે ભાગ આછી માટીથી ઉત્પન્ન થયેલા વાણીઆએ આ ધર્મનું સારી રીતે આચરણ કરી શકે છે ! ૭૫ હે દેવ ! ચાલુ આરામાં જે જિનેશ્વરા, વાણીઆમેના આરાધ્ય દેવ છે અને ભવિષ્યમાં જેએ થશે તેએ સર્વે ક્ષત્રિયાના કુળમાંજ ઉત્પન્ન થાય છે.૬ આ ધર્મ ક્ષત્રિયેાનાજ કુળમથી ઉતરી આવેલા હાઇને ક્ષત્રિયેાના પાતાનેાજ છે, પણુ ચાલુ સમયમાં વાણીઆએ કેાશાધ્યક્ષ તરીકે થઈ રહ્યા છે. ૨૦૭૪ વેસઢના અહિંસાવિષયક ઉપદેશ,
આવા હેતુથીજ વાણીઆએ પ્રથમ અમારિની ઘેાષણા કરાવે છે, કેમકે હે દેવ ! પ્રાણીઓની રક્ષા તેજ ધર્મનું મૂળ કહેવાય છે. ૭૮ મહાભારતમાં પણ કહ્યું છે કેઃ—
वरमेकस्य सत्वस्य दत्ता प्रभयदक्षिणा ॥
न तु विप्रसहस्रेभ्यो गोसहस्रमलंकृतम् ॥ ७९ ॥
૪ આ વાકયને સ્પષ્ટભાવ જણાતા નથી, તેથી માત્ર રાખ્વાજ આપ્યા છે.
( ૧૨ )
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટને અહિંસાવિષયક ઉપદેશ. एकतः काञ्चनो मेरुर्बहुरत्ना वसुंधरा ॥
માત્ર એકજ પ્રાણુને અભયદક્ષિણ-જીવિતદાન આપવું તે, એક હજાર બ્રાહ્મણોને શણગારેલી એક હજાર ગાયના દાન આપવા કરતાં પણ શ્રેષ્ઠ છે. ૯ હે યુધિષ્ઠિર ! એક તરફ સુવર્ણના મેરુ પર્વતનું દાન અપાય, બીજી તરફ પુષ્કળ રત્નોવાળી પૃથ્વીનું દાન અપાય અને ત્રીજી તરફ માત્ર એક જીવિતનું દાન અપાય તોપણું તેની તુલના પ્રથમનાં બે દાન કદી કરી શકે નહિ. અર્થાત્ સુવર્ણના મેરના દાન કરતાં તથા બહુરત્ના પૃથ્વીના દાન કરતાં પણ માત્ર એક જીવિતનું દાન વધારે શ્રેષ્ઠ છે.•
શેવ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે"ईश्वरो जीवकलया प्रविष्टो भगवानिति ॥ तस्मात् सर्वाणि भूतानि मानयेन्नापमानयेत् " ॥८॥
ભગવાન ઈશ્વર-શંકર પોતે, પ્રાણુમાત્રમાં જીવસ્વરૂપે પ્રવેશ કરી રહ્યા છે, માટે સર્વ પ્રાણુઓને માન આપવું, પણ કોઈનું અપમાન કરવું નહિ. (તો પછી હિંસા તો કેમ થઈ શકે ?) 1
કૌલશાસ્ત્ર (વામમાર્ગીય શાસ્ત્ર) માં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે – " अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रियनिग्रहः ॥
જમતાપુi માપપુi rઈ છે ૮૨ . पञ्चमं तु क्षमापुष्पं षष्ठं क्रोधविवर्जनम् ॥ सप्तमं ज्ञानपुष्पं तु ध्यानपुष्पमयाष्टमम् ॥ ८३ ॥ इत्येवमष्टमिः पुष्पैः पूजयेत् त्रिपुरां सदा ॥ તારા ને જ મહ ર મરોડવત ” ૮૪
(૧૩)
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
અહિંસા એ પ્રથમ પુષ્પ છે, ઈન્દ્રિયનિગ્રહ બીજું પુષ્પ છે, પ્રાણી માત્ર ઉપર દયા રાખવી તે ત્રીજું પુષ્પ છે, ભાવ અથવા શ્રદ્ધા એ ચોથું પુષ્પ છે, ક્ષમા પાંચમું પુષ્પ છે, ક્રોધને ત્યાગ કરવો તે છઠું પુષ્પ છે, સાન એ સાતમું પુષ્પ છે, અને ધ્યાન તે આઠમું પુષ્પ છે. આ આઠ પુષ્પ વડે ત્રિપુરા દેવીનું સદા પૂજન કરવું અને એ રીતે જે પૂજન કરે છે, તેને જ્ઞાન તથા મોક્ષ પ્રાપ્ત થાય છે, એમ ભૈરવે કહ્યું છે.”૮૨-૮૪ આ પ્રમાણે હે દેવ! ધર્મની માતા અને પાપિને દૂર કરનારી જીવદયાને સર્વશાસ્ત્રોમાં માન્ય ગણેલી છે. કેમકે –
જ ન વ ા ા મિા તપનું જ સારું છે न तज्ज्ञानं न तयानं दया यत्र न विद्यते " |८||
જયાં દયા નથી તે દીક્ષા ન કહેવાય, ભિક્ષા ન કહેવાય, દાન ન કહેવાય, તપ ન કહેવાય, જ્ઞાન ન કહેવાય કે ધ્યાન ન કહેવાય. ૮૬ આ જીવદયાનું સારી રીતે પાલન માત્ર જેનેજ કરે છે, કેમકે તેઓ માંસ ભક્ષણ કરનારા હોતા નથી, પણ માંસ ભક્ષણમાં લાલચ અને ફૂર મનવાળા પુરુ, તે જીવ દયાનો સ્વીકાર કરતા નથી.૬૭ માંસનું ભક્ષણ કરનારા મનુષ્ય વિના બીજા કોઈ પણ જીવઘાતક હોતા નથી. માટે માંસ ભક્ષણ કરનારો મનુષ્ય, સર્વજીવના વધથી ઉત્પન્ન થનારા પાવડે લેપાય છે–અર્થાત્ માંસભક્ષક પુરુષ સવિંછવ વધનો પાતકી છે.”૮ એ સાંભળીને રાજાનો આંતરિક વિવેક સ્પષ્ટ સ્વરૂપમાં ઉદય પામ્યો. પછી તેણે કહ્યું કે, “અરેરે! હે શ્રેષ્ઠી! અમે માંસ ભક્ષણ કરનારા, ઘણું ઘણું પાપ કરીએ છીએ, અમારી શી ગતિ થશે ?૮૯ અમે માંસ ભક્ષણ કરવામાં આસક્ત છીએ અને તેથી જ હમેશાં શિકાર કરવામાં તલ્લીન રહીએ છીએ. ખરેખર, તલમાં જેમ કાળા તલ અસંખ્ય હોય છે તેમ, અમારામાં પાપ પણ અસંખ્ય છે.” રાજનાં એ દીન વચન સાં
(૧૪)
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત. ભળી શ્રેષ્ઠીએ કહ્યું “હે દેવ ! તે પુરુષ પુણ્યાત્માજ હોઈ શકે, કે જે પાપ કરીને તેને માટે પશ્ચાત્તાપ કરે છે, પણ પાપી પુરુષ તો પાપકર્મ કરીને, સિંહનો શિકાર કરનારાની પેઠે ઉલટો આનંદ પામે છે. માટે હે દેવ ! તમે તે પુણ્યાત્મા છે અને ધર્માચરણને માટે યોગ્ય છે, તેથી હે પ્રભો ! સુવર્ણની પેઠે દયા ધર્મને નિશ્ચય કરી તેને આશ્રય કરો.”૯૨
રાજાએ કહ્યું –“હિંસા મારામાં મારી વંશ પરંપરાથી ચાલી આવેલી છે. અને માંસભક્ષણ પણ પરંપરાથી જ આવેલું છે, જેથી અતિસ્વાદિષ્ટ અને અતિદુર્લભ તે માંસ ભક્ષણને હું કેવી રીતે ત્યાગ કરી શકું ?” શ્રેષ્ઠીએ કહ્યું – “કેઇ એક રોગ અથવા દારિત્ર્ય પિતાનામાં પોતાની વંશપરંપરાથી ઉતરી આવ્યું હોય છતાં, એવો કોઈ સુખકારી સંયોગ પ્રાપ્ત થાય ત્યારે, કયે બુદ્ધિમાન પુરુષ તે રોગને કે દારિદ્રયને ત્યાગ ન કરે ? ૯૪ જે પુરુષ પોતાના કુળકમથી આવેલી હિંસાનો ત્યાગ કરે છે તે પુણ્યશાળી છે, વળી જેના વંશમાં હિંસા કરાતી હોય તે પુરૂષ પણું શું હિંસાનો ત્યાગ ન કરી શકે ?૯૫ જે પુરુષ પોતે શુદ્ધ બુદ્ધિવાળો હોઈને પોતાના કુળક્રમથી ચાલતી આવેલી હિંસાનો ત્યાગ કરે છે તે, ધનદેવની પેઠે પ્રત્યેક જન્મમાં સમૃદ્ધિ પામે છે. તે સાંભળી રાજાએ પૂછ્યું -“હે શ્રેષ્ઠી! તે ધનદેવ કોણ હતા ?” ત્યારે શ્રષિઓમાં શ્રેષ્ઠ તે વેસટે ધનદેવની કથા કહેવા માંડી. ૭
- ધનદેવનું દૃષ્ટાંત. આ ભરતક્ષેત્રમાં વિતાઢય નામનો એક રૂપેરી પર્વત છે. તે પર્વત પૃથ્વીરૂપી સ્ત્રીને કપુરના ચૂર્ણથી ભરેલો સેંથે જાણે હોય તેવો શોભી રહ્યો છે. તેને વિસ્તાર પાંચસે લેજનને છે, તેની ઉંચાઈ પચીસ યોજન છે અને તેના બને તરફના છેડા પૂર્વ તથા પશ્ચિમ
( ૧૫ ).
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
સમુદ્રમાં સ્થિતિ કરી રહ્યા છે. ૯ તેની ઉપરના ભાગમાં પૃથ્વીથી દશ યોજન સુધી જઈને આસપાસ બન્ને બાજુ દશ દશ થાજનના વિસ્તારવાળી બે શ્રેણીઓ આવી રહેલી છે. ૧૦૦ વળી તે પર્વત ઉપર રત્નમય એવું ઉત્તમ સિદ્ધાયતન વિરાજે છે, કે જે શાશ્વતી પ્રતિમાઓથી યુક્ત હોઈને એ પર્વતના મુકુટ જેવું શોભી રહ્યું છે. ૧૧ અને ત્યાં સિદ્ધદેવની સ્ત્રીઓનાં ગીતશ્રવણથી આકર્ષાયલા ચિત્તવાળા અને તેથી જ સ્થિર થયેલાં નેત્રોવાળા ખેચરે, મનુષ્યાતિના હેવા છતાં દેવ જેવા જણાય છે. હવે એ પર્વતની દક્ષિણ તરફની શ્રેણિમાં “સ્વણુપુર' નામનું શ્રેષ્ઠ નગર આવેલું છે, કે જેને જોઈને દેવતાઓ પોતાની અલકા નગરીમાં રહેવા માટે પણ નિરસુક બન્યા છે. ૧૦૩ એ નગરમાં પિતાની કીર્તિ અને પ્રતાપ વડે ચંદ્ર તથા સૂર્યનો પરાજ્ય કરનાર “હેમરથ” નામનો ખેચર રાજા રાજ્ય કરતો હતો. ૧૦૪ તે રાજાની કાંતિ સ્વાભાવિક રીતેજ પ્રદીપ્ત હાઇને અનેક વિદ્યાઓ વડે વિશેષ તેજસ્વી જણાતી હતી અને તે પોતે પણ પાશાથી જેમ સિહ અજેય છે તેમ, શત્રુઓથી અજેય હતો.૧૦૫ એ રાજાને “હેમમાલા”નામની સતી શિરોમણિ સ્ત્રી હતી. તેણે પોતાના નિર્મળ ચારિત્ર્યના ગુણથી પોતાના પતિના ચિત્તને આનંદ પમાડતી હતી.૧૦૬ એક દિવસે રાજા હેમરથ રાત્રે નગર ચર્ચા જોવા માટે નગરમાં ફરતો હતો. તેવામાં કોઈ એક સ્થળે તેણે આ શ્લોક સાંભળ્યો–૧૦૭ - सर्वत्र धवला हंसा मयूराश्चित्रिताः पुनः ।
सर्वत्र जन्ममरणे भोगाः सर्वत्र भोगनाम् ॥ १०८ ॥
હંસે સર્વ સ્થળે ધોળા હોય છે, મયુરો સર્વ સ્થળે રંગબેરંગી હોય છે, જન્મ તથા મરણ પણું સર્વ સ્થળે હોય છે અને ભેગી પ્રાણીઓને સર્વસ્થળે ભેગો આવી મળે છે. ૧૦૮
( ૧૬ )
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત
આ શ્લોક સાંભળીને રાજા વિચાર કરવા લાગ્યા કે, શ્લોકમાંહેના પ્રથમના ત્રણ અર્થે તો સત્ય છે, પણ “ભગી પ્રાણીઓને સર્વસ્થળે ભોગો મળી આવે છે. ” આ અર્થ ઘટી શકતો નથી. ૧૯ કેમકે, રાજા હોય તે પણ પિતાનાજ દેશમાં આદરસત્કારને પામે છે, પણ પરદેશમાં તે રાંકની પેઠે ભૂખથી ટળવળે છે. ૧૧૦ વળી રાજાની જે કૃપા થાય તો રંક પણ એકદમ રાજા બની જાય છે, માટે શ્લોકનું એ છેલ્લું વાકય બંધ બેસતું નથી. ૧૧૧ અથવા મહાકવિની રચનામાં અન્યથા કેમ હોઈ શકે ? માટે ચાલ. હું પોતે જ મારા રાજ્યને ત્યાગ કરી કેાઈ અજ્ઞાત પ્રદેશમાં ચાલ્યો જાઉં. ૧૧૪ ત્યાં જઇને જો હું ભોગવૈભવોનું પાત્ર બનીશ તે પરીક્ષા કરાયેલા રત્નની પેઠે આ વાકયને સત્ય માનીશ.” ૧૧૩ આવો મનમાં વિચાર કરી રાજાએ પોતાના રાજ્યભાર મંત્રિઓને સોંપી દીધું અને પોતે એકલો તે નગરનો ત્યાગ કરી એક ક્ષણવારમાં
તામ્રપુર ' નગર તરફ ચાલી નીકળ્યો.૧૧૪ તેણે મનમાં વિચાર કર્યો કે –“સર્વ મનુષ્ય ઉત્તમ વેષથી તથા સુંદર સ્વરૂપથી સર્વ ઠેકાણે માનસત્કારને પામે છે. ” માટે હું મારી આ પૂર્વ અવસ્થાનો સર્વથા ત્યાગ કરૂં.૧૧૫ તે પછી હેમરશે “ કામરૂપિણી ” નામની વિઘાનું સ્મરણ કર્યું અને તેના પ્રભાવથી એક ક્ષણવારમાં પિતાના શરીરને તેણે કઢીયું કરી મૂકયું. ૧૧૬ તેનું સ્વરૂપ છિન્નભિન્ન થયેલી નાસિકાવાળું, અત્યંત સ્થૂલ અધરોષ્ઠવાળું, નીકળી પડેલી બન્ને આંખવાળું, મોટા મોટા કાનવાળું, અત્યંત બીહામણું, સડી ગયેલી હાથપગની આંગળીઓવાળું, ફૂટી નીકળેલી રેલીઓમાંથી નીકળતા દુધી પરથી વ્યાપ્ત અવયવોવાળું અને બણબણ રહેલી માખીઓથી ઉભરાઈ રહેલું બની ગયું. આ રીતે તે કઢીયાના સ્વરૂપવાળે થઈ ગયો. ૧૧૭–૧૧૮
( ૧૭ )
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
તે પછી શરીરને ટેકવા અને પગલે પગલે શ્વાસથી પૂ થયેલી છાતીવાળા તે કાઢીએ, નગરમાં પ્રવેશ કરી ચૌટા વચ્ચે પડી રહ્યો,૧૧૯ બીજી તરફ્ ‘તામ્રચૂડ' નામના તે નગરના વિદ્વાન રાજા, કે જે ઈન્દસમાન પરાક્રમી હતા, તેણે પેાતાનું સભાગૃહ શાલાવ્યું—અર્થાત્ રાજ્બ તામ્રચૂડે સભામાં પ્રવેશ કર્યાં,૧૨૦ તે રા રત્નના સિંહાસન ઉપર બેઠા હતેા. તે વેળા બીજા પણ અનેક સામંતા, અમાત્યેા, મોંત્રીએ તથા રાજાએ ત્યાં આવીને રાજને નમન કરવા લાગ્યા. ૧૨૧ અને સુવર્ણ, મણિ તથા માણિકથના અલંકારૈાથી શાલી રહેલા તે રાજાએ, પાતપાતાની યાગ્યતા પ્રમાણે રાજને નમસ્કાર કરી ત્યાં બેઠા.૧૨૨ તે સમયે એ સભા, દેવાના જેવા વિદ્વાન સભાસદેાથી ભરપૂર હાઇને ઈન્દ્રની સભાની પેઠે શાલી રહી હતી.૧૨૭ રાજાની પુત્રી મદનમ’જરી પણ તે વખતે ત્યાં આવી પહેાંચી અને રાનને નમન કરી તેની આજ્ઞાથી તેની સમીપમાંજ મેઠી.૧૨૪ રાજા તામ્રચૂડ, ધારણ કરેલા મણિ તથા સુવર્ણના અલકારાનાં કિરણે। વડે આકાશમાં ઈન્દ્ર ધનુષ્યના દેખાવ કરતા તે સલાના લેાકને બ્રેઈને અત્યંત આનંદ પામ્યા અને અત્યંત પ્રકાશી રહેલી દાંતની ક્રાંતિવડે ખમાં થયેલાં વચનાથી અધરેષ્ઠને ઉજ્જવળ કરતા આ પ્રમાર્ગુ મેલ્યા.૧૨૫-૧૨૬ હું સભાસદે ! તમને આવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે કૈાની કૃપાથી તે તમે કહો,” તે સાંભળી સભાસદે એટલી ઉઠ્યા કે, “આ સમૃદ્ધિ અમને આપની કૃપાથી જ મળેલી છે.’૧૨૭ તે વેળા સમીપમાં બેઠેલી રાજકન્યાએ નેત્રાને ત્રાંસાં કરીને પેાતાનું મુખ મરડયુ. રાજાએ પણ તેની એ ચેષ્ટા જોઇને પુત્રીને કહ્યું કે,૧૨૮ ૩ પુત્રિ ! સભાસદેાનું આ વચન સાંભળી તે મુખ કેમ મરચુ? શું આ લેાકેાએ કહેલું વચન અસત્ય છે ? અથવા કાઈ બીજું કારણ છે? તે કહે.”૧૨૯ ત્યારે રાજપુત્રી મેાલીઃ—‘હે પિતા ! સેવા કરવામાં ચતુર આ તમારા
( ૧૨ )
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત.
ઉત્તમ ગણાતા સેવકો પોતાના સ્વામિઓને જે યોગ્ય લાગે અને પ્રિય થઈ પડે તેવું વચન કહે છે. ૧૩૦ માટે જ હું કહું છું કે, આ સભાસદે સર્વથા અસત્ય વચન કહે છે. કેમકે, સર્વ લોક, પિતે પૂર્વ જન્મમાં સંપાદન કરેલા કર્મનું ફળ ભોગવે છે. અરે ! દે પણું પૂર્વકમથી અધિક ફળ આપી શકતા નથી, તો પછી હાડમાંસનાં પુતળાં રૂપ મનુષ્યો તો કોણ માત્ર ? ૧૩-૧૩૨ આવા આશયથીજ શાસ્ત્રકારો કહે છે – धनिषु मुधा किमु धावसि तूष्णीमाध्वं न साध्विदं चरितम्॥ विधिलिखिताक्षरमाल फलति कपालं न भूपालः ॥१३३।। ' અરે એ પ્રાણી! તું ધનવાનો પાસે વ્યર્થ દેડાડી શામાટે કરે છે ? શાંત રહે. આવું આચરણ યોગ્ય નથી. યાદ રાખ કે, વિધાતાએ લખેલી અક્ષરમાળાવાળું તારૂં લલાટજ શુભાશુભ ફળદાતા છે; રાજ કે ધનવાન નહિ.૧૩૩ વળી હે તાત ! જે કદાચ તમારી કૃપાથીજ મનુષ્યો ધનવાન થતા હોય તો પછી આ નગરમાં કેટલાએક મનુષ્ય દરિદ્રી કેમ છે ?૧૩૪ અરે ! તે બીજા લોકોની વાત તો બાજુ પર રહી, પણ જે તમારા સેવકે છે તે બધા પણ સમાનર્સપત્તિવાળા જોવામાં આવતા નથી. ૧૩પ જેમકે આ તમારા સેવકોમાં કેટલાએક તમારા જેવાજ સંપત્તિવાળા જોવામાં આવે છે, ત્યારે બીજા કેટલાએક પિતાની ખાંધ ઉપર તમને ઉપાડે છે અને એઠું જાડું ખાય છે. વળી કેટલાએક તમારું દાસત્વ કરી રહ્યા છે. અને કેટલાએક શ્રેષ્ઠ અધિકારીઓ છે. આ રીતે હે પિતા! સર્વ મનુષ્ય પોતપોતાના કર્મના ફળને પામે છે. ૧૩ પણ જેઓનું તેવું ભાગ્ય નથી તેઓને તમે પોતે પણ કોઈ પ્રકારની સમૃદ્ધિ આપી શકતા નથી. આ વિષે એક દષ્ટાંત હું તમને કહું છું, તેને તમે
( ૧૮ )
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧૦ એકાગ્ર ચિત્તે સાંભળો. ૧૩૮ “પૂર્વે કોઈ એક રાજપુત્ર હતા. તે સદ્દભાગ્યથી રહિત હતો. પણ તેની બહેન કેાઈ એક રાજા સાથે પરણી હતી. તેણું રૂપમાં કામદેવની સ્ત્રી રતિને પણ જિતનારી હતી, જેથી પોતાના પતિને પ્રીતિવર્ધક થઈ પડી હતી. બીજી તરફ તેણુને ભાઈ, કે જે ભાગ્યહીન હતો તે પ્રતિદિન અતિ દુઃખી અવસ્થામાં આબે જાતે હતો. ૧૩–૧૪૦ એક દિવસે તે દુઃખી મનુષ્ય પિતાના બનેવી-રાજા પાસે આવ્યો અને જે સૂર્યની સમીપમાં નિસ્તેજ થયેલ ચંદ્ર જણાય તેવો, તે જણાવા લાગ્યો. ૧૪૧ પછી તે પોતાની બહેનને મળે, એટલે તેણુએ પિતાના પતિ સાથે તેને મેળવી આપો. રાજાએ પણ તેનું સન્માન કરી પોતાની સેવામાં તેની યોજના કરી. ૧૪૨ પછી તો પેલો માણસ પણ રાજાની કૃપાથી અને સર્વ સ્થળે જવા આવવાની છૂટ હોવાથી નિત્ય આવ જા કરીને સભામાં સર્વની સાથે જોડાઈ ગયે. અને એવા પ્રકારની સેવા કરવા લાગ્યું કે જેથી રાજા તેના પર પ્રસન્ન થયા. પણ જે સમયે પ્રસન્ન થઈને રાજા તેને કંઈ આપવા માટે તૈયાર થતા હતા તે સમયે જ તેના કોઈ અપુણ્યના ઉદયથી અકસ્માત્ રીતે કેાઈ અંતરાય આવી પડતો હતો, જેથી રાજાનું ચિત્ત બીજે સ્થળે લાગી જતું હતું, તેમજ સભા પણ વિસર્જન થઈ જતી હતી. ૧૪૪–૧૪૫ એ રીતે પૂર્વની પેઠે જ ખેદ પામતો હતો, જેથી પટરાણું પિતાના ભાઇની એ સ્થિતિ જોઇને (એક દિવસે ) રાજાને કહેવા લાગી કે, ૧૪૬ “હે નાથ ! મને લાગે છે કે, હું તમારી પ્રિય પત્ની નથી.” ત્યારે રાજાએ કહ્યું કે, શા ઉપરથી તું એમ કહે છે ? એટલે તેણીએ કહ્યું કે, મારા ભાઈ તમારી પાસે રહેલ છે, છતાં તેને તમે કંઈ આપતા નથી.૧૪૭ જેમ કેાઈ એક મનુષ્ય, જળથી ભરેલા સરોવરને કિનારે બેઠા હોય છતાં તૃષાથી સંતાપ પામે તેમ, મારે ભાઈ તમારી સમીપમાં રહેવા છતાં દુઃખી થાય છે. ૧૪૮ જે હું તમને પ્રિય હોઉં તો મારો ભાઈ પણ તમને પ્રિય હોવો જોઈએ.
(૨૦)
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દુષ્ટાત. કેમકે લેકમાં આપણે જોઈએ છીએ કે, જે વસ્ત્ર જેને પ્રિય હોય છે, તેને તે વસ્ત્ર ઉપરનું વીંટણ પણ પ્રિય જ હોય છે. ૧૪૯ જેમ એક વૃક્ષ અત્યંત નમી પડેલું હોય અને તેથી તેના મૂળ સમીપ ઉભેલ એક ઠીંગણે મનુષ્ય પણ પોતાની મેળે જ તે વૃક્ષનાં ફળને શું સંપાદન કરતો નથી ? તેમાં એ વૃક્ષને શું દૂષણ લાગે છે ?” વળી પણ તે રાણીએ ઈષ્યપૂર્વક કહ્યું કે, “ ખરેખર, આ જગતમાં તમારા જેવો બીજે છ ધૂતારો નથી. કેમકે તમે મારા ચિત્તને વિશ્વાસ ઉપજાવે તેવાં માત્ર વચન જ કહો છે. ૧૫૦-૧૫૧ ધારે કે કોઈ એક મનુષ્ય કઈને કંઈ આપે છે, ત્યારે બીજો કોઈ સામાન્ય મનુષ્ય તેને શું હાથ પકડે છે? મતલબ કે, કલ્પવૃક્ષની પેઠે તમે જે આપવા તૈયાર થાઓ તે તમને કેણ રોકનાર છે ?” ૧૫૨ તે સાંભળી રાજાએ રાણીને ઉત્તર આપ્યો કે, “કાલે સવારે તે તારા ભાઈના અભાગ્યનું ફળ હું તને પ્રત્યક્ષ બતાવીશ, માટે હે દેવિ ! તું ધીરજ ધર, કાપ કર મા.” ૧૫૩ રાણુને એમ કહી રાજાએ પોતાના સાળાને એક બીજોરું આપ્યું કે જેમાં ગુપ્ત રીતે એક રત્ન મૂકવામાં આવ્યું હતું. પણ રાજાના સાળાએ તેની અંદર રહેલા રત્નને જાણ્યું નહિ ૧૫૪ તે તો એ બીજેરૂ લઇને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો અને જતાં જતાં પોતાના મનમાં તેણે વિચાર કર્યો કે, “અહો ! આટલા દિવસ સુધી હું રાજાની પાસે રહ્યો, ત્યારે માત્ર આ એક ફળ તેની પાસેથી હું મેળવી શક્યા. ૧૫૫ ઠીક છે, આ બીજેરૂ વેચીને તેના મુલ્ય વડે આજે હું ભોજન કરીશ. કેમકે, આ બીજેરાને હું ખાઈ જઈશ તે તેથી ભોજન જેવી તૃપ્તિ નહિ જ થાય.” ૧૫૬ મનમાં આ વિચાર કરી તે નિર્ભાગી મનુષ્ય કેઈ એક કાછીઆની દુકાને જઈ તુરત જ તે બીજેફ વેચી નાખ્યું. ૧૫૭ પાછળથી કોઈ એક વેપારીએ મૂલ્ય આપીને તેજ બીજોરું ખરીશું અને રાજાને પ્રસન્ન કરવા માટે તેની
( ૨ )
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧. ભેટ ધરી, ૧૫૮ રાજાએ બીજોરું હાથમાં લઈ લયપૂર્વક જોવા માંડયું અને તેમાં રત્નના છિદ્ધનું ચિન્હ જેઈ નિશ્ચય કર્યો કે, આ તેજ બીજોરું છે કે, જે મેં મારા સાળાને અર્પણ કર્યું હતું. ૧૫૯ બીજે દિવસે સવારમાં રાજાએ પોતાના સાળાને પૂછ્યું કે, “હે ભદ્ર! મેં તમને જે બીજેરું આપ્યું હતું તેનું તમે શું કર્યું ? ” ૧૬° તેના ઉત્તરમાં તેણે કહ્યું કે, ઘણે લાંબે કાળે જેમ તાડના વૃક્ષ પાસેથી મળે તેમ, એ ફળ તમારી પાસેથી મને મળ્યું, તેનું મારે ભક્ષણ કરવું જોઈએ નહિ, એમ ધારીને મેં તે વેચી નાખ્યું. ૧૬૧ પછી સભા વિસર્જન કરી રાજા અંતઃપુરમાં આવ્યો અને પેલું બીજોરું બતાવી પટરાણીને તેણે કહ્યું કે, ૧૬૨ હે દેવિ ! તારા ભાઈનું અભાગ્ય તું છે. આ બીજોરામાં એક કરોડની કિંમતનું રત્ન મૂકીને મેં તારા ભાઈને ગઈ કાલે આપ્યું હતું. અને તેણે પોતે હાથો હાથ લીધું હતું છતાં તેમાંથી તેણે રત્ન ગ્રહણ કર્યું નહિ પણ બજારમાં તેને વેચી નાખ્યું. જેથી સમુદ્રના તરંગમાંથી નીકળી ગયેલું પ્રાણી પાછું જેમ સમુદ્રમાં આવે તેમ તે બીજેરૂં ફરી મારી પાસે આવ્યું છે. ૧૬૩૧૫ આ રીતે તારા ભાઈનું જ અભાગ્ય છે તેમાં હું શું કરું ? હું તેને વારંવાર આપવાની ઇચ્છા કરું છું પણ તેમાં મને અચિન્ય અંતરાય આવી નડે છે.” ૧૬ પછી રાજાએ તે બીજેરામાંથી રત્ન બહાર કાઢીને રાણુને બતાવ્યું અને રાણીએ પણ તે પ્રત્યક્ષ જોયું એટલે તેજ સમયે રાજાની વાત તેણે માની લીધી.”૧૬૭
માટે હે પિતા ! કોઈ પણ મનુષ્ય, પિતાના કર્મથી અધિક ફળ મેળવી શકતા નથી. આ તમારા સેવકે કેવળ તમારી ચિત્ત વૃત્તિને અનુસરનારા છે, તેથી તમને પ્રિય લાગે તેવું બોલે છે. ૧૪૮ પિતાની પુત્રીનું તે વચન સાંભળી રાજાનું મન કેપથી વ્યાકુળ થઈ ગયું. તેણે મનમાં વિચાર કર્યો કે, સભાની સમક્ષ આ છોકરીએ મારું અપમાન
(૨૨).
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત કર્યું છે, માટે પુત્રી હોવા છતાં મારા શત્રુરૂપ આ કન્યાને કઈક દુ:ખમાં હું નાખી દઉં. કેમકે રાજાઓને પિતાની આજ્ઞાના અપમાન જેવું બીજું કઈ મરણ નથી. અર્થાત પિતાની આજ્ઞાનું અપમાન તે રાજાઓને મરણ કરતાં પણ અધિક દુ:ખદાયી છે. ૧૬૯-૧૭૦ આવો વિચાર કરી રાજાએ તે કન્યાને કહ્યું કે, “હે પાપણિ ! જે કર્મનું જ ફળ સર્વને મળે છે તે તું પણ તારા કર્મનું ફળ ભોગવ.”
૭૧ એ સાંભળી તે મહા બુદ્ધિમાન કન્યા હર્ષપૂર્વક પિતાના પગમાં પડી અને બોલી ઉઠી કે, “પિતાની આજ્ઞા મને માન્ય છે. " ૧૭૨ એમ કહીને તે ત્યાંથી ચાલી ગઈ એટલે રાજાએ કેટવાળને આજ્ઞા કરી કે, “ જે કઈ મનુષ્ય દુઃખીમાં પણ અતિ દુઃખી હોય તેને તું મારી પાસે લાવ.”૧૭૩ રાજાની તે આજ્ઞા થતાં જ કેટવાળ, પ્રણામ કરીને તેવા પુરુષની શોધ કરતે કરતે ચાટામાં આવી ચડ્યો. ત્યાં કાઢીઆના સ્વરૂપમાં રહેલા પેલા વિદ્યાધરને તેણે જે, ૧૭૪ એટલે તેણે વિચાર કર્યો કે, રાજાએ જેવા પુરુષને તેડી લાવવા માટે મને કહ્યું છે તે જ આ પુરુષ દુ:ખી મનુષ્યમાં પણ અતિ દુ:ખી જોવામાં આવે છે. ૧૫ પછી તેણે પિતાના માણસોદારા તેને ઉપડાવીને સાયંકાળના સમયે રાજાની આગળ હાજર કર્યો. રાજા પણ તે કઢીઆને તે અતિદુઃખી જોઇને અત્યંત આનંદ પામ્યો અને તેને આ પ્રમાણે કહ્યું –“ તું મારી કન્યાનું પાણિગ્રહણ કર. કેમકે તે મને પ્રિય છે.” તે સાંભળી કેઢીએ બે –“હે રાજા ! મારા જેવા એક કઢીઆની તમે મશ્કરી શા માટે કરે છે ?” ત્યારે રાજાએ કહ્યું – “ આમાં કંઈ મશ્કરી કરવા જેવું છે જ નહિ. કેમકે તું મારે જમાઈ છે, મારી પુત્રીને પતિ હેઈને મને માન્ય છે, માટે તું મશ્કરીને પાત્ર કદી હેય જ નહિ.” ૧૬-૧૮ પછી કાઠીઓ બોલ્યો -
તમે વિદ્વાન છ-સમજુ છે, છતાં તમને આ વિચાર કેમ સૂઝયો? હું એક કોઢીઓ છું, મરણ પથારીએ પડયો છું, તેને તમે પિતાની
( ૨૩ )
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧ કન્યા આપે, તે શું યોગ્ય છે ? રૂપમાં રંભા જેવી આ કન્યા કયાં ? અને ગળતા કાઢવાળે હું ક્યાં ? જેમ હાથણી અને ગધેડાને સમાગમ કદી હોઈ શકે નહિ તેમ, આ કન્યાને અને મારો સમાગમ કદી હાય જ નહિ.” ૧૭–૧૮૦
રાજાએ કહ્યું – “આમાં તારે કોઈ પણ જાતને વિચાર કરવાનું નથી. દેવે જ આ કન્યાને વર તરીકે તને અર્પણ કર્યો છે; માટે તું મારી પુત્રીને પરણ. ૧૮૧ જે તું મારી આજ્ઞાને નહિ માનીશ તો (વિના મેતે) મરણ પામીશ.” તે પછી “બહુ સારૂં” એમ તે કેઢીઆએ કબૂલ કર્યું એટલે રાજા પ્રસન્ન થયો. ૧૮૨ અને તેણે એક ક્ષણ વારમાં પેલી કન્યાના માતાને ઘેર ગાંધર્વ વિવાહની સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. ૧૮૩ કન્યાની માતા, આ વિવાહના યથાર્થ સ્વરૂપથી અજ્ઞાત હતી. તેણે તે ઉજજવળ વસ્ત્ર પહેરાવીને તથા હાથમાં કડાં વગેરે ધારણ કરાવીને પિતાની પુત્રીને રાજા પાસે હાજર કરી. ૧૮૪ પછી રાણુએ, જેને કંકણુ વગેરે પહેરાવ્યાં હતાં એવા પેલા કાઢીઆ વરને જોઈને રાજાને પૂછયું કે, કન્યાને પરણનારે વર કયાં છે?” ૧૪૫ એટલે રાજાએ પેલા કાઢીઆને બતાવ્યો કે તુરત જ રાણી મૂછ પામીને ધરણી પર ઢળી પડી. પાછળથી કેટલાએક શીતળ ઉપચાર કરવામાં આવ્યા, ત્યારે તે જાગ્રત થઈ અને આ પ્રમાણે વિલાપ કરવા લાગી. ૧૮૬ અરે ઓ નિર્દય નાય! તમે આ દુષ્ટ ચેષ્ટા થી આરંભી છે? અરેરે ! આવી સદ્દગુણસંપન્ન પુત્રી આવા કેઢીઆ વરને તમે કેમ આપો છો ? હાય ! તમારા ચિત્તમાં શું કઈ ભૂત ભરાયું છે ? અથવા દૈવયોગે તમારી બુદ્ધિ શું નાશ પામી છે કે જે તમે મારા પ્રિય પતિ હોઈને આ રીતે વિપરીત થઈ બેઠા છે? ૧૭–૧૮૮ જેમ સર્પો વિશાળ શરીરવાળા અને કાંચળીથી ઢંકાયેલા હોઈને કુટિલ, ક્રર ચેષ્ટાવાળા, અતિ ભયંકર અને મંત્રોથી
( ૨૪ )
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્કૃતમાં
વશ કરી શકાય તેવા હાય છે તેમ, રાજાએ પણ 'ભોગવેલવાવાળો અને છડીદારાથી ઘેરાયેલા હાઇને કુટિલ, ક્રૂર ચેષ્ટાવાળા, મહા ભયંકર અને યુક્તિ પ્રયુક્તિઓથી વશ થઇ શકે તેવા હોય છે. ૧૮૯ એ પ્રાચીન કવિએના વચનને હૈ રાજા તમે સત્ય કરી બતાવ્યું છે. કેમકે તમે પેાતાના સંતાનને આ દુષ્ટ ઉદરવાળા કુટિલ વરને અણુ કરી દે છે. ” ૧૯૦ રાણીનું એ વચન સાંભળી રાજાએ કહ્યું કે, “હે પ્રિયા ! તું વ્ય મને કાં ઠપકા આપે છે ? તારી આ પુત્રીના પૂર્વ જન્મપાર્જિત કનેજ ઠપકા આપને ? ૧૯૧ આ તારી !કરીજ મને એ પ્રમાણે કહે છે કે, સ મનુષ્યપાતે કરેલ કના ફળને પામે છે” માટે આ વિષે હું ઠપકા પાત્ર નથી. ૧૯૨ પછી રાજાના આશય જાણી લઈને રાણીએ મદનમ’જરીતે કહ્યુ* કે, “ૐ પુત્રિ ! તું તારા પિતાને શાંત કર, જેથી તે પેાતાના ક્રાપના ત્યાગ કરે. ૧૯૩ હું પુત્રિ! હજી પણ ક! બગડી ગયું નથી. ક્રેમકે અગ્નિને ચાર ફેરા ફર્યાં પહેલાં ખીજો વર થઈ શકે છે. ” ૧૯૪ તે સાંભળી પુત્રીએ પેાતાની માતાને કહ્યુ કે,
"C
er
હે માતા ! તું શાક કર્ મા. પુત્રી તા પેાતાનાજ પુણ્યની વારસ હાય છે, કદી પિતાના પુણ્યની નહિ.૧૯૫ હે માતા ! આમાં મારા પિતાના કાઇ પણ જાતના દોષ નથી; પણ મારા પૂર્વજન્મનું કજ આ સમયે ઉદય પામ્યું છે. ૧૯૬ હરકેાઇ મનુષ્ય પેાતાના કર્મ ફળને ભાગવીતે અતિ મહાન દુ` પ્રાપ્ત કરે છે પણુ ખીજાએ સપાદન કરેલા મહાન પુણ્યળને કાઇ પ્રાપ્ત કરી શકતું નથી. ૧૯૭ એ પ્રમાણે એકજ આગ્રહવાળી પેાતાની પુત્રીને રાજાએ પેલા કાઢીઆ સાથે પરણાવી દીધી અને તે રાજકન્યા પણ તેઢ્ઢાઢી પતિને પેાતાના ઈષ્ટદેવની પેઠે માનવા લાગી. ૧૯૮ પછી રાજાએ તે કન્યાની માતાને બળાત્કારે ત્યાંથી દૂર કરી અને તે પુત્રીને તથા પેલા ક્રાઢીઆને પેાતાના માણસાદ્વારા નગરની બહાર માકલી આપ્યાં. ૧૯૪ ત્યાં નગરની બહાર તે
( 24 )
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
કાઢીએ આમતેમ લેટતા હતા, નિ:શ્વાસ નાખતા હતા અને કષ્ટ ભરેલી અવસ્થામાં રહેતા હતા. પતિવ્રતા પેલી રાજપુત્રી પણ પેાતાના પતિની સેવામાં નિત્ય પરાયણુ રહેતી હતી. ૨૦૦ એક દિવસે પેલે કાઢીએ રાજપુત્રોના આંતર અભિપ્રાયને જાણવાની ઇચ્છાથી મધ્યરાત્રે નિઃશ્વાસ નાખીને તૂટક અક્ષરે તયા મ‘સ્વરે કહેવા લાગ્યા. ૨૦૧ એ ભાગ્યશાળી સુંદરિ ! હું કાઢીએ છું, ભાગ્યહીન છું, તું મારા ચરણુ શા માટે દાખે છે–સેવે છે ? શું તે સાંભળ્યું નથી ? ૨૦૨
" राजदण्डो ज्वरः कुष्ठपीनसं नयनामयम् ।
રીતે આપો રાનન્ ! સંામન્તિ નાન્તÇ 'ગીરા રાજાના દંડ, તાવ, કાઢ, નાકના રોગ અને નેત્રને રાગ આ પાંચ વ્યાધી એક મનુષ્યમાંથી ખીજા સમીપ રહેનારા મનુષ્યમાં પણ દાખલ થાય છે. ૨૦૩ જેથી તારૂં આ સ્વરૂપ કે જે ઉશીના રૂપને પણ જીતી શકે તેવું છે, તે અક્સાસ ! મારા સંગના દાષથી કાંજીના સંગથી દુધની પેઠે તત્કાળ વિનાશ પામશે. ૨૦૪ આ સુંદરી ! હજી પણ કંઈ બગડયું નથી. તું તારા મામાને ઘેર ચાલી જા, અથવા કાઈ ખીજો પતિ કરી લે. ’૨૦૫ તે સાંભળી રાજપુત્રી પતિને કહેવા લાગી, “હુ પ્રિય ! તમે આમ ન ખેલા,કેમકે કુળવાન સ્ત્રીઓને પોતાના માતા પિતાએ આપેલા એકજ પતિ હાય છે. ૨૦૬ અરે ! બે કુળવાન સ્ત્રીએ પણ બીજો પતિ કરશે તેા પછી,તેઓમાં અને વેશ્યાએમાં શા ભેદ રહેશે ? ૨૦૭ માટે હૈ નાય ! તમેજ મારા જીવન પર્યંત મારા પિતાએ આપેલા પતિ છે!, કેમકે રાજાઓનું તથા સત્પુરૂષોનું વચન અને કન્યાનું દાન એકજ વખત હેાય છે. ૧૦૮ રાજપુત્રીનું એ વાકય સાંભળી ક્રાઢી મનમાં પ્રસન્ન થયા. તેણે ક્રી પણ કહેવા માંડયું કે, “તું કહે છે તે સત્ય છે; પણ તારૂં એ વચન સ્ત્રી પુરૂષની સમાનતામાંજ ઘટી શકે છે અર્થાત્ સ્ત્રી અને પુરૂષનું જોડુ જો સમાન
( ૨૬ )
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત.
યેાગ્યતાવાળું અથવા સમાન કક્ષાવાળું હાય તાજ તારા કહેવા પ્રમાણે ડાઇ શકે પણ~~૨૦૯
',
" गते मृते प्रव्रजिते क्लोबे च पतिते पतौ । પદ્મસ્થાપત્યુ નારીનાં પતિને વિષયીતે ” || ૨૦ || “પેાતાના પતિ પરણીને તુરત ચાલ્યેા ગયા હૈાયન્ત્યાસી ગયે હાય, મરણુ પામ્યા હાય, સંન્યાસી દીક્ષિત થઇ ગયેા હાય, નપુસક હાય અથવા રાગાદિકથી પતિત થયા હોય કે વિજાતીય મનુષ્યા સાથે વટલી ગયા હાય તેા અર્થાત્ આ પાંચ પ્રકારમાંની કાઇ પણ આપત્તિ આવી પડી ઢાય તા સ્ત્રીઓથી ખીજો પતિ કરી શકાય છે. આ પ્રાચીન કવિના વચન પ્રમાણે તું જો બીજો પતિ કરીશ તા તેમાં તને લેશ માત્ર દોષ લાગશે નહિ. ૨૧૧ હું ગળતા કાઢથી ધેરાયેલા છું, જેથી માત્ર ત્રણ દિવસજ વીશ. માટે તું કાઇ ન જાણે તેમ રાત્રિમાં તારી ઇચ્છા હૈાય ત્યાં ચાલી જા. ૨૧૨ પછી તે રાજપુત્રી કાઢીઆના પગમાં પડીને ગળગળે સ્વરે કહેવા લાગી કે, “દુ પ્રિય ! ક્રીથી તમારે મશ્કરીમાં પણ મને આ પ્રમાણે કહેવું યામ્ય નથી. ૨૧૩ તમે મારા દેવ છે,ગુરુ ા, નાય છે! અને જીવનરૂપ છે!. તમારા વિના બીજો કાઇ પણ મન, વચન કે કર્માંથી મારા પતિ નજ હા, ’૨૧૪
રાજપુત્રીના એ નિશ્ચય જાણી તે વિદ્યાધર (કાઢીઆના રૂપમાં હતા તે) મનમાં અત્યંત પ્રસન્ન થયા. તેણે પેાતાનું મૂળ સ્વરૂપ ધારણ કરવાની ઇચ્છાથી તે રૂપને કરનારી વિદ્યાનું સ્મરણુ કર્યું, ૨૧૫ એટલે તુરતજ મેશ્વમ'ડળમાંથી જેમ સૂર્ય બહાર આવે અને નાટકના સ્ટેજ ઉપરથી જેમ નટ નીકળી આવે તેમ, એ વિદ્યાધર પેાતાના કાઢીઆ સ્વરૂપમાંથી નીકળીને મૂળ સ્વરૂપને પ્રાપ્ત થયા. ૨૧૬ તે સમયે તેના કાનમાં કુંડળા ચાલી રહ્યાં હતા અને આખા શરીરપર તેણે સુવર્ણ, મણિ તથા મેાતીઓના અલકારા ધારણ કર્યાં હતા, જેથી તે રાત્રિના સમયે
( 20 )
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
પણ દેવની પેઠે સર્વત્ર પ્રકાશ પાડી રહ્યો હતે. ૨૧૭ વિદ્યાધરનું એ સ્વરૂપ જોઈને વિસ્મય તથા ભયને લીધે રાજપુત્રીમાં મિશ્રરસ ઉત્પન્ન થયે-અર્થાત પિતે ભયભીત થઈ અને આશ્ચર્ય પામી, ત્યારે વિદ્યાધરે તેને કહ્યું—“હે પ્રિયા ! તું તારા મનમાં વ્યાકુળ થા મા, હું તારો, તેજ પતિ છું, કે જે હમણું વિદ્યાધરરૂપે દેખાઉં છું. મારા આ વચનને તું સત્યજ માન.૨૧૮-૧૧હું હેમરથ નામને વિદ્યાધર છું, પણ
ભોગી જીવોને સર્વ ઠેકાણે ભોગે પ્રાપ્ત થાય છે.” આ વિષયમાં સંશય કરીને કઢીઆના સ્વરૂપે અહિં આવ્યો છું.” ૨૨૦ તે પછી જેમ (રાત્રીવિકાસી ) કમલિની, ચાંદનીવડે શુદ્ધ કિરણવાળા ચંદ્રને જોઇને પ્રસન્ન-પ્રફુલ્લ થાય તેમ, તે રાજકન્યા પિતાના પતિને સુંદર સ્વરૂપવાળે જઇને પ્રસન્ન થઈ–આનંદ પામી, ૨૨૧ પેલા વિદ્યાધરે પણ પ્રાપ્તિ નામની વિદ્યાથી પિતાના સમગ્ર પરિવારને ત્યાં બોલા
વ્યો, જેથી તે જ ક્ષણે તે ત્યાં હાજર થયો.૨૨ વળી તે વિદ્યાધરે પિતાની વિદ્યાના બળથી તે સ્થળે એક ભવન (રાજમહેલ) તૈયાર કર્યું. તે ભવન નરદમ રત્ના હજારે થાંભલાઓ ઉપર સ્થિર થયેલું જણાતું હતું, તેના ઉપરની સુંદર પુતળીઓનાં રૂપ જોવા માટે મનુબેનાં મન આર્ષાઈ જતાં હતાં, તે જાણે કઈ દર પ્રદેશથી આવ્યું હેય અને વિશ્રાંતિ માટે ત્યાં સ્થિર થયું હોય તેવું જણાતું હતું, મોટા મોટા ગવાક્ષો (ગો) રૂ૫ પિતાનાં અનેક મુખેને પહેલાં કરી તે જાણે વાયુને પી જતું હોય તેવું લાગતું હતું, નીકળતી રત્નકાંતિની પ્રભાના તરંગોવડે વ્યાપ્ત થયેલી પૃથ્વીરૂપ સમુદ્રમાં તે સ્થિતિ કરી રહ્યું હતું, તેના ઉપર ધ્વજા-પતાકા ફરકી રહી હતી તેની શોભા એક વિમાનના જેવીજ જણાતી હતી, તેની અંદરના ભાગમાં નગરવાસીઓના નિવાસોની રચના પણ કરી હતી, તેના ઉપરના ભાગમાં રત્નની કળશપતિ શોભી રહી હતી અને તેમાં સાત માળની ઘટના
( ૨૮ )
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
ધનદેવનું દષ્ટાંત. કરવામાં આવી હતી. આવા પ્રકારનું સ્વર્ગના વિમાન જેવું ભવન તૈયાર કરીને તે વિદ્યાધરે, તેમાં અંતઃપુરના (જનાનખાનાના) મહેલ, અશ્વશાળા, હાથીખાનાં, સભામંડપ તથા દુકાને વગેરે સર્વની પણ રચના કરી. ૨૩-૨૨૮ બીજે દિવસે પ્રાત:કાળમાં નગરની બહાર એવા (દિવ્ય) ભવનને જોઇને નગરવાસીઓ વિચારમાં પડી ગયા કે, આવું નગર અકસ્માત અહિં ક્યાંથી આવ્યું તેઓએ રાજાને પણ એ વાત જાહેર કરી, જેથી રાજા પણ ભયભીત થયો. તેણે એ નગરના અકસ્માત આવવા વિષે વિશેષ માહિતી મેળવવા સારૂં બંદિઓને (ભાટ-ચારણોને) વિદાય કર્યા. તે બદિઓ, ઉતાવળા ઉતાવળા ત્યાં ગયા અને તે વિષે સર્વ વાત જાણીને ત્યાંથી પાછા આવી રાજાને કહેવા લાગ્યા કે, “હેમરથ નામને વિદ્યાધર તમને મળવા માટે આવ્યો છે.” તે પછી સમગ્ર–સામગ્રીથી સજજ થઈ રાજા, નગરની બહાર જ્યાં એ વિદ્યાધર હતો ત્યાં એને મળવા માટે ગયો; ૨૨૯-૨૩૨ તે સ્થળે દિવ્ય વસ્ત્રાલંકારથી શોભી રહેલા વિદ્યાધરના પરીવારને જોઇને રાજા વિસ્મય પામ્યો કે, શું આ તે સ્વર્ગ જ પૃથ્વી પર આવ્યું છે ?૨૩૩ વળી તે સમયે ત્યાંની અશ્વશાળાને અને હાથીખાનાને ઘડાઓ તથા હાથીઓથી ભરપૂર જોઈને રાજાએ તુરતજ પિતાના એશ્વર્યના મદને ત્યાગ કર્યો ૨૩૪ તે પછી રાજા, હાથી ઉપરથી ઉતરીને મહેલની અંદર દાખલ થયો અને જળકાંત મણિની બાંધેલી ભૂમિમાં જળની બ્રાંતિ થઈ જવાથી રાજાએ વસ્ત્ર ઉંચા લીધાં. ર૩૫તે જોઈ છડીદારે હસીને કહ્યું કે, “હે રાજા ! આ જળ નથી પણ પૃથ્વી છે. આવી ભ્રાંતિ તમને કેમ થઈ ? શું ઘરની ભૂમિમાં કદી જળ હોય ખરૂં ? ૨૩૬ તે સાંભળી રાજા શરમાઈ ગયો, તેણે આગળ ચાલવા માંડયું, તેવામાં કોઈ એક સ્થળે જાણે જીવતા હોય તે નરદમ રત્નને બિલાડો તેના જોવામાં
( ૯ )
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
..
આધ્યેા; જેથી આ તેા અપશુકન થયાં; એમ માનીને રાજા ત્યાં ઉભો રહ્યો.ર૭ પછી થેાડા વખત ત્યાં ઉભા રહીને તે આગળ વધ્યા એટલે જાણે જીવતી હાય તેમ ચાતરમ્ સર્વ પ્રકારનાં કાર્યોને કરી રહેલી કેટલીએક પુતળીએ તેના જોવામાં આવી. ૨૩૮ એ રીતે વિચિત્ર પ્રકારનાં અનેક આશ્ચર્યાને જોતા જોતા રાજા મહેલના વિદ્યાધરાના રાજ અદ્ભુત સાતમા માળ ઉપર ચઢયો.૨૭૯ ત્યાં સિહ્રાસન ઉપર બેઠા હતા. તેણે રાજાને આવતા જોઇ સન્માનપૂર્વક તેને અભ્યુત્થાન આપ્યું, અને પ્રણામ કરી તુરતજ પેાતાના આસન ઉપર તેને બેસાડવો, પછી તે વિદ્યાધરે પોતાની પત્ની મદનમ જરીતે ત્યાં ખાલાવી એટલે તે પશુ ત્યાં આવીને પેાતાના પિતાના ચરણમાં પ્રણામ કરી બે હાથ જોડીને ઉભી રહી ૨૪-૨૪૧ રાજાએ પેાતાની પુત્રીને ઓળખી લીધી અને મનમાં ખેદ પામી આવેા વિચાર કર્યો કે, એ વિધાતા ! કાઈ પુરુષના વશમાં તું પુત્રી આપીશ નહિ. કેમકે તે, ણુ નામના કીડાઓની પેઠે પાતાના જન્મસ્થાનતેજ એકદમ દૂષિત કરે છે. ખરેખર સ્રીમાત્ર લક્ષ્મીના જેવી ચંચળ હાય છૅ, નદીની પેઠે નીચ મનુષ્યા સાથે ગમન કરનારી હાય છે, અને સંધ્યાની પેઠે એક ગુવાર રાગ (રંગ તથા સ્નેહ ) વાળી જોવામાં આવે છે.માટેજ તે કુળને દૂષણ આપનારી થાય છે. ૨૪૨૨૪૪ દૈવે સ્ત્રીમાત્રને પ્રત્યક્ષ છરીની પેઠે નાશ કરનારી ઉત્પન્ન કરી છે, કેમકે તે જો કંઠમાં લાગેલી હાય–વળગેલી હાય તા ક્ષણવારમાં મનુષ્યને પ્રાણ રહિત કરે છે. ૨૪૫ ખરેખર, મારી આ પુત્રી કુળને કલંક લગાડનારી જન્મી છે. કેમકે આણે પેાતાના પરિણીત વરના ત્યાગ કરી બીજા વરના આશ્રય કર્યાં છે. ” ૨૪૬ એ પ્રમાણે રાજા ચિંતામાં પડી જઈને મનમાં ખેદ કરતા હતા; તે તેમને વિદ્યાધરે કહ્યું:—“તમે વ્યર્થ સંશય કરા સા.૨૪૭ તમે કાપ કરીને આ મદનમંજરીને જે કાઢી વર પરણાવ્યા હતા તેજ હું પોતે છું. ખરેખર
( ૩૦ )
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત આ તમારી પુત્રી ભાગ્ય સંપત્તિવાળી થઈ છે. ૨૪૮ હે રાજા !
ભગી પુરુષોને સર્વ ઠેકાણે ભોગે પ્રાપ્ત થાય છે” આ પ્રાચીન પંડિતોના સુભાષિતની પરીક્ષા કરવા માટે મેં એ માયા કરી હતી. ૨૪૯ પણ મને આ સ્ત્રીને લાભ થયો તેથી એ વચન સત્ય થયું છે. હે રાજા ! આ મારું વચન અત્યંત પ્રાતતિ સત્ય છે, એમ તમે માને. ” ૨૫૦
વિદ્યાધર રાજાએ જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે રાજાનાં રોમાંચ હર્ષથી પ્રફુલ થયાં. તેણે મદનમંજરીને કહ્યું કે, ૨૫૧ “હે વિનયવાળી સુજ્ઞ પુત્રિ ! મેં તારાપર અકૃપા કરી છે-નિર્દયતા વાપરી છે, તે પણ તું તારા પોતાના મનને મારા પર દયાળુ કર, કૃપાળુ કર, અને પ્રસન્ન કર. ૨૫૨ તે સાંભળી પવિત્ર આચારવાળી તે મદનમંજરી બેલી કે, “હે પિતા ! આ તમે શું કહે છે કે તમે તે એવા પ્રકારનું મને વરદાન આપીને ઉલટો મારાપર ઉપકાર કર્યો છે. ૨૫૩ અરે ! જેના સેંકડો ઉપકાર કરીને પણ છોકરાં ત્રણમુક્ત થઈ શકતાં નથી એવા પોતાના પિતાપર એ ક બુદ્ધિમાન મનુષ્ય હોય કે કોધ કરે ?” ૨૫૪ તે વખતે રાજા એકદમ હર્ષમાં આવી જઇને બોલી ઉઠયો કે, “હે પુત્રિ! તું આ પ્રમાણે મને પ્રિય વચન જ કહે છે તેથી ખરેખર કુળવાન છે. જેમકે, સાકરને પીસીને ચૂર્ણરૂપ કરી નાખવામાં આવે તે પણ તે શું કડવી થાય છે ? ર૫૫ હે પુત્રિ! મેં તળમાં અને તે કુળવાન મનુષ્યામાં યાવચ્ચે દિવાકર રેખા મેળવી છે. ૨૫૬ તે પછી હેમરથ વિદ્યાધરે, રાજાને હાથ પકડીને તેને સમજાવ્યું અને તે બન્ને પિતાપુત્રી વચ્ચે પૂર્વની પેઠેજ પરસ્પર પ્રીતિ વધારી આપી.૨૫૭ પછી રાજા, તે વિદ્યાધરને મંદનમંજરીની માતાને મળવા માટે તથા તેને આનંદ ઉપજાવવા માટે સત્વર પિતાના મહેલમાં તેડી ગયા.
( ૩
)
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારત સરકાર તેમને
દર
પ્રસ્તાવ ૧ અને ત્યાં ઉત્તમ રસેઈઆઓએ કરેલી સ્વાદિષ્ટ રસોઈથી તે વિદ્યાધરને પરિવારની સાથે તેણે જમાડયો. ૨૫૮–૨૫૯ ઉપરાંત જાતજાતનાં ખાણ તથા વસ્ત્રાલંકાર આપી રાજાએ, પિતાના જમાઈને પરિવારની સાથે સત્કાર કર્યો.૨૬૦ તેમજ પોતાની માન્ય પુત્રીને બેળામાં બેસાડી, દિવ્યવસ્ત્રાલંકાર અર્પણ કરી સુંદર પ્રિય વચનથી સન્માન આપ્યું. પછી હેમરથ રાજાની રજા લઈ, પિતાની પત્ની સાથે વિમાનમાં બેસીને પરિવારની સાથે આકાશમાં ચાલ્યો ગયો. ૨૨ એક ક્ષણવારમાં તો તે પોતાના નગરમાં જઈ પહોંચ્યા અને ઉત્સવપૂર્વક નગરમાં દાખલ થઈ ઘણું લાંબા કાળ સુધી વિદ્યાધરોના રાજા તરીકે રહ્યો.૬૩ એક દિવસે ઉદ્યાનપાળે (માળીએ) આવીને રાજાને વિનંતિ કરી કે, “હે મહારાજા ! આજે બહારના ભાગમાં સુવતાચાર્ય નામે જ્ઞાની સાધુ પધાર્યા છે. તે પિતાના સર્વોત્તમ જ્ઞાનથી સર્વ પ્રાણીઓના ભૂત ભવિષ્યદ્ સંશયોને દૂર કરી રહ્યા છે.” ૨૬૮-૨૬૫ જેમ મેઘગર્જના સાંભળીને મયુર આનદ પામે તેમ, એ જ્ઞાની મહારાજના આવવાના સમાચાર સાંભળી રાજા અત્યંત આનંદ પામ્યા અને ઉત્તમ વાહન તૈયાર કરાવી, અનેક રાજકીય પરિવાર સાથે લઈ શિષ્ટાચાર પ્રમાણે પોતાની સ્ત્રી સહિત વંદન કરવાને નીકળે ૨૬–૧૬ ત્યાં જઈને રાજા ચામર, છત્ર, મુકુટ, મેજડી વગેરે રાજ ચિન્હનો ત્યાગ કરી આચાર્ય મહારાજની સમીપ ગયો. અને સંસાર સમુદ્રમાંથી મુક્ત થવા માટે કાદશાવર્ત વંદન કરી બીજા સાધુઓને પણ ભકિતપૂર્વક નમન કર્યું. ૨૬૮૨૬૮ તે પછી રાજા વગેરે પર્ષદા જ્યારે બેસી ગઈ, ત્યારે આચાર્યો અધર્મને નાશ કરનારી ધર્મ દેશના કરવાનો આરંભ કર્યો. ૨૭૦ હે ભવ્યજીવો ! અપાર એવા સંસારનો સંગ કરી રહેલાં પ્રાણીઓને ચુઘકાદિ દશ આખ્યાન વડે આ મનુષ્ય જન્મ ખરેખર દુર્લભ છે. ર૭૧ વળી આ મનુષ્ય જન્મમાં પણ રૂધિર, હાડકાં,
( ૩૨ )
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દષ્ટાંત.
ચામડી, ચરબી, મજા, આંતરડાં અને વિષ્ટા વગેરેના પાત્રરૂપ આ શરીર કૃતબ, અસાર તથા અનિત્ય ગણાય છે. ૨૭ર તો પણ માતાના દૂધથી પિષણ પામેલા આ દેહમાંથી કેળના વૃક્ષમાંથી જેમ કેળાં ગ્રહણ થાય છે તેમ, એકજ ફળ અને એકજ સાર ગ્રહણ કરવાનો છે; તે એજ કે ધર્મનું સેવન. ૨૭૩ કેમકે ધર્મથીજ મનુષ્યને આ લેકના તથા પરલોકના સર્વ ઈચ્છિત અર્થો-ભોગ વૈભવ પ્રાપ્ત થાય છે, ૨૭૪ એટલું જ નહિ પણ ધર્મથીજ દેવાંગનાઓએ કરેલા સંગીતથી પ્રસન્નચિત્તવાળા અને ઈચ્છા પ્રમાણે કાર્ય પૂર્ણ કરનારા દેવ થઈ શકાય છે. ૨૭૫ છ ખંડ ભરતક્ષેત્રના અધિપતિઓ, નવ નિધિના ઈશ્વરો આ સર્વ ચક્રવર્તિઓ ધર્મથીજ થયા કરે છે. ૨૬ વળી ચોત્રીસ પ્રકારના અતિશયોથી પ્રકાશી રહેલા આ જિનેશ્વરો પણ ધર્મનાજ પ્રભાવથી જ ત્રણ જગતના મનુષ્યમાં પૂજ્ય થાય છે. ર૭૭ અને સૈભાગ્ય, રૂ૫, તથા પરાક્રમ આદિ પ્રત્યેકના ચિત્તને હર્ષ ઉપજાવનાર જે જે વસ્તુ જગતમાં જોવામાં આવે છે તે પણ ધર્મને લીધેજ છે. ૨૭૮ અરે ! એટલું જ નહિ, ધર્મના પ્રભાવથી જીવ અનંત, સનાતન, નિબંધ અને અતુલ એવા મોક્ષ સંબંધી સુખને પ્રાપ્ત કરે છે. ર૭૯ એ પ્રમાણે હે ભવ્યજીવો! ધર્મના પ્રભાવને જાણીને ભાવ તથા આદરપૂર્વક નિરંતર ધર્મમાંજ લક્ષ્ય આપે. ૨૮૦ વિદ્યાધર હેમરથે ગુરુ પાસેથી એ ધર્મને પ્રભાવ સાંભળીને તેમને નમન કર્યું અને પછી તે બે કે “હે ભગવન્! પૂર્વજન્મમાં તેવું કર્યું પુણ્યકર્મ કર્યું હશે?” ર૮૧
ગુરુ બોલ્યા–“ હે મહાબાહુ! તું તારા પૂર્વજન્મને સાંભળ, જે સાંભળીને તે પોતે પણ પવિત્રાત્મા થઈશ. ૨૮૨
પૂર્વે કુમનામના ગામમાં ભકિક સ્વભાવને એક કુલપતિ હતો. તેનું નામ ધનદેવ હતું. તેને યશોમતી નામની એક સ્ત્રી હતી. એ કુલ
( ૩૩)
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
પતિને નીચ મનુષ્યાના સંગ થયા, જેથી તે નિરંતર શિકાર કરવાના વ્યસનવાળા થઇ ગયા, માંસભક્ષણમાં લુબ્ધ થયે। અને પારધિએ સાથે મળીને જીવાની હિંસા કરવા લાગ્યા. ૨૮૭-૨૮૪એક દિવસે તે કુલપતિ શિકાર કરવા માટે ખીજા વનમાં નીકળી ગયા અને ત્યાં જઈને તેણે નાસભાગ કરતાં જે જે પ્રાણીઓને જોયાં તે સા સંહાર કરવા માંડ્યો. ૨૮૫ વળી તે દોડી જતાં પ્રાણીઓની પાછળ દાડવા લાગ્યા, ચાલી જતાંની પાછળ ચાલવા માંડ્યો અને પેતે મારેલા પ્રાણીઓને ખૂમેા પાડતાં જોઇ અત્યંત આનંદ પામ્યા.૨૮૬ પછી તે નિર્દય અંતઃકરણવાળા કુલપતિ, ક્રાઇ એક ભયભીત થયેલા મૃગની પાછળ દોડ્યો અને તેને મારવા માટે ધનુષમાં ખાણુ સાંધીને તેના પર તેણે ફ્ કયું. ૨૦૭ પશુ તેવામાં પેલા મૃગ લતાઓની ઝાડીમાં દાખલ થઈને આગળ નીકળી ગયા એટલે તે મૃગ મરણ પામ્યા છે કે નહિ, તે જોવા માટે એ કુળપતિ તેની પાછળ પાછળ ગયા. ૨૮૮ તે, લતામેની ઝાડીમાં જેવા દાખલ થયા, કે તુરતજ ત્યાં બેઠેલા એક મુનિ તથા તેમની આગળ પડેલું પેાતાનું ખાણુ તેના જોવામાં આવ્યું. ૨૮૯ કુલપતિ ધનદેવ, મુનિને જોતાંજ ભયભીત બની ગયા અને તેમના ચરણમાં નમી પડ્યો. તે ખેલી ઉઠયા કે, જે પ્રભુ ! આપને મારવાના પાપથી હું લેપાયા છું, તા આપ મારા પર પ્રસન્ન થાઓ. હે ભગવન્ ! આપ અહીં બેઠા હતા, એ મારા જાણુવામાં ન હતું. મેં તેા માત્ર મૃગને મારવા માટેજ તેની પાછળ દાડીને ખાણું કે યુ હતું.” ” ૨૯૦-૨૯૧ ધનદેવે એમ કહ્યું ત્યારે પેલા મુનિ તેા ધ્યાનમાંજ મગ્ન ચિત્તવાળા હતા, જેથી કંઈ માલ્યા નહિ એટલે ધનદેવ અત્યંત ભયભીત થયા. તે મુનિના ચરણમાં વળગી પડ્યો, અને ખેળ્યેા કૅ, ૨૦૨ “હે ભગવન્! આપ તે લેકમાં સર્વ કરતાં અધિક તેજસ્વી છે. આપની પાસે દેવા પશુ ધાસ જેવા છે-તુચ્છ છે, તેા પછી મારા
( 38 )
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત.
જે મનુષ્ય કે માત્ર ૨૩ મારે ભાઈ, પિતા, પુત્ર કે સ્વામી કઈ પણ નથી. મને મારવામાં જંગલી બિલાડાના કાન કાપવા જેવું છે. ૨૯૪ માટે તમે મારા પર ક્રોધને ત્યાગ કરો. કેમકે તમે તે પ્રાણી માત્રને આલંબન આપો છો; તો મારા પર કૃપા કરી સ્વચ્છ મનવાળા થઈને તમે મારી પીઠ પર હાથ મૂકે.” ૨લ્પ તે પછી મુનિ ધ્યાન પારીને-ધ્યાન મુકત થઇને ધનદેવ પ્રત્યે બોલ્યાઃ“અરે ! સાધુઓ તે સ્વભાવિક રીતે જ ક્રોધરૂપ યોદ્ધાને સદા જિતનારા હોય છે. ૨૯૬ જેથી તેઓ પોતાના અપરાધ કરનારા ઉપર પણ કદી ક્રોધ કરતા નથી. હે ભદ્ર! તારા ઉપર તે મારે ક્રોધ કરવાને અવકાશજ કયાં છે ? કેમકે તું તે કેવળ નિરપરાધી છે. ૨૭ જે પ્રાણ કોઈને અપરાધ કરી પશ્ચાતાપ કરે છે તે પણ ક્રોધને પાત્ર નથી–અર્થાત તેના ઉપર પણ કેધ કરો એગ્ય નથી તો પછી તારા નિરપરાધી ઉપર તો ક્રોધ કેમ થઈ શકે ? ૨૮ માટે હે ભદ્ર! ભયને ત્યાગ કરી, શાંત થઈને તું મારું વચન સાંભળ, જેથી જન્માંતરમાં તું કદી દુઃખી ન થાય. ૨૯૯ હે ભદ્ર! તને પોતાને જેવો મૃત્યુથી ભય છે, તેવા જ બીજા પ્રાણીઓને પણ ભય હોય છે, એમ તારે જાણવું. ૩૦૦ અરે ! “તું મરી જા” એમ કહેવા માત્રથી પણ પ્રાણી દુઃખી થાય છે, તે પછી તેના પર તીક્ષ્ણ શસ્ત્રોને પ્રહાર કરવામાં આવે તો દુઃખી થાય, એમાં શું આશ્ચર્ય હોય ? ૩૦૧ એક કોઢીઓ માણસ કાઢથી પીડાતો હોય છે, છતાં પણ મરવાને ઇચ્છતો નથી, તે પછી જે પ્રાણું સુખી હોય છે, તેને તે મરવાની ઈચ્છા કેમજ થાય. માટે સિદ્ધ થાય છે કે, મૃત્યુને ભય સુખીને કે દુઃખીને બન્નેને સમાન જ છે. ૩૦૨ આ સંસારમાં ભાગ લેવાનો સાગ વીજળીના જેવો ચંચળ છે અને જીવન પણ હાથીના કાનની પેઠે અસ્થિર છે, આમ સમજીને મનુષ્યોએ પાપમાં પ્રીતિ કરવી તે યોગ્ય નથી. ૩૦૩
( ૩ )
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
આ જગતમાં જીવેાના વધ જેવું ખીજાં એક પણ પાપનું મૂળ નથી. કેમકે, તેથી જન્માન્તરમાં લાખા દુઃખા ઉત્પન્ન થાય છે. ૭૦૪ મનુષ્ય, જે સ્ત્રી, પુત્ર તથા પત્નીને માટે પાપ કરે છે તે, પરાધીન થઈને નરકમાં જતા તે પુરુષની કદી રક્ષા કરી શકતા નથી, ૩૦૧ અરે ! પેાતાનાં સ્વજનેાની વાત તે। દૂર રહી પણ આ દેહ, કે જે કેવળ પેાતાનાજ ગણાય તે પણ યુદ્ધમાં—કટોકટીના સમયે જેમ દુષ્ટ સેવક પેાતાથી જૂદી પડે છે તેમ, જૂદા પડે છે-પેાતાને ત્યજી જાય છે. ૩૦૬ માટે તું ધર્માં કરવામાં બુદ્ધિ કર. કેમકે ધ' સુખકારક છે, અને નિત્ય છે. તેનું આચરણ કરવાથી આ લેાકનાં કે પરલાકનાં દુઃખ થતાં નથી.” ૩૭ મુનિના મુખમાંથી નીકળેલા તે અમૃત તુલ્ય ઉપદેશ સાંભળી, તે ધનદેવે પણ મિથ્યાત્વરૂપ ઝેરના તત્કાળ ત્યાગ કર્યાં, ૩૦૮ પછી તેણે મુનિના ચરણમાં નમસ્કાર કરી વિનંતિ કરી કે, “હે પ્રભુ ! સસારરૂપ આંધળા કુવામાં પડતા મને તમે આધાર આપ્યા છે ટેકા આપ્યા છે. ૩૦૯ હું પ્રતિજ્ઞા કરૂં છું કે, આજથી આરંભી હું કદી પશુ જીવાનેા વધ કરીશ નહિ, તેમજ માંસભક્ષણુ પણ કરીશ નહિ, આવેા મને નિત્યના નિયમ હા.” ૩૧૦ તે સાંભળી મુનિએ પણ કહ્યું કે, “ખરેખર તારા જેવા ખીજે કાઇ પણુ પુણ્યશાળી નથી. કેમકે, તેં ઘણા લાંબા કાળથી અભ્યાસ કરેલા પાપના એક ક્ષણ વારમાં ત્યાગ કર્યા છે. ૩૧૧ હુવે તે ગ્રહણ કરેલા નિયમને તું જીવિત પર્યંત પાળજે. કેમકે તે નિયમ તને અવસ્ય ફળદાતા થશે. ” ૩૧૨ ધનદેવ ખાલ્યા કે, . હૈ પ્રભુ! પ્રાપ્ત થયેલા ધનના ભડારના ક્યા મનુષ્ય ત્યાગ કરે ? ગયેલા મૈત્ર જ્યારે ક્રીયી પ્રાપ્ત થાય ત્યારે કર્યો. મનુષ્ય સળીવડે તેના નાશ કરે છે? ૩૧૭ માટે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પ્રયત્નપૂર્વક આ નિયમનું પાલન કરીશ, ક્રમક્કે ચે। બુદ્ધિમાન મનુષ્ય, હાથમાં આવેલા કલ્પવૃક્ષને સાદર સ્વીકાર
( ૩૬ )
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દષ્ટાંત.
ન કરે?” ૩૧૪ એમ કહીને તે મુનિના ચરણમાં પડયો અને ધનુષબાણ વગેરે સર્વ શિકારનાં સાધનો ભાંગી નાખી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. ૩૧૫એ રીતે જયારે તે ઘેર આવ્યો ત્યારે તેની સ્ત્રી પિતાના પતિને માંસ તથા ધનુષબાણ રહિત આવેલ જેઈને પૂછવા લાગી કે, “ આજે તમારી પાસે કંઈ જવામાં કેમ નથી આવતું?” ૩૧૬ પછી તે ધનદેવે તે દિવસે જે વૃત્તાંત બન્યું હતું તે સમગ્ર પિતાની પત્ની આગળ કહી સંભળાવ્યું ત્યારે તેણીએ પણ કહ્યું કે “હે પ્રિય! આપને ધન્ય છે, કે જેથી આપને મુનિને સમાગમ થ.૩૧૭ આપે જે નિયમ લીધો છે તે મને પણ માન્ય છે. આપણે બન્ને જણ મળીને તે નિયમનું પાલન કરીશું.” ૨૧૮ તે પછી તેઓ બને સ્ત્રી-પુરુષ પ્રસન્નચિત્ત નિયમનું પાલન કરવા લાગ્યાં અને શુદ્ધ દ્રવ્ય સંપાદન કરી પિતાને કાળ ગાળવા લાગ્યાં.૧૯ તેઓને એ રીતે કેટલાક કાળ ગયો તેવામાં રાક્ષસની પેઠે લોકને ક્ષય કરનારો ભયંકર દુષ્કાળ પ્રાપ્ત થયો. એ સમયે કઇપણુ મનુષ્ય સુખી જણાતો ન હતા. ૩૨૦ માતાઓ પોતે પણ કેટલીએક બાધાઓ રાખીને મેળવેલા પિતાના પુત્રને છેતરીને એકાંતમાં રહી તુચ્છ અન્ન ખાઈ જતી હતી. ૨૧ પિતાઓ પણ પ્રીતિરીતિને ત્યાગ કરી ઘાસની પેઠે પુત્રને વેચી નાખતા હતા અને તેના મૂલ્યમાં કેટલુંક ધન લેતા હતા. વળી તે સમયે નિધન-રંક મનુષ્ય, દુષ્ટ વાયુના આઘાતથી પૃથ્વી પર પડી ગયેલાં પાપરૂપ વૃક્ષનાં જાણે ફળ હોય તેમ પૃથ્વી પર જ્યાં ત્યાં પડેલાં–રડવડતાં જોવામાં આવતાં હતાં. ૨૩ અને નાગરિકેના પ્રત્યેક ઘેર કારમાં ઉભી રહેલી રંક મનુષ્યોની દીન પંક્તિ, દુઃખના પિકાર કરી રહી હતી, અને પોતાના પાપને જાણે સૂચવી રહી હોય તેવી જણાતી હતી.૩૨૪ એ રીતે કાને સંહાર કરનારે તે દુષ્કાળ ઉપસ્થિત થયો, ત્યારે અન્નના અભાવને લીધે લગભગ ઘણુ મનુષ્પો
પ્રત્યેક થી
રી
(૩૭).
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
મરણ પામ્યા.૩૨૫ અને જેઓ જીવતા રહ્યા તેઓ પણ માંસભક્ષણ કરવામાં આસક્ત બની ગયા તેમજ કેટલાએક તે અનુક્રમે તે ગામને ત્યાગ કરી ખીજે સ્થળે ચાલ્યા ગયા.૩૨૬ તે વેળા પેલા ધનદેવ પણ અન્ન ખૂટી જવાને લીધે દુ:ખી થઇને ક્રાપ્તએક સાથેની સાથે પોતાની સ્રીસહિત સમીપના દેશમાં જવા નીકળ્યા. ૨૭ તે વેળા સા( મનુષ્યેાના કાલા )ના સમગ્ર લૉઢ્ઢા માંસભક્ષણ કરીનેજ પેાતાની જીવિકા કર્યે જતા હતા. પણ પેલાં બન્ને સ્ત્રી પુરુષો તે માર્ગમાં કાઈ પ્રકારનું અન્ન નહિ મળવાથી નિરાહાર રહીનેજ આગળ વધ્યે જતાં હતાં.૩૨૮ પછી તેા અન્ન નહિ મળવાને લીધે માર્ગમાં ચાલવા માટે તે અશક્ત થઈ પડયાં, જેથી મૃત્યુના ભયથી આતુર અનેલાં તેઓએ પરસ્પર આવે વિચાર કર્યા:-૩૨૯ “ જે સ્થળે અન્ન પુષ્કળ છે તે દેશ અહીંથી બહુ દૂર છે, આપણે આગળ જવા માટે હવે અશક્ત છીએ, અને જીવનપર્યંત પણ આપણે આપણા ગ્રહણુ કરેલા નિયમને તેા પાળવાજ છે.૩૩૦ માટે બલાત્કારે પણ આપણું મૃત્યુ હવે આવી પહેાંચ્યું છે; તે સકામનિરા કરીને પેાતાની મેળેજ જો સધાતું હાય તા આપણા જન્મ ખરેખર નિળ-શુદ્ધ થાય.” ૩૩૧આવે વિચાર કરી તે દંપતીએ શુદ્ધ મનથી અનશન કર્યું અને દેહના ત્યાગ કરી પહેલાં સ્વ^લાકમાં તેએ ગયાં. ૩૩૨એ પ્રમાણે પૂર્વજન્મમાં તમે બન્નેએ હિંસાના તથા માંસભક્ષણુને ત્યાગ કર્યો હતા તથા નિયમનું બરાબર પાલન કર્યું હતું, તેથી તમને આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે.૩૩૩ પહેલા સ્વર્ગ'લેકમાંથી આવીને તું મેધરથ (હેમરથ) નામનેા વિધાધર થયા છે અને યોામતી ( ધનદેવની સ્ત્રી) આ મનમજરી રૂપે ઉત્પન્ન થઈ છે. 9૩૩૪
મુનિ પાસેથી પેાતાને એ પૂર્વજન્મ સાંભળીને તે દ’પતી (હેમરચ અને મનમ′જરી ) નું મન તે વિષે અનેકાનેક તર્ક-વિતર્ક કરવા
( ૩ )
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈત્રસિંહની હિંસાને ત્યાગ.
લાગ્યું, જેથી તુરતજ તેઓને જાતિસ્મરણ થયું અને મુનિ પ્રત્યે તેઓ બોલ્યા કે,૩૩૫ “આપ ભગવાને અમને જે પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળાવ્યું તે, હમણા અમને જાતિસ્મરણ થવાથી જાણે પ્રત્યક્ષ હોય તેમ અમારી સન્મુખ જ જણાય છે. માટે હે પ્રભુ ! તમે અમને ગૃહસ્થને યોગ્ય ધર્મને ઉપદેશ કરે, કેમકે મહાદુષ્કર એવા ચારિત્રને અમે ગ્રહણ કરી શકીએ તેમ નથી.”૩૩૭ તે સાંભળી મુનિએ, વિનયનમ્ર એવા તે બન્ને સ્ત્રી પુરુષને, સમ્યક્ત્વના મૂળ કારણરૂપ બાર વ્રતો ગ્રહણ કરાવ્યાં.૩૩૮ એ રીતે તેઓ બન્ને જણ જૈનધર્મને સ્વીકાર કરી મહામુનિને વંદન કરી પોતાના નગરમાં દાખલ થયાં અને મુનિએ પણ બીજી તરફ વિહાર કર્યો. પછી તે દંપતીએ નિરતીચારપણે શુદ્ધ ગૃહસ્થધર્મનું પાલન કરી અંતે અનશન વ્રત ગ્રહણ કર્યું, ૩૪૦ અને તેનું પણ નિરતીચારપણે આરાધના કરી તેઓ બન્ને સ્વર્ગમાં ગયાં. ભવિષ્યમાં ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યાવતાર ગ્રહણ કરી તેઓ મોક્ષે જશે.૩૪૧
જૈત્રસિંહની હિંસાને ત્યાગ. ( વેસટ બેલ્યો-) હે રાજ! એ પ્રમાણે છે કે મનુષ્ય ધનદેવની પેઠે પ્રાણીઓની હિંસા કરતા નથી તથા માંસ ભક્ષણ કરતા નથી તે પણ પુણ્યશાળી થઈ શકે છે. ૪૨ વેસટનું એ વચન સાંભળી જેસિંહ રાજાએ તેને કહ્યું કે, “હે શ્રેષ્ટિ ! હું સદાકાળને માટે માંસભક્ષણને ત્યાગ કરી શકું તેમ નથી, તે પણ હું પોતે, નિરપરાધી પ્રાણીઓને કદી વધ કરીશ નહિ અને મહિનામાં પંદર દિવસ સુધી માંસને પણ ત્યાગ કરીશ.૩૪૩-૩૪૪ત્યારે શ્રેષ્ઠી બોલ્યો કે, “હે પ્રભુ! વાહ! ધન્ય છે તમને ! તમે માત્ર આટલુંજ સાંભળ્યું તેટલામાં તો છેના વધને તમે ત્યાગ કર્યો ૩૪૫ ઠીક છે, તમે તમારા
( ૩
).
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
વચનને સત્ય કરીને આટલું પણ તમારું વચન પાળજે.કેમકે સત્યનું પાલન કરવું તેજ પુરુષોને સદા ધર્મ છે.”૩૪ પછી જંત્રસિંહ બોલે –“હે શ્રેષ્ટિ ! આમાં તમે આટલે બધે આગ્રહ શા માટે કરે છે? ભુખ્યા માણસને ભોજન માટે શું પ્રાર્થના કરવી પડે છે?” ૩૪૭ વળી પણ રાજાએ કહ્યું કે, “તમે મારા અતિથિ તરીકે અહીં આવ્યા છે, તેથી પ્રથમથી જ મને માન્યતા હતા પણ હવે તો તમે મને ધર્મોપદેશ આપ્યો તેથી મારા અત્યંત પૂજ્ય બન્યા છે.૪૮ માટે મેં આપેલા ગૃહમાં તમે અહીં જ રહે. હું તમને સર્વનગરવાસીઓના શિરેમણિ કરું છું. તમારે નિત્ય મારી પાસે આવ્યા કરવું.” શ્રેષ્ઠિને એ પ્રમાણે કહીને રાજાએ છડીદાર મારફત સંધને રથયાત્રા કરવાની આજ્ઞા કરી, તેમજ આખા નગરમાં અમારિ ઘેષણ કરાવી દીધી.૩૪૯-૩૫• વળી વેસટ માટે શ્રેષ્ઠ નિવાસગૃહની મંત્રીને આજ્ઞા કરી જેથી તે મંત્રીએ શ્રેણીની સાથે જઈ રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ વ્યવસ્થા કરી આપી.૩૫ પછી શ્રેષ્ઠી વેસટ પણ નગરની બહાર રાખેલા પોતાના કુટુંબને ત્યાં લાગ્યો અને રાજાએ આપેલા છન્દ્રભવન જેવા ઘરમાં સુખેથી રહેવા લાગ્યો. ૩૫૨ પછી અન્યોન્યને ત્યાં જવા આવવાથી તથા એકબીજાનાં પ્રિય ભાષણથી રાજા તથા શ્રેછી વચ્ચે કૃષ્ણ તથા બળદેવના જેવી ગાઢ પ્રીતિ ઉત્પન્ન થઈ.૩પ૩ એ રીતે રાજાની કૃપા સંપાદન કરીને પણ વેસટ શ્રેષ્ઠીએ કાઈને કદી કઠોર વચન કહ્યું ન હતું. કેમકે ચંદ્રકાંત મણિ અમૃત વિના બીજી વૃષ્ટિજ કરતું નથી. ૩૫*વેસટને રાજાએ જેમ જેમ માન આપવા માંડયું તેમ તેમ તેણે લેકેનો ઉપકાર કરવા માંડે. જેમ દાખલા તરીકે–ચંદ્રમાને શંકરે મસ્તક પર ધારણ કર્યો, ત્યારે તેણે સર્વને સદા ઉપકાર કરવા માંડ્યો.૩૫૫એ પ્રમાણે સમગ્ર નાગરિકના શિરોમણિપણાને ધારણ કરતો, દાનમાં કલ્પવૃક્ષની બરોબરી કરતો અને પિતાના યશ
( ૪૦ ).
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જસિંહની હિંસાને ત્યાગ.
વિલાસથી આખા વિશ્વને પૂર્ણ કરી દેતા તે વેસટ શ્રેણી એ નગરમાં ઘણા લાંબા કાળ સુધી રહ્યો.૩૫૬
ઇતિ શ્રી શત્રુંજય મહાતીર્થોદ્વાર પ્રબંધમાં પહેલો પ્રસ્તાવ સમાપ્ત.
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
વેસટના વંશનું વર્ણન. वासमासेदुषस्तस्य धर्मकर्मजुषस्तथा ॥
प्रसिद्धिरासीत् स यथा धुपमानमभूत् सताम् ॥१॥
શ્રેષ્ઠી વિસટ એ નગરમાં રહીને ધર્મકર્મ કરવા લાગ્યો. જેથી તેની એટલી બધી પ્રસિદ્ધિ થઈ કે સત્પરુષોમાં તે ઉપમા આપવા યોગ્ય થઈ પડશે. તેને વરદેવ નામનો એક પુત્ર ઉત્પન્ન થયે, જે ખરેખર શ્રેષ્ઠ દેવ જેવો જ હતો. તે ઉદાર મનવાળે હાઇને દેવના જેવીજ સમાનતા ધરાવતો હતો. માત્ર તેની સ્વર્ગમાં સ્થિતિ ન હતી. (આટલેજ તેનામાં તથા દેવમાં અંતર હતે.) ૨ અનુક્રમે વિસટે ઘરને સર્વ કારભાર પોતાના પુત્રને સોંપી દીધો અને પિતે તે અનશન ગ્રહણ કરી શુભ ધ્યાનયુક્ત થઈને સ્વર્ગે ગયો. પછી તેનો પુત્ર વરદેવ પણ પિતાની પેઠેજ નગરવાસીઓનું મુખ્યપણું કરવા લાગ્યો
(૪ર )
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટના વશનું વર્ણન.
s
અને લેાકાના ઉપકાર કરતા પૃથ્વીપર પ્રસિદ્ધ થયા.૪ સમય જતાં તેને પણ જિનદેવ નામના એક પુત્ર થયા,કે જેની મુદ્ધિ જિનભગવાનના ચરણુયુગલનું સેવન કરવામાં આસકત રહેતી હતી.૫ અપાર બુદ્ધિવાળા તેના પિતાએ અનુક્રમે ગૃહને સર્વ કારભાર તેના પર નાખી દીધા અને પોતે માર્ગમાં રહેલા મુસાફર એક ગામથી જેમ ખીજે ગામ જાય તેમ, સ્વર્ગમાં ગયા. જિનદેવ, દેવપૂજા વગેરે કરવામાં સદા તત્પર રહેવા લાગ્યા અને સત્પુરુષામાં માન્ય થઈ સુખેથી કાળનિર્ગમન કરવા લાગ્યા. પછી તેને પશુ યાગ્ય સમયે અખૂટ ગુણાના ભંડાર રૂપ એકપુત્ર થયા. તેનું નામ ‘ નાગેન્દ્ર ’હતું અને રાજા પાસે તેનું ઘણું માન હતું. ‘ તે નાગેન્દ્ર પાતાના ગાત્ર (કુળઅથવા પૃથ્વી કે પર્વત ) ના ઉદ્ધારક હતા, જેથી શેષ નાગની પેઠે પેાતાના નાગેન્દ્ર' નામને તેણે સત્ય કર્યું હતું. ( અર્થાત્ રોષ નાગ જેમ પૃથ્વી તથા પર્વતાના ઉદ્ધારક છે—ધારણ કરનાર છે તેમ તે નાગેન્દ્ર પશુ પેાતાના વંશના ઉદ્ધારક હતા,) માત્ર શેષ નાગમાં જેમ એ જીભ તથા વક્રગતિ છે તેમ, એ નાગેન્દ્રમાં બે જીભ (એટલે અખી ખેાલા ને અખી ફાક– એવી) ન હતી. અને તેની ગતિ ( ચાલચલગત ) પણ સરળ હતી. નાગેન્દ્ર નામના તે પેાતાના પુત્રે ઘરના બધા ભાર ઉપાડી લીધા ત્યારે એક દિવસે જિનદેવ (તેના પિતા) પરેાઢીયામાં વહેલા ઉઠી સાવધાન થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, ૧૦ આ સમગ્ર જગતમાં સમસ્ત વસ્તુઓને પ્રાણીઓ પાતે પ્રત્યક્ષપણે ક્ષણિક નાશવંત જોઇ રહ્યાં છે;oતા પણુ શરીર આદિ પદાર્થાંમાં ગાઢ પ્રીતિરૂપ સાંકળથી જકડાઈ જઈને પેાતાને હિતકર ધર્મ કરતા નથી, કે જે ધર્મે ધનાદિ સર્વ પદાર્થા આપ્યા છે,૧૨ તેમજ ખીચારા ગૃહસ્થાશ્રમી માહરૂપી ગ્રહના આવેશથી એટલા બધા પરતંત્ર ખની જાય છે, કે જેથી તેણે (મેહરૂપડે) પેાતાની કુખેતી કર્યા છતાં પણ તેઓ જાણી
a t
( ૪૩ )
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
શક્તા નથી. ૧૩ વળી આ સંસારમાં સ્ત્રી તેા ખરેખર હાથીને બાંધવાની સાંકળ જેવી છે, કે જે પુરુષરૂપ હાથીને એવા તાવશ કરે છે કે ક્રાઇ સમર્થ પુરુષ પણ તેથી પેાતાનું ઈષ્ટ સાધન કરી શકતા નથી. ૧૪ દેવે મારા પગમાં પુત્ર રૂપી મેાટી બેડી નાખીને મને એવા બાંધી સૂયેા, જેથી મને મુક્તિ ( મેક્ષ ) દુર્લભ જોવામાં આવે છે. ૧૫ અરેરે ! હું જિનભગવાનનાં વચનામૃતનું હમેશાં શ્રવણુ કરૂં છું, છતાં કામરૂપ ગ્રહના આવેશથી ગાંડાતૂર બની જઈને મે' મારા યૌવનને વ્યર્ય ગુમાવ્યું.૧૬ મારી જીવાની ચાલી ગઇ છે અને મારા દેહ અતિશય વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ ગયા છે. માટે શક્તિહીન થયેલા મારામાં હવે દીક્ષા લેવાની યાગ્યતા તેા રહી નથી.૧૭ પશુ મારા પુત્ર મારી આ નામાં રહે છે અને તેણે ધરના ભાર પણ ઉપાડી લીધા છે, તે ધનના ધર્મમાં વ્યય કરીને હું પરલેાક સાધન કરૂં.૧૮ અને ગુરુમહારાજને લાવી તેઓની સમક્ષ મોટા ઉત્સવપૂર્વક અઠ્ઠાઈ કરાવું, તેમજ સાધમિકાનું વાત્સલ્ય તથા સાર્વજનિક અન્નસત્ર કરાવી મે મેળવેલા દ્રવ્યને સફળ કરૂં.” , ૧૯-૨૦
આવે મનમાં વિચાર કરી સવારમાં તે મહાપુરૂષે પેાતાના પુત્રને ોલાવ્યેા અને પાતે વિચારેલે રાત્રિના સર્વાં વિચાર તેને જણા વ્યેા. ૨૧પિતાના એ વિચાર જાણી મનમાં પ્રસન્ન થઇને પુત્રે કહ્યું કે, “ બહુ સારૂં, આપ આપે સપાદન કરેલા દ્રવ્યને ધમ કાર્યોમાં વાપરા; એથી ખીજાં મારે આપની પાસે શું માગવાનું ઢાય ? (અર્થાત્ હું પણુ એજ માગું છું કે, ઘણી ખુશીથી આપના દ્રવ્યના ધમ કા માં આપ ઉપયાગ કરી. ) ૨૨ હરકાઇ પુત્ર મરણુ પામેલા પેાતાના પિતાનું ધન લઈને તેના દેવાદાર થાય છે, પણ પિતા પાતેજ પાતાની હયાતીમાં પેાતાનું ધન વાપરી નાખે તેા પુત્ર તેના ઋણમાંથી મુક્ત થાય છે. પુત્રના એ વચનથી જિનદેવ પ્રસન્ન થયા. તેને
૦ ૧૩
( ૪૪ )
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસટના વંશનું વર્ણન.
જિનેશ્વરના માર્ગમાં રહીને બમણો ઉત્સાહ પ્રાપ્ત થયો. ૨૪ પછી શ્રેષ્ઠી જિનદેવે “
કસૂરિ' નામના પોતાના ગુરુમહારાજને સત્વર બોલાવ્યા અને પિતાના મનોરથને સંપૂર્ણ કર્યો. ૨૫ પછી તે શ્રેષ્ઠીએ કૃતાર્થ થઈને બે હાથ જોડી ગુરુમહારાજને કહ્યું કે, “હે પ્રભુ! હજી મારું આયુષ્ય કેટલું છે, તેને આપ વિચાર કરો. '' ૨૬ તે સાંભળી આચાર્ય મહારાજે વિચાર કરીને કહ્યું કે, “હે જિનદેવ ! તારું આયુષ્ય હવે ત્રણ મહિના બાકી છે. માટે તું ધર્મપરાયણ થા. ” ૨૭ તે પછી તેજ સમયે એકદમ ઉભો થઈ જઇને તથા ગુરુને પ્રાર્થના કરીને તે શ્રેષ્ઠી પિતાનું મૃત્યુ સમીપમાં આવ્યું તેથી ધર્મ કરવામાં ઉદ્યમી થયે. ૨૮ તેણે ગ્ય સમયે આચાર્ય મહારાજને બોલાવીને અનશન વ્રત ગ્રહણ કર્યું અને પ્રાણી માત્રને અભયદાન આપ્યું. ૨૯ એ રીતે નિરતીચારપણે અનશન વ્રત પાળીને તે શ્રેષ્ઠી સ્વર્ગમાં ગયા અને પાછળથી તેના પુત્રે તેની સર્વ મરક્રિયા કરી. ૩૦ તે પછી તેને પુત્ર નાગેન્દ્ર, ઘરના ઐશ્વર્યને પામ્યો અને સમય જતાં સેંકડે બાધાઓથી એક પુત્ર પ્રાપ્ત કરીને તે આનંદ પામે. ૩૧ તેણે પોતાના પુત્રના અવયવોમાં અદ્દભુત લક્ષણે જોઇને ઘણુજ ઉત્સવપૂર્વક તેનું સલક્ષણ એવું નામ પાડયું. તે પછી તે સલક્ષણે સમગ્ર કળાઓને અ૫સમયમાં જ અભ્યાસ કરી લીધે અને વ્યવહાર, આચાર તથા ગુણોમાં પણ તે કુશળ થયો. ૩૩ એટલે તેને પિતા નાગેન્દ્ર, ઘરનો સર્વભાર પુત્ર ઉપર સ્થાપીને તેમજ પોતાના ધનને સાત ક્ષેત્રમાં કૃતાર્થ કરીને સ્વર્ગે ગયો. ૩૪ એ પ્રમાણે પિતા સ્વર્ગે ગયો ત્યારે સુવર્ણ સમાન કાંતિવાળો સાધુ સલેક્ષણ, પિતાના ઘરના વૈભવોને સ્વામી થયો. ૩પ તેની બુદ્ધિ દેવની પૂજામાં તથા આવશ્યક વગેરે ધર્મકર્મમાં નિત્ય આસકત રહેવા લાગી અને ગુરુભકિતમાં તત્પર રહી સુખપૂર્વક તે સુખેથી પિતાનો સમય ગાળવા લાગ્યો. ૩
( ૪૫ )
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
હવે એક દિવસે ગુજરાત દેશમાંથી કઇ સાર્થવાહક પોતાના સાર્યની સાથે અઢળક કરી આણું લઈને તે નગરમાં આવ્યો. ૩૭ એક સમયે તે પિતાની દુકાનમાં સ્વસ્થ થઈને બેઠો હતો. ત્યારે સલ્લક્ષણે હર્ષથી અને કૌતુકથી આવી કવાયકા તેને પૂછી. ૨૮ “ તમે કયા દેશમાંથી આવ્યા છે ? તમારો એ દેશ કે ગુણવાન તથા સમૃદિમાન છે? એ દેશમાં જે કોઈ શ્રેષ્ઠ નગર હેય તે વિષે મારી આગળ તમે સંપૂર્ણ વર્ણન કરે.” પછી તે સાર્થપતિએ કહ્યું કે, “ હે મહા બુદ્ધિમાન ! હું ગુજરાત દેશમાંથી આવ્યો છું. ખરેખર, જે મને એકે હજાર જીભ હેય તોજ એ દેશના ગુણોને હું વર્ણવી શકું. ૩૯-૪૦ તે પણ એ દેશના કેટલાએક ગુણનું હું થોડુંકજ વર્ણન કરું છું. કેમકે, ઇન્દ્રની સમૃદ્ધિ જો કે અભુત છે તે પણ તેનું શું વર્ણન કરવામાં આવતું નથી ? * ગુજરાત દેશની ભૂમિ સમગ્ર જાતની ધાન્યસંપત્તિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે, ત્યાં પર્વતો ઘણું આવેલા છે, તેને કૂવાઓ તદ્દન સમીપમાં રહેલા જળથી ભરપૂર છે અને તેથી જ તે ભૂમિ કેવળ જળમય છે. વળી તે દેશમાં નારંગી, મોસંબી, જાંબુ, લીંબડા, કદંબ, કેળ, સરગવો, કેક, કરમદાં, ચારોળી, પીલુ, આંબા, સીતાફળ,બહેડાં, બીજોરાં, ખજૂર, દ્રાક્ષ, શેરડી અને ફણસ વગેરેનાં ઝાડ તેમજ રસળી, કેવડો, જાઈ, ચંપ, શેવંતી, માલતી, વાળે, જાસુદ, સમુલ, જૂઈ-વગેરે લતાએ પુષ્કળ છે. ૪૩-૪૫ તારી પાસે હું કેટલાંક વૃક્ષોનાં નામ લઉં, પણ સંક્ષેપમાં એટલુંજ કહી શકાય કે આ પૃથ્વી ઉપર જેટલાં વૃક્ષો ફળવાળા ગણાય અને જેટલાં વૃક્ષો પુષ્પવાળા થાય છે–તેઓ સર્વે તે દેશમાં છે. એટલું જ નહિ પણ એ દેશની ભૂમિમાં એવો ગુણ છે કે જેથી મગ, તુવેર, ડાંગર, અડદ, ઘઉં, જુવાર અને બાજરી-વગેરે સર્વ જાતનાં અન્ન નીપજે છે. ૪૭ એ દેશમાં રહેનાર સર્વ મનુષ્ય, સમુદ્રના પુષ્કળ કિનારાઓ પર
(૪૬)
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટના વંશનું વર્ણન.
અલ્પ વ્યવસાય કરે છે તે પણ અખૂટ ધન સંપાદન કરે છે. ૪૮ વળી ત્યાં નાગર (સોપારી) ના ટુકડા તથા નાગરવેલના પાન મિત્રોની પેઠે પ્રાણીઓના મલીન મુખને પણ રંગી આપે છે. ૪૯ તેમજ એ દેશમાં પરબ, કુવા, તળાવ, ગામ અને અન્નક્ષેત્ર વગેરેમાં સ્થિતિ કરનારા કોઈપણ મુસાફરો પોતાની સાથે ભાથું કે પાણી કરી લેતા નથી. ૫૦ તે દેશમાં મુસાફરે ગાઢ વૃક્ષોની પંકિત નીચે ચાલે છે તેથી સૂર્યના તાપથી કદી સંતાપ પામતા નથી. શત્રુંજય, રૈવતક (ગિરનાર) વગેરે તીર્થો પણ એ દેશમાં ઘણું આવેલાં છે,કે જેઓ પોતાનું સેવન કરનાર ભવ્યજીવોને મેક્ષિપદે પહોંચાડી આપે છે. પ૨ વળી સેમિનાથ, બ્રહસ્થાન, મૂળસ્થાન તથા સૂર્યતીર્ય વિગેરે લૌકિક તીર્થો પણ ત્યાં છે.પણ એ દેશમાં કસુંબી તથા મજીઠીઆ રંગથી રંગેલાં અને રેશમથી વણેલાં રંગબેરંગી વને સર્વ મનુષ્ય સદા ધારણ કરે છે. ૫૪ અને ત્યાં પ્રાણુઓના ઉપકારથી, સદાચારથી તથા પ્રિય ભાષાથી વિદ્વાને પ્રસન્ન થાય છે તેથી એ દેશને વિવેકબુહસ્પતિ' એવું ઉપનામ આપે છે. ખરેખર, પૃથ્વી પર જેટલા દેશે છે તેઓ સર્વે એ દેશની સમાનતા કરી શકે તેમ નથી; અને સ્વર્ગને તે મેં જોયું નથી તેથી સ્વર્ગની સાથે પણ એ દેશની સમાનતા હું કેમ કહી શકું?" એ દેશના ગામડાં પણ અતુલ વિભાવવાળાં હેઈને નગરે જેવાં છે અને નગરોની ગણત્રી તો તારી પાસે હું કઈ રીતે કરી શકું તેમ નથી. પણ કેમકે હે શ્રેષ્ઠ સલ્લક્ષણ! એ દેશમાં અણહિલપુર, સ્તંભતીર્ચ-વગેરે સ્વર્ગના જેવાં અસંખ્ય નગરે છે.પ૮
પ્રહાદનપુરનું વર્ણન. હાલમાં એ દેશમાં પ્રહાદનપુર નામનું એક નગર છે. હું માનું છું કે સ્વર્ગમાં પણ એના જેવું કાઈ નગર હશે કે કેમ? એ શંકાસ્પદ છે. ૫૯ એ નગરમાં પુષ્કળ ધન સંપાદન કરવાના સંગે
( ૪૭ )
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. આવી મળે છે, તેથી માણસે તેને “સ્થલલાકૂલ સ્થળબંદર એવું બીજું નામ પણ આપે છે. વળી તે સ્થળે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું “ મલ્હાદનવિહાર ' નામનું દેરાસર છે, જે દેવોના ઘર જેવું સુંદર છે. ૬ એ નગરમાં જેટલાં દેવમંદિરો છે તે સર્વના ઉપર સુવર્ણના કાંગરાઓ આવી રહ્યા છે, તેથી એ નગરે જાણે મુકુટ પહેર્યા હોય એમ જણાય છે, તેમજ સુવર્ણના દાંડા તથા કળશની સ્વચ્છ ફેલાયલી કાંતિવડે પ્રાતઃકાળમાં લેકે, પોતાના નેત્રોનો પ્રકાશ ખલિત થઈ જવાને લીધે ઉંચે જોઈ શકતાં નથી. ૩ વળી તે નગરમાં આરતિના સમયે ઝાલરના ઝણઝણાટથી તિરસ્કાર પામેલો કળિકાળરૂપી શત્રુ એ નગરમાંથી દૂર નાસી જાય છે. ૪ ત્યાંની બજારો અગણિત કરી આણુઓથી એટલી બધી ભરપૂર છે, કે જેથી મનુષ્યો જ્યારે કંઈ ખરીદવા માટે નીકળે છે ત્યારે જુદી જુદી વસ્તુઓને જોઈને પિતાને ખરીદવાની વસ્તુ ખરેખર ભૂલી જાય છે. જેમ રોહણાચળ પર્વતમાં મણિઓ ઉત્પન્ન થાય છે તેમ, એ નગરમાં પણ ગુણવાન, દ્રવ્યથી ઉલાસવાળા અને મનુષ્યમાં અલંકાર જેવા સંધનાયક રૂપ મણિઓ ઉત્પન્ન થાય છે. ૬૬ અરે! બીજા વિશેષ કૌતુકનું તે શું વર્ણન કરવામાં આવે પણ તે નગરમાં સાધુઓ સકલત્ર ( એટલે વિરોધ પક્ષમાં સ્ત્રી સહિત અને વિરોધપરિહાર પક્ષમાં સર્વનું રક્ષણ કરનારા ) છે અને દેવાલયો અપ્રતિમવિરોધપક્ષમાં પ્રતિમારહિત અને વિરોધપરિહારપક્ષમાં અનુપમ સર્વોત્તમ ) છે. ૬ વળી એ નગરમાં જે નગરવાસીઓ શિવભક્ત છે તેઓ સુગત ( એટલે વિરોધપક્ષમાં બૌદ્ધમતને અનુસરનારા અને વિધિપરિહારપક્ષમાં શ્રેષ્ઠ ગતિવાળા ) છે, બૌદ્ધમતના અનુયાયીઓ વિજયની અભિલાષાવાળા છે ( રાગાદિ શત્રુઓ પર વિજય અહીંથી બે લેકમાં વિરોધાભાસ અલંકાર મૂકવામાં આવ્યો છે.
( ૪૮ )
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિટના વંશનું વર્ણન.
મેળવવા ઇચ્છે છે ) અને જેઓ જે છે તેઓ પણ શિવ (વિરેધપક્ષમાં શંકર અને વિધિપરિહારપક્ષમાં મોક્ષ)માં આસકત રહે છે. આ સિવાય બીજું કયું આશ્ચર્ય હોઈ શકે? ૬૮ હે શ્રેષ્ટિ ! એ નગરમાંથી હું અહીં આવ્યો છું, ખરેખર એ નગરને તેં તારી દૃષ્ટિએ જે પ્રત્યક્ષ જોયું હોય તો જ તે કૃતાર્થ થઇ શકે.” ૬૯ સાર્થપતિએ કહેલાં તે વચન સાંભળીને સાધુ સલ્લક્ષણનું મન પ્રહાદનપુર જવા માટે એકદમ ઉતાવળું બની ગયું. પછી અનુક્રમે પ્રાપ્ત કરવા યોગ્ય એવા સર્વ સંબંધને પિતાને વશ કરી તે સલક્ષણ પેલા સાર્થપતિની સાથે જ અલ્લાદનપુર નગરને રસ્તે પડયો. ૭૧ અનુક્રમે અવિચ્છિન્ન રીતે મુસાફરી કરવાથી તે અલ્લાદનપુર નગરમાં જઈ પહોંચ્યો અને ત્યાં નગરમાં પ્રવેશ કરતાં જ તેને ઉત્તમ શકુનો થયાં. ૭૨ જેવાં કે –પોતકી નામનું એક પક્ષી પોતાની જમણું પાંખ પર લીલા ઘાસવાળા પ્રદેશ ઉપર બેઠેલું તેના જેવામાં આવ્યું અને પછી તે પક્ષી સુંદર ચેષ્ટા કરીને, શિરસ્થાની મોટો શબ્દ કરીને તથા ડાબી તરફ થઇને આંબાના વૃક્ષ ઉપર જઈ બેઠું. એ પક્ષી ત્યાં જઈને જેવું બે કે તુરત જ આપોઆપ જ તેના મુખમાં ખોરાકની પ્રાપ્તિ થઈ. છ૩-૭૪ મણિકંઠ–એટલે ચાવપક્ષી પણ ઉત્કંઠિત થઈને જમણું તરફથી ડાબી તરફ ગયું અને એક કૂતરો સારે ઠેકાણે મૂત્રીને ડાબી તરફથી જમણી તરફ આવ્યો. ૭૫ વળી એ સલક્ષણે તે નગરની અંદર જયારે પ્રવેશ કર્યો, ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનનો રથ તેને સામે મળ્યો. પછી તે પોતે પણ સંઘની સાથે નગરમાં ફર્યો. ૭૬ તે સમયે એક શકુનત્તા, કે જે તેની સાથે જ ત્યાં આવ્યો હતો તે બોલ્યો કે, “ તમે આ નગરમાં રહેશે તે તમને પુત્ર તથા ધનનો લાભ થશે, તમારા વંશમાં ઉત્પન્ન થયેલા પુત્ર સંઘના નાયક થશે, વળી બીજા કેટલાએક પુત્રો તે દેવોના મંદિરો બંધાવશે અને તમારી
(૪૯)
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
ચોથી પેઢીમાં જે એક પુત્ર થશે તે તે તીર્થને ઉદ્ધાર કરનાર થશે. કેમકે તમે નગરમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ચોથા શકુનમાં ભગવાનનો આ રથ તમને સામો મળ્યો છે.છ૭-૭૯તે પછી એ શકુનત્તાને દ્રવ્ય તથા પાન વગેરે આપીને સલક્ષણે સન્માન કર્યું અને રથમાં બેઠેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનને નમન કરી પોતાના ગુરુને પણ વંદન કર્યું. ૮° સલ્લક્ષણે પેલા સાર્થપતિના વર્ણન કરતાં પણ અધિક સુંદરતાવાળા તે નગરને પ્રત્યક્ષ જોઈ, પિતાનાં બને નેને, જન્મને તથા જીવિતને કૃતાર્થ માન્યાં. ૮૧ પછી તેણે ત્યાં રહેવા માટે અનાયાસે એક મકાન મેળવી લીધું અને તેમાં તે સ્વસ્થ મનથી રહેવા લાગ્યો તથા સુખેથી ધન સંપાદન કરવા લાગ્યો. ૮૨ એ રીતે સુંદર એક વૃક્ષની પેઠે પિતાના મૂળને મજબૂત રીતે બાંધીને તે ત્યાં રહ્યો ત્યારે તેની છાયા (કાંતિ) સર્વના આશ્રયસ્થાનની પેઠે કઈક અપૂર્વ–અલૌકિક થઈ. હવે એ નગરમાં ઉપકેશ નામને એક ગચ્છ હતો અને તેની વ્યવસ્થા નીચે પાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર હતું. તેમાં એ શ્રેણી (સલક્ષણ) આનંદપૂર્વક ગાણિક થયો–અર્થાત દેરાસરના વ્યવસ્થાપક તરીકેનું કામ કરવા લાગ્યો. પછી તે શ્રેણીને “આજડ' નામનો એક પુત્ર થયો કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ચંદ્રમાની પેઠે પિતાની સર્વ કળાઓના વિસ્તારથી પૃથ્વીમાં સર્વને આનંદ પમાડવા લાગ્યો. ૮૫ વળી તે આજડ શ્રી પાર્શ્વનાથના દેરાસરમાં, પૌષધશાળામાં તથા પિતાના ગુરુ પાસે આદરપૂર્વક ભક્તિભાવ કરવા લાગે. ૮ પિતાને પિતા જ્યારે મરણ પામ્યા, ત્યારે આજડ તેમને સ્થાનકે આવ્યો અને લેકમાં અધિકાધિક માન્ય થયો. ૮૭ જેમ પૂર્વાચલ ઉપર સૂર્ય ઉદય પામે તેમ, એ આજડ પણ સાર અસાર વસ્તુને જગતમાં પ્રકાશ પાડતો તથા લોકોને નિરંતર ઉપકાર કરતે પ્રતિદિન અભ્યદય પામવા લાગ્યો. ૮૮ તેણે ઉપકેશ ગચ્છના પાર્શ્વનાથના
( ૧૦ )
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસઢના વશ માન. ,.f
દેરાસરમાં એકવીશ આંગળની શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાને મૂળનાયકજી તરીકે તથા તેમના પરિવારમાં એકસેા સિત્તેર બીજી પ્રતિમાને તૈયાર કરાવી અને તે સર્વની શ્રીદેવગુપ્તસૂરી પાસે વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવી. વળી એક નવું દેરાસર એક પ્રતિમા બેસાડી અને તેના આગળના એક મંડપ બંધાવ્યા. ૮૯-૯૧ એ પ્રમાણે પ્રવૃત્તિ કર્યાં કરતા હતા તેવામાં અનુક્રમે એને એક પુત્ર ઉત્પન્ન થયા, ૯૨ તેને એના પિતાએ સારા ઉપાધ્યાય પાસે
કરાવીને તેમાં કેટલીભાગમાં અતિવિશાળ
નિરંતર ધર્માંકાર્યામાં
ગાસલ નામના
4
<<
“
સમગ્ર કળાએ ભણાવ્યા, જેથી તે અલ્પકાળમાં જ વિદ્વાનેાના સમૂહમાં અગ્રેસર થયા. ૯૪ પછી તેને “ ગુણુમતી ” નામની એક કન્યા સાથે પરણાવ્યા, કે જે કન્યા રૂપ તથા મૈીવનથી યુક્ત હતી અને કુળ તથા શીલના ગુણુથી સ ંપન્ન હતી. ૯૪ તે બન્ને સ્ત્રીપુરુષનાં ચિત્ત પ્રીતિભાવથી એટલાં ભાવિત–વાસિત બની ગયાં કે જેથી તેઓના કેટલાક કાળ સુખચેનમાં જ ચાલ્યે! ગયા. ૯૫ તે પછી એક દિવસે આજડે પેાતાના આયુષને અંત આવેલા જાણી દેવગુપ્તગુરુને પેાતાની પાસે ખેલાવ્યા અને તેમની આગળ આવી વિનતિ કરી,૯૬ હે પ્રભુ ! આપ મારા પૂજ્ય છે! અને તેથી હું આપને પૂછું છું કે, આ (મરણ) સમયે શ્રાવકાએ જે કઇ પેાતાનું આત્મસાધન કરવું જોઇએ, તેને આપ મને તારવા માટે ઉપદેશ કરે.” ૯૭ તે સાંભળી આચાર્ય મહારાજે મિથ્યાદુષ્કૃતપૂર્વક સિદ્ધાન્તમાં કહેલી શુદ્ધ આરાધના વિધિ પ્રમાણે તેની પાસે કરાવી. ૯૮ પછી તે સત્પુરુષે ચારે પ્રકારના સંધ પાસે ક્ષમા માગી તેમજ સર્વ જીવાને ૯૯ પછી ( મન, વચન અને કાયા–એમ ) ત્રણ પ્રકારે ખમાવ્યા. સાતે ક્ષેત્રમાં ધનને વ્યય કરવા માટે પેાતાના પુત્રને તેણે શિખામણ આપી અને પેાતાના બંધુઓને પેાતાનું ધન વહેંચી આપી શુદ્ધ
( ૧ )
For Private and Personal Use Only
"9
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
ધ્યાન કરવામાં તે તત્પર થયા; યતુ શરણુને આશ્રય કરી તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ અનશન ગ્રતુણુ કર્યું, પંચ પરમેષ્ટિ નમસ્કારના ઉચ્ચાર કરવા માંડયો તથા ભવ્ય જીવાના મુખથી તેનું શ્રવણ પણ કરવા માંડયુ. એ રીતે શુદ્ધ ધ્યાન કરીને પેાતાના પવિત્ર ધરના તથા દેહને ત્યાગ કરી તે સ્વગે ગયા. ૧૦૦~૧૦૨ તેના પુત્ર ગામલે પણ પિતાના મૃત્યુને ઉત્સવ કરી નગરવાસીએ!નાં સર્વ કાર્યે સાધવા માંડ્યા અને નિરાકુળપણે કાળ વ્યતીત કરવા માંડયા. ૧૦૩ તેની શ્રી ગુણુમતી, કે જે ધણીજ ભાગ્યશાળી હતી તેણે લેાકને આનંદ આપનારા અનુક્રમે ત્રણ પુત્રાને જન્મ આપ્યા. જેમ મનુથ્યાના ફંડની શક્તિ ત્રણ સ્વને ઉત્પન્ન કરે છે તેમ, ૧૦૪ એ ત્રણ પુત્રામાં પહેલા ‘આસાધર ’ નામના હતા, ખીજે ‘દેસલ’ નામના હતા અને ત્રીજો ‘લાવણ્યસ' નામના હતા. આ ત્રીજો પુત્ર અવસ્થાપરત્વે સાથી નાના હતા પણ ગુણામાં સૈાના કરતાં શ્રેષ્ઠ હતા. ૧૦૫ જેમ તક્ષક નાગ પેાતાની ત્રણ ફણા વડે લેકામાં અસફ્ ગણાય છે તેમ, ગેાસલ પણ પોતાના એ ત્રણ પુત્રા વડે લાકામાં અસહ્ય થઇ પડયો અને ખીજા શ્રીમતામાં પણ મુખ્ય થઈ પડયો. ૧૦૬ પછી પિતાએ એ ત્રણે પુત્રાને રત્નશ્રી, લેાલિકા અને લક્ષ્મી નામની ત્રણ કન્યાએ અનુક્રમે પરણાવી. ૧૦૭ એ ત્રણે પુત્રા હુમેશાં પોતાની આજ્ઞામાં રહેતા હતા, જેથી તેની સહાયને લીધે ગાસલ શ્રેષ્ઠી સુખેથી પેાતાના કાળ વ્યતીત કરવા લાગ્યા. ૧૦૮ એ રીતે કેટલાક કાળ ગયા તે પછી કર્મના ચેાગને લીધે ગાસલ શ્રેષ્ઠી અનુક્રમે નિર્ધન બની ગયા, અને બનવા જોગ પણ છે. કેમકે લક્ષ્મી, જે પેાતાના ધરરૂપ મળમાં પણ સ્થિર રહેતી નથી, તે ક્રાઇ મનુજ્યને ત્યાં શું સ્થિર રહી શકે ? ૧૦૯ તે પછી અપસમૃદ્ધિવાળા થયેલા ગેાસલ પણ પેાતાના આયુષને ક્ષય થયા, ત્યારે પાપમુદ્ધિ
( 42 )
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસટના વંશનું વર્ણન. રહિત થઈને સમાધિ વડે મૃત્યુ પામ્યો. ૧૧૦ એ સમયે તેને પહેલા પુત્ર આસાધર નાની વયનો હતે છતાં પણ પોતે અપારબુદ્ધિવાળે હેવાથી ઘરના ભારને તેણે ઉપાડી લીધે. ખરું છે કે, ધૂંસરી ધારણ કરવાને યોગ્ય થયેલે બળદ શું વયની દરકાર રાખે છે ? ૧૧૧ એક દિવસે આસાધરે પોતાની જન્મપત્રિકા દેવગુપ્તસૂરિને બતાવી અને પ્રશ્ન કર્યો કે, “હે પ્રભુ ! હું ધનવાન થઈશ કે નહિ?" ત્યારે આચાર્યે વિચાર કરીને કહ્યું કે, “હે ભદ્ર ! તું અલ્પસમયમાં જ અપાર ધનને સ્વામી થઇશ, પણ તે મેળવેલા ધનને જે તું ધર્મકાર્યમાં નહિ વાપરે તે એ ધન પિતાની મેળે તારી પાસેથી ચાલ્યું જશે. માટે તું અવિનાશી પુણ્ય કર્મ કરજે.” ૧૧૧૧૪ તે સાંભળી આસાધરે પ્રણામ કરીને ગુરુને કહ્યું કે, “હે પ્રભુ ! મને જે ધન પ્રાપ્ત થશે તો ધર્મ વિના બીજે કોઈપણ સ્થળે તેનો હું વ્યય કરીશ નહિ.” ૧૫આવી પ્રતિજ્ઞા કરીને તે સત્યપુરુષ, તે દિવસથી આરંભી જે કંઈ અલ્પ ધન પણ સપાદન કરતો હતો તે સર્વને ધર્મમાં અર્પણ કરી દેતો હતો. એક દિવસે તે, શ્રીદેવગુપ્તસૂરિને વાંદવા માટે પુણ્યરૂપ હાથીની શાળા સમાન પષધશાળામાં ગયો.૧૧૭ તે વખતે ગુરુમહારાજ દેવવંદન કરતા હતા. તેમને વાંદીને ગુસેવાની ઈચ્છાથી તે ત્યાં બેઠે ૧૮ તે વેળા બીજા સાધુઓ ભિક્ષા લેવા માટે જ્યારે બહાર ગયા, ત્યારે કે એક સાત વર્ષની કન્યા રમતી રમતી એકદમ વેગથી ઉપાશ્રયમાં આવી;૧૯ એટલે તે જ સમયે સત્યકા નામની દેવી તે કન્યાના શરીરમાં દાખલ થઈ, ત્યારે આચાર્ય મહારાજે પિતાના મનમાં જે જે અર્થે ચિંતવ્યા હતા તે સર્વ તે દેવીને પૂછ્યા અને તેણે તેના સર્વ ઉત્તરે પણ કહ્યા. ૨૦ પછી આશાધરે પણ ગુરુને નમન કરી પૂછવું કે “મને ધન પ્રાપ્ત થશે અથવા નહિ થાય, તે વિષે પણ આપ દેવીને પૂછો.”૧૨૧ ત્યારે ગુરુની પ્રેરણાથી તે જગદી
(૫૩).
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
શ્વરીએ કહ્યું કે, “થોડાજ દિવસમાં આને પુષ્કળ ધન પ્રાપ્ત થશે. પરંતુ આને સદા દક્ષિણ દિશામાંથી જ લાભ થશે, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશામાંથી કદી લાભ થશે નહિ.” એમ કહીને તે સત્યકાદેવી ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ એટલે આચાર્ય મહારાજે આશાધરના મસ્તકપર અમંગળને નાશ કરનાર વાસક્ષેપ છાંટો.૧૨૨-૧૨૪ તે પછી સાધુ આશાધરે દેવની વાણી ઉપરથી કુટુંબીઓની સાથે જવું–આવવું કરીને કેટલેક સતત વ્યવહાર (વેપાર-રોજગાર) ચાલુ કર્યો.૨૫ અને અનુક્રમે વેપાર કરતાં કરતાં મંદરાચલથી મંથન કરેલા દક્ષિણ દિશાના સમુદ્રમાં તેણે લક્ષ્મી સંપાદન કરી.૧૨૬ પછી પૂર્વે કહેલાં ગુરુનાં વચનનું સ્મરણ કરી તે સ્વચ્છ અંત:કરણવાળા આશાધરે, પિતાના ધનનો સાતે ક્ષેત્રમાં વ્યય કરવા માંડયો.૧ર૭ અને પછી તો તે લક્ષાધિપતિ બની ગયે, એક દિવસે તેણે શ્રીદેવગુપ્તરિને વિનંતિ કરી કે, “આપ શરીરે હવે અશક્ત થયા છે અને વૃદ્ધાવસ્થાથી ઘેરાયા છે–વૃદ્ધ થયા છે, માટે તમે બીજા કોઈને આચાર્ય પદપર સ્થાપિત કરે. હું, મારા વૈભવ પ્રમાણે તેમાં ધનવ્યય કરીશ. ૧૨૮–૧૨૯ તે સાંભળી આચાર્ય મહારાજે કહ્યું કે, હે પુરુષ! આ ગચ્છની તેવી મર્યાદા નથી. સત્યકાદેવીની આજ્ઞા વિના આ ગરછમાં બીજાને ગુરુ (આચાર્ય) કરી શકાય નહિ. ૩૦ જ્યારે તે દેવી પોતે જ અમને આદેશ આપશે ત્યારે અમે કઈને આચાર્ય કરીશું, તે વિના નહિ૧૩૫ તે સાંભળી આરાધરે પૂછ્યું કે, “ બીજા એક એક ગચ્છમાં ઘણું આચાર્યો કરવામાં આવે છે, તે પછી આપણું ગચ્છમાં એકજ આચાર્ય કેમ હોય ?૧૩૨ માટે હે પૂજ્ય મહારાજ ! આપણું ગચ્છની સ્થિતિ કંઈક અંશે હમણાં મને સંભળાવે. કેમકે એ વૃત્તાંત જાણ્યા વિના મનુષ્ય મઢ જે બની જાય છે.”૧૩૩
(૫૪)
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગ૭ની સ્થિતિ.
ગુરુમહારાજ બોલ્યા –“એ સમમ વૃત્તાંત કહેવા માટે હું સમર્થ નથી, તેપણ સંક્ષેપમાં તને એ વૃત્તાંત કહું છું, સાંભળ.૩૪
ઊકેશ ગચ્છની સ્થિતિ. આજ અવસર્પિણીમાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત નામના ગણધર થઈ ગયા છે. ૧૩૫ તેમને “કેશિ’ નામના એક શિષ્ય હતા, જેમણે પ્રદેશિ રાજાને બોધ આપી નાસ્તિકધર્મમાંથી જૈનધર્મમાં આ હતા. ૧૩૬ તેમના શિષ્ય સ્વયંપ્રભસૂરિ થયા. એક દિવસે તે મુનીવર, વિહાર કરતા કરતા શ્રીશ્રીમાલ નગરમાં આવ્યા અને તે નગરના ઉદ્યાનમાં માસકલ્પ રહ્યા. ત્યાં અનેક ભવ્ય જીવો સંસારરૂપ વૃક્ષને નાશ કરવા માટે સતત તેમનું ઉપાસના કરવા લાગ્યા. ૧૩–૧૩૮ હવે તેજ સમયે વૈતાદ્યપર્વતમાં મણિરત્ન નામનો એક પ્રખ્યાત વિદ્યાધરરાજા તે વિદ્યાધરોના અવર્યનું પાલન કરી રહ્યો હતો- અર્થાત ત્યાં રાજ્ય કરી રહ્યો હતો. ૧૩૯ એક દિવસે તે દક્ષિણ દિશામાં આવેલા આઠમા દ્વીપમાં નિત્યપ્રકાશિત અંજનપર્વત પર રહેલા શાશ્વતા તીર્થકરોને વાંદવાની ઈચ્છાથી એક લાખ વિમાન સાથે આકાશ માર્ગે જ હતો. તેવામાં નીચે પાંચસો સાધુઓ સહિત સ્વયંપ્રભસૂરિને તેણે જોયા.૧૪-૧૪૧ તુરતજ તેણે વિચાર કર્યો કે, જગમતીર્થનું કદી ઉલ્લંધન કરવું નહિ.” આવો વિચાર કરી આકાશમાંથી તે નીચે ઉતર્યો અને ભક્તિપૂર્વક પ્રણામ કરી દેશના સાંભળવાની ઈચ્છાથી ત્યાં બેઠે. ૧૪૨ આચાર્ય મહારાજે પણ સંસારની અસારતાને જણાવનારી એવા પ્રકારની દેશના આપી કે જેથી તેની બુદ્ધિ સંસારમાંથી વિરક્ત થઇ.૪૩ તેણે પોતાના પુત્રને રાજ્યાસને બેસાડી, સ્વજનની રજા લઇ પાંચસે વિદ્યાધરોની સાથે દીક્ષા લીધી. ૧૪૪ અનુક્રમે તે ગીતાર્થ થયો એટલે આચાર્ય મહારાજે તેને પિતાના
( ૫ )
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
સ્થાન ઉપર સ્થાપિત કર્યો–આચાર્યપદ અર્પણ કર્યું. પછી પાંચ મુનિઓની સાથે તે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. ૧૪૫ એક દિવસે ઊકેશ નગરમાં આચાર્ય મહારાજ સમવસર્યા; પણ ત્યાંના કેાઈ મનુષ્ય આચાર્ય મહારાજ ત્યાં રહ્યા છતાં તેમને વંદન આદિ કર્યું નહિ. ૧૪૬ એટલે આચાર્ય મહારાજનું તે અપમાન થયેલું જોઈ શાસનદેવીએ શાસનનું માન જાળવવા ખાતર તેની ઉન્નતિ કરવાને મનમાં વિચાર કર્યો. ૧૪ બીજી તરફ એજ નગરમાં ઊહડ નામને એક શ્રેણી રહેતે હતો. તે ઘણેજ પુણ્યશાળી હોઈને પુણ્ય સંપાદન કરવા માટે કૃષ્ણનું અનુપમ મંદિર કરાવી રહ્યો હતો.૧૪૮ પણ શાસનદેવીએ તે મદિરમાં મૂળનાયક તરીકે બેસાડવાને શ્રી વીરભગવાનની નવી પ્રતિમા તેજ શ્રેણીની ગાયના દૂધવડે તૈયારી કરવા માંડી. ૧૪૯ શ્રેણીની તે ગાય, કે જે ઘડા જેવડા મોટા આઉવાળી હતી તે સાયંકાળે ગાયોના ટોળામાંથી નીકળી જઈને “લાવયહંદ' નામના પર્વતમાં નિત્ય પોતાનું દૂધ અવી આવવા લાગી.૫૦ શ્રેષ્ઠીએ દૂધના અભાવનું કારણ એક દિવસે ગોવાળને પૂછયું એટલે ગોવાળે બરાબર નિશ્ચય કરીને તે વાત શ્રેષ્ઠીને કહી અને પ્રત્યક્ષ સિદ્ધ કરી દેખાડી.૧૫૧ તે પછી શ્રેષ્ઠીએ સમગ્ર દર્શનના બ્રાહ્મણોને બોલાવીને પિતાની ગાયના દૂધને અવી જવાના સંબંધમાં પૂછ્યું, ત્યારે તેઓએ પણ જૂદી જૂદી અનેક રીતે તેનું કારણ કશું;૧ ૫૨ ૫ણ પરસ્પર ભિન્ન થયેલા તેઓના ભાવાર્થને લીધે શ્રેણીનું મન સંશયાકુળ થયું, અને તેની તેજ સ્થિતિમાં લગભગ પાંચ મહિના ઉપર કેટલાક દિવસો વીતી ગયા. ૧૫૩ પેલી તરફ, ત્યાં આવેલા સૂરિ પણ એક માસકલ્પ ત્યાં કરીને બીજી તરફ ચાલ્યા ગયા હતા, પણ પાછળથી એક ચાતુર્માસ બીજે સ્થળે રહીને તેજ સૂરિ પાત્ર ત્યાં આવ્યા.પશ્રેષ્ઠીએ જાણ્યું કે એક સૂરિ નગરના ઉદ્યાનમાં આવીને રહ્યા છે, જેથી તે આચાર્ય પાસે આવ્યા અને પોતાને સંદેહ તેમને
( ૧૬ )
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગચ્છની સ્થિતિ.
પૂ.૧૫૫ સૂરિએ તેનું શુભ પરિણામ જાણી લીધું અને સ્પષ્ટરીતે તે શ્રેષ્ઠીને તેમણે હ્યું કે, “જ, તારા સંશયને હું અવશ્ય દૂર કરીશ.”૧૫૬ સૂરિના એ વાકય ઉપર શ્રદ્ધા રાખીને પેલો શ્રેષ્ઠી ઉતાવળા ઉતાવળો પોતાને ઘેર ગયો અને પાછળથી સૂરિએ પણ ધ્યાન કર્યું જેથી શાસનદેવી ત્યાં આવી પહોંચી.૧૫ દેવીએ આ પ્રમાણે વિનંતિ કરી કે, “હે પ્રભુ! વીરજિનેશ્વરની નવી પ્રતિમા હું તૈયાર કરી રહી છું, તે છ મહિનામાં તૈયાર થશે. ”૧૫૮ પછી આચાર્ય મહારાજે કહ્યું કે, “હે દેવિ ! તું પોતે એ શ્રેષ્ઠીની આગળ પ્રત્યક્ષ થઈને આ સર્વ વૃત્તાંત તારા સ્વમુખે, જેવું હોય તેવું, તેની પાસે કહી સંભળાવ.”૧૫૯ પછી તે દેવી પણ ગુરુની આજ્ઞા પ્રમાણે ત્યાં જઈને નિદ્રામાંથી જાગ્રત થયેલા આશ્ચર્યયુક્ત મનવાળા શ્રેષ્ઠીને પ્રત્યક્ષસ્વરૂપે કહેવા લાગી કે, ૧૬° “હે શ્રેષ્ઠિ! હું શાસનદેવી પિત, ગુર્ની આજ્ઞાથી તારી ગાયના દૂધરાવનું કારણ કહેવા માટે
અહીં આવી છું. માટે તું સાવધાન થઈને સાંભળ. તારી ગાયના દૂધથી હું શ્રી વીરભગવાનની નવી પ્રતિમા તૈયાર કરી રહી છું; માટે પાપના સ્થાનરૂપ સંદેહને તું કરીશ મા.”
૧૨ એમ કહીને તે દેવી ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ એટલે મોહવશ થયેલો તે શ્રેણી પણ પ્રાત:કાળે ગુરુની પાસે જઈને ગુરુના ચરણમાં વંદન કરી ત્યાં બેઠે. ૧૬૩ પછી તેણે બે હાથ જોડી રાત્રે શાસનદેવીએ જે કંઈ કહ્યું તે વિષે આ પ્રશ્ન પૂછો : “જે કે શાસનદેવીએ જે પ્રમાણે
હ્યું છે તે તે પ્રમાણે જ હશે, પણ તે સર્વ વૃત્તાંત આ૫ મને કહે.” પછી ગુરુએ જે વૃત્તાંત બન્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું." તે સમયે છીએ ગુરુને વિનંતિ કરી કે, “હે પ્રભુ! આપ મારી સાથે ચાલે. આપણે વીરજિનેશ્વરની પ્રતિમાને હવે બહાર કાઢીએ.” ૬૬ ત્યારે સૂરિએ પણ કહ્યું કે, એ પ્રતિમા જે કે પૂર્ણ થઈ છે
(૫૭)
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
તાપણુ શરઋતુના આ સાત દિવસ તું થોભી જા, તે પછી શુભ મુદ્દર્તિ આપણે તેને લાવીશું. ” ૧૬૭ તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું કે, આપ મારા પૂજ્ય છે અને આચાર્ય છે માટે આપનું વચન તથા આદેશ તેજ શુભ મુહૂર્ત છે, તો હવે મારી પ્રાર્થનાને આપ સત્વર પૂર્ણ કરે. ૧૬૮ આવા પ્રકારના શ્રેષ્ઠીના અતિઆગ્રહથી ચંચળતા રહિત એવા પણ પૂજ્ય આચાર્ય મહારાજે શ્રેષ્ઠીને સાથે લઈ જ્યાં શ્રીવીરભગવાનની મૂર્તિ હતી ત્યાં ગયાં. ૧૬૯ તે સ્થળે સુવર્ણન સાથીઓ તથા પુષ્પો જોઈને શ્રેષ્ઠીએ પોતે પૃથ્વીને ખાદી અને જિનભગવાનને બહાર કાઢ્યા. ૧૭ પછી જેમના હૃદયસ્થાનમાં લીબુંના ફળ સમાન બે ગાંઠે શોભી રહી હતી તે શ્રી વર્ધમાન જિનેશ્વરને શ્રેષ્ઠી, આનંદપૂર્વક પોતાના દેવમંદિરમાં લઈ ગયો. ૧૭૧ અને પછી પવિત્રબુદ્ધિવાળા તે શ્રેષ્ઠીએ પ્રતિષ્ઠાનાં શુભ લગ્ને શોધાવીને તેમાંથી જે લગ્ન સર્વ પ્રકારના દેથી રહિત હતું તે એક લગ્ન (મુહૂર્ત) ને નિશ્ચય કર્યો. ૧૭૨ માઘમાસના શુકલ પક્ષની પૂર્ણા–પંચમી તિથિને દિવસે બ્રાહ્મમુહૂર્તમાં ગુરુવાર અને ધન લગ્ન હતું ત્યારે, શ્રેષ્ઠી આચા. “મહારાજના કહેવા પ્રમાણે વિધિપૂર્વક પ્રતિષ્ઠાની સર્વ સામગ્રીઓ એકઠી કરવામાં રોકાયો કે તે જ સમયે કરંટક નગરથી સંઘની વિનતિ લઇને કેટલાએક શ્રાવકે ઉતાવળા ઉતાવળા આવ્યા અને તેઓએ આચાર્ય મહારાજના ચરણમાં વંદન કર્યું. ૧૩–૧૭૫ પછી તેઓએ વિનતિ કરી કે, “હે પૂજ્ય મહારાજ ! શ્રેષ્ઠ કારંટક નગરમાં સંધે, શ્રી વીરભગવાનનું નવું મંદિર તથા નવી પ્રતિમા તૈયાર કરાવેલ છે, ૧૭ માટે તેની પ્રતિષ્ઠા કરવા સારૂ સંધે આપને વિનંતિ કરી છે, તે હે ભગવાન ! તે ઉપર લક્ષ્ય આપી આપ પ્રસન્ન થાઓ અને ત્યાં પધારી અમારા મનોરથ પૂર્ણ કરે.” ૧૭ તે વિનતિ સાંભળી આચાર્ય મહારાજે વિચાર કર્યો છે, જે મુહૂર્ત અહિં નકકી કર્યું છે
(૫૮ )
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગચ્છની સ્થિતિ.
""
**
તેજ મુદ્દત ત્યાંને માટે પણ ચેાગ્ય છે. પછી મહાબુદ્ધિમાન આચાર્ય મહારાજે શ્રાવકા પ્રત્યે કહ્યું કે, “ હે ભવ્યેા ! અમારૂં આવવું કેમ બની શકે ? કેમકે જે લગ્ન અહિં નક્કી કર્યું છે તેજ લગ્ન ત્યાંને માટે પણ શુદ્ધ છે, બીજું કાઈ શુદ્ધ નથી, માટે અહીંનું કામ પડતું મૂકીને ખીજે સ્થળે ક્રમ જઇ શકાય ? ૧૭૯ તે સાંભળી પેલા શ્રાવકા ખેદ પામ્યા અને શરમીંદા બની ગયા; એટલે વળી પણ તે સામે જોઇને આચા મંહારાજ મેલ્યા કે, “હુ સુજ્ઞ પુરુષા તમે વ્ય ખેદ પામેા મા. ૧૮૦ જો કે મારા દેહુ એકજ છે અને અહીં લગ્ન પણ છે, તેથી એકી સાથે અને લગ્ના સાચવી શકાય નહિ પણ અહીંનું કામ સિદ્ધ કરીને હું આકાશ માર્ગે ત્યાં અવશ્ય આવીશ, ૧૮૧ તમારે એક નિશ્ચય કરીને પ્રતિષ્ઠાની સામગ્રી તૈયારજ રાખવી, જેથી તેજ લગ્નમાં સધની ઇચ્છા હું પૂર્ણ કરીશ, ’' ૧૯૨ તે પછી અત્યંત વૃદ્ધિ પામેલા આનંદવાળા તે શ્રાવકા, આચાય મહારાજને વંદન કરી પોતાને નગર ગયા અને સત્વર સંધને તેઓએ ખબર આપી. ૧૮૩ જેથી સંધે પણ માધમાસમાંજ સર્વ શ્રાવક્રાદ્વારા વિધિપ્રમાણે પ્રતિષ્ઠાની સામગ્રી એકઠી કરી. ૧૯૪ તે પછી શ્રીમાન્ ઉદ્દેશ નગરમાં વીરભગવાનની વિધિપ્રમાણે પ્રતિષ્ઠા કરીને શ્રીરત્નપ્રભસૂરિ, આકાશ માર્ગે કારટક નગરમાં ગયા અને ત્યાં તેજ ધન ક્ષમમાં ઉત્તમ પ્રકારે પ્રતિષ્ઠા કરી. ૧૫-૧૯૮૬ એ રીતે શ્રીમહાવીર ભગવાનના નિર્વાણુ પછી સિત્તેર વર્ષે ગયા પછી ઊકેશનગરમાં શ્રીવીરભગવાનની ઉત્તમ સ્થિર સ્થાપના થઇ હતી. ૧૮૭ પછી ફરી પશુ આકાશ માર્ગે ઉપદેશ નગરમાં પાછા આવી આચાર્ય મહારાજે, જિનભગવાનની સ્નાત્રક્રિયા તથા પૂજનક્રિયા વગેરે કેમ કરવી, તે શ્રેષ્ઠીને સમજાવ્યું. ૧૮૮ એ પ્રમાણે અનુક્રમે ઊડ શ્રેષ્ઠી જિનધર્મ તથા શુદ્ધસમ્યકત્વને ધારણ કરનારા થયા હતા અને તેના
( ૫ )
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. પરિવાર પણ તેના જેવા જ ધાર્મિક બન્યો હતો. ૧૮૯ શ્રીરત્નપ્રભસૂરિ પણ ત્યાં આવી આવીને ઘણી વાર માસક૫ રહેતા હતા, જેથી તેમના અનેક માસકલ્પ ત્યાં થયા હતા. ૧૯° પૂજ્ય શ્રી રત્નપ્રભસૂરિએ ત્યાં રહી રહીને વાણુઆઓના અઢાર હજાર સંધોને બોધ આપ્યો હતો. ૧૯૧ એક દિવસે આચાર્ય મહારાજે શ્રાવકાને કહ્યું કે, “તમે આ ચંડિકા દેવીનું પૂજન કરે મા. કેમકે પ્રાણીઓને ઘાત કરીને તે હમેશાં પાપિણી થયેલી છે.” ૧૯ તે સાંભળી શ્રાવકોએ કહ્યું કે, “હે પ્રભુ આ દેવી ચમત્કારી છે. જે અમે તેનું પૂજન ન કરીએ તો તે અમારા કુટુંબને તથા અમારે નાશ કરી નાખે. ૧૯૩ ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, “હું તમારી રક્ષા કરીશ.” પછી સર્વ શ્રાવકે દેવીનું પૂજન કરતા બંધ થયા એટલે તે દેવી ગુરુમહારાજ ઉપર કાપી ઉઠી. ૧૯૪ તેણે નિરંતર ગુરુમહારાજ માટે લાગ જેવા માંડે. એક દિવસે સાયંકાળના સમયે ગુરુમહારાજ ધ્યાન રહિત અવસ્થામાં બેઠા હતા ત્યારે તે દેવીએ તેમના નેત્રોમાં પીડા કરી ૧૫ ગુરુમહારાજ પોતાના જ્ઞાનવડે તે જાણું ગયા કે આ કામ દેવીનું જ છે. પછી તેમણે દેવીને એવી તે જકડી બાંધી કે જેથી ખીલાઓથી જડી દીધેલા શરીરની પેઠે તેને પીડા થવા લાગી. ૧૯તે પોકારી ઉઠી કે, “હે સ્વામિન ! અજ્ઞાનભાવને લીધે મેં આપનો અપરાધ કર્યો છે, માટે ક્ષમા કરે. હું ફરી આ પ્રમાણે કદી નહિ કરું, પ્રસન્ન થાઓ.” ૧૯૭ તે વેળા આચાર્ય મહારાજે તેને પૂછયું કે, “તેં ક્રોધ કેમ કર્યો હતો ?” ત્યારે તે બોલી કે મારા સેવકની તમે રક્ષા કરી હતી, તેથી મેં ક્રોધ કર્યો હતો. ૧૯૮ પછી આચાર્યમહારાજે પૂછયું કે “તને શું ઇષ્ટ છે? ત્યારે તેણે કહ્યું કે, “મને તે કડડા મડડા એટલે માંસ પ્રિય છે.” તે સાંભળી ગુરુમહારાજે કહ્યું કે, “હે દેવિ ! તુ જે મારું વચન કરીશ તે હું તારું પ્રિય કરીશ.” પછી દેવીએ કહ્યું કે, “હે પ્રભુ! મને મારે
મેં કોઇ
જ પૂછ્યું કે
"મને તે
સાંભળ .
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગ૭ની સ્થિતિ.
પ્રિય મળશે એટલે અવશ્ય હું તમને વશ થઈશ અને તમારી ઈચ્છા સત્વર પૂર્ણ કરીશ.” આમ બોલતી દેવીને આચાર્ય મહારાજે કહ્યું કે, “હે દેવિ ! તારે તારા પ્રતિજ્ઞાવચનમાં સદા સ્થિર રહેવું. હું તને કપડા મઠડા (તેવા અનુકરણ શબ્દો) આપીશ. તેમાં તારે આનંદ માનવો.” ૧૯-૨૦૧ તે પછી ગુરુમહારાજના એ વચનને સ્વીકાર કરી દેવી તત્કાળ અંતર્ધાન થઈ ગઈ અને પછી ગુરુમહારાજે પણ સર્વ શ્રાવકેને એકઠા કર્યા.૨૦૨ શ્રાવકે બધા એકઠા થયા એટલે તેની આગળ આચાર્યમહારાજે કહ્યું કે, “હે શ્રાવકે! ઉત્તમ સુંવાળી પૂરી વગેરે પકવાન તૈયાર કરા અને દરેક ઘેર કપૂર, અગર તથા કસ્તુરી વગેરે સુગંધી પદાર્થો એકત્ર કરો તેમજ પુષ્પ પણ સાથે , એ પ્રમાણે બધું કર્યા પછી સત્વર તમે પૌષધશાળામાં આવો એટલે આપણે સંધની સાથે ચંડિકાને મંદિરે જઈએ.” ૨૦૩-૨૧૫ પછી પૂજાની સામગ્રી લઈ શ્રાવકે પૌષધશાળામાં આવ્યા એટલે આચાર્ય મહારાજ તેઓની સાથે દેવીને મંદિરે ગયા. ૨૬ ત્યાં જઈને દ્વારમાં ઉભા રહી આચાર્ય મહારાજે શ્રાવકની સાથે દેવીની પૂજા કરી અને બોલ્યા કે, “ હે દેવી ! હું તારું ઈચ્છિત તને આપું છું, તેને તું ગ્રહણ કર. ” ૦9 એમ કહી પોતાની બન્ને બાજુ રહેલાં પકવાનથી ભરેલાં બે કુંડાઓને બંને હાથ વડે કડ મડડ કરતાં ભાંગી નાખ્યાં અને પછી કહ્યું કે, “ હે દેવિ ! તું તારું ઇષ્ટ ગ્રહણ કર.” ૩૦૮ તે વેળા પ્રત્યક્ષ સ્વરૂપે આચાર્ય આગળ ઉભી રહેલી દેવી બોલી કે, “ મને પ્રિય કડડા મડડા તે આ નહિ પણ બીજા છે.” ૨૦૯ ગુરુ મહારાજ બોલ્યા, “એ તારે કે મારે લેવા-દેવા યોગ્ય નથી. હે દેવિ ! માંસભક્ષક તે રાક્ષસોજ હેઈ શકે પણ દે તે અમૃતનું જ ભજન કરનારા છે. ૨૧° માટે સર્વ શ્રેષ્ઠ જીવદયા ધર્મને જ કેવળ તું આશ્રય કર.” પછી તે દેવી
(
૧ )
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. ગુરુએ કહેલા એ ધર્મને બેધ પામી, તેને સ્વીકાર કરી બોલી કે, “ હું આપની સેવા કરવા તત્પર છું. યોગ્ય સમયે આપે મારું સ્મરણ કરવું અને દેવતાવસર સમયે મને ધર્મલાભ આપવો ૨૨૧-૨૧૨ વળી કંકુ, નૈવેદ્ય તથા પુષ્પ વગેરેથી ઉદ્યમી એવા શ્રાવકે દ્વારા તમારે મારી સાધર્મિકની પેઠે પૂજા કરાવવી.” ૨૧૩ તે સમયે દીર્ધદૃષ્ટિવાળા શ્રીરત્નપ્રભસૂરિએ વિચાર કરીને દેવીના તે વાક્યને સ્વીકાર કર્યો, કેમકે સત્પરુષે હમેશાં ગુણગ્રાહી હોય છે. ૨૧૪ એ રીતે એ દેવી, પિતાની પ્રતિજ્ઞાને સત્ય કરી પાપનો નાશ કરનારી થઈ તેથી તેનું “સત્યકા” એવું નામ જગતમાં પ્રસિદ્ધ થયું. ૨૫ પ્રભુ શ્રીરત્નપ્રભસૂરિએ પણ એ રીતે સર્વત્ર વિહાર કરીને સવા લાખથી વધારે શ્રાવકેને બોધ આપ્યો હતો. ૨૧૬ પછી તે આચાર્યમહારાજ, શ્રી મહાવીરના નિર્વાણથી પંચાશીમે વર્ષે પિતાના ગુરુ પાસેથી આચાર્ય પદ પ્રાપ્ત કરીને તે પછી અઢાર વર્ષે ઊકેશ તથા કારંટક નગરમાં શ્રી મહાવીર સ્વામીની બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરીને, ચામુંડા દેવીને પ્રતિબોધીને, સવા લાખથી કંઈક વધારે શ્રાવકેને બેધ આપી, શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે અતિચારરહિત ચારિત્ર પાળીને તથા યક્ષદેવ નામના આચાર્યને પોતાના સ્થાન ઉપર સ્થાપીને પિતાના ચોરાશી વર્ષના આયુષના અંતે સ્વર્ગમાં ગયા. ૨૧-૨૨૦ તે પછી પૂર્વાચલ ઉપર જેમ સૂર્ય પ્રકાશે તેમ, યક્ષદેવ નામના સૂરિ તેમના સ્થાન ઉપર આવીને પ્રાણીઓના અજ્ઞાન રૂ૫ અંધકારનો નાશ કરતા પ્રકાશવા લાગ્યા. ૨૨ એક દિવસે તે આચાર્ય વિહાર કરતા કરતા કેટક નગરમાં ગયા અને ત્યાં મણિભદ્ર યક્ષના સ્થાનમાં પિતે રહ્યા. ૨૨ તે સમયે તેમના કેાઈ એક નાના શિષ્ય પિતાની મૂર્ખાઈથી તથા બાળભાવની ચંચળતાથી યક્ષના મસ્તક ઉપર જ પાતરાનું ધોયેલું પાણી નાખ્યું. ૨૨૪ તેથી યક્ષ અત્યંત કોપાયમાન
(
૨ )
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગચ્છની સ્થિતિ,
થયા. તેણે પેલા શિષ્યને ગાંડા કરી મૂકયેા. આ વાત સૂરિએ પેાતાના જ્ઞાનથી જાણી લીધી. તેમણે આગ્રહપૂર્વક યક્ષને વચ કર્યા, એટલે તે, આચાય મહારાજના સેવક થઈ રહ્યો. એ રીતે યક્ષે પાતે તેમના ચરણને સેવ્યા તેથી તેમનું ‘યદેવ’ નામ સાર્થક થયું. ૨૨૪૨૨૫ પછી તેમણે પણ કક્કસૂરિ નામના શિષ્યને પોતાના સ્થાને સ્થાપ્યા, કે જેમના ગુણે! ગાવાને બૃહસ્પતિ પાતે પણ સમ નથી. ૨૨૬ એ કસૂરિના સ્થાન પર બુદ્ધિના ભંડાર સિદ્ધસૂરિ થયા, કે જેમનું સમદર્શિપણું જોને શુક્રાચાયે ક્રોધથી પેાતાની એક આંખ ખેંચી કાઢી. ( અર્થાત્ શુક્રાચાર્યાં કરતાં પણ તેમનું સૂક્ષ્મદર્શપણું અધિક હતું. )૨૨૭ પછી તેમના સ્થાન પર અત્યંત ગુણુશાળી શ્રીદેવગુપ્તસૂરિ થયા, જેમના યજ્ઞની ઉજ્જવળતાથી તિરસ્કાર પામેલા ચક્ર આકાશમાં ચાલ્યા ગયા.૨૨૮ આ પાંચ નામા વડે, પાંચ મુખા વડે જેમ સિંહ શોભે તેમ ગચ્છ શાલતા હતા અને વાદીએ રૂપી હાથીઓનાં ગસ્થળાને ભેદી નાખતા હુતા. ૨૨૯ એ પ્રમાણે આ ગચ્છમાં અનુક્રમે અનેક સૂરિએ થઈ ગયા, તે પછી વિદ્રાનાએ વર્ણન કરવા મેાગ્ય ગુણીના આશ્રય રૂપ કક્કસૂરિ નામના એક આચાય થયા. ૨૩૦ તેમના વશમાં બુદ્ધિના ભંડાર યદેવસૂરિ થયા. તે જાણે ખીજા વસ્વામી થયા હોય તેમ, પૃથ્વી પર દશ પૂર્વને ધારણ કરનારા હતા. ૨૦૧ તેમના સમયમાં બાર વર્ષના મનુષ્ય સહારક એક દુષ્કાળ પડયા, જેથી અનેક સાધુએ તે વેળા અનશન કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ૨૩૨ તે પછી જ્યારે દુષ્કાળ ગયા અને બાકી રહેલા સાધુઓ એકઠા મળ્યા ત્યારે, યક્ષદેવાચાર્યે ચન્દ્રગચ્છસ્થાપ્યા. ૧૩૩ ત્યારથી ચંદ્રગચ્છના શિષ્યાને જ્યારે દીક્ષા અપાય છે અને શ્રાવકા પર જ્યારે વાસક્ષેપ નંખાય છે, ત્યારે ચંદ્રગચ્છનું નામ લેવાય છે. ૨૩૪ વળી ત્યારથી કાટિક નામનેા ગણુ, તેની વ નામની શાખા અને ચાંદ્રકુળ
( ૬૩ )
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
અત્યારે આ ગુચ્છમાં કહેવાય છે. ૨૭૫ આ ચાંદ્રગચ્છનાં પાંચસે સાધુઓ, સાત ઉપાધ્યાયેા, ખાર વાચનાચાર્યો અને ચાર આચાર્યા એકત્ર મળ્યા. તથા એ પ્રવર્તક અને બે મહત્તર હતા. ૨૩૬-૨૩૭ અને બાર પ્રવૃતિની તથા બે મહત્તરા સાધ્વીએ હતી. આ રીતે ચાંદ્રગચ્છની અંદર સાધુસાધ્વી પણ એકઠાં થયાં અને તેની સંખ્યા કહેવામાં આવી છે.૨૩૮ એ ગુચ્છમાં પૂર્વોક્ત પાંચ નામના ક્રમથી આચાર્યા થવા લાગ્યા, પછી પુનઃ શ્રીસુરિ નામના એક આચાર્ય થયા.૨૩૯ તેમણે શ્રીસદેવી, સર્વાનુભૂતિ તથા ચક્રેશ્વરીના કહેવાથી શ્રીરત્નપ્રભસૂરિ તથા શ્રીયદેવસૂરિના નામ પેાતાના ગચ્છમાં અપાતાં બંધ કર્યાં, કેમકે તેમણે જાણી લીધું હતું કે, આ બે મહાપુરુષોનાં નામ જેમને આપી શકાય એવાં પાત્રા, હવે આ ગચ્છમાં થશે નહિ.૨૪૦-૨૪૧ માટે તે દિવસથી આરંભી પ્રથમનાં બે મુખ્ય નામાને કાશમાં સિલ્લક તરીકે રહેવા દીધાં અને પાછળનાં ત્રણ નામા (દૈવગુપ્તસૂરિ, સિદ્ધસૂરિ અને કક્કસૂરિ-આ ત્રણ નામેા ) પેાતાના ગચ્છના આચાર્યંને આપવા માંડયા. આ રીતે ચાલુ સમયમાં પણ તે ત્રણુ નામેાજ ચાલ્યાં આવે છે; ૨૪૨અને આ ત્રણ નામેાના ક્રમથી હું શ્રી સિદ્ધસૂરિના સ્થાન પર આવ્યો ત્યાં સુધીમાં ધણા આચાર્યાં થઇ ગયા છે. ૨૪૩ એ પ્રમાણે આ ગચ્છમાં અનુક્રમે ત્રણ નામેાજ થઇ શકે છે, ચેાથુ થઇ શકતું નથી. માટેજ આ ગચ્છમાં આચાર્ય પણ એકજ હાય છે.૨૪૪ પરંતુ આ ગચ્છમાં પૂર્વે જે જે ગુણવાન આચાર્યા થઇ ગયા છે તેની ખ્યાતિ તથા વૃત્તાંત બૃહસ્પતિ પોતે પણ જો વર્ણવા એસે તા પાર પામે નહિ ( તે। પછી બીજો કાણુ માત્ર?)૨૪૫ માટે આ ગચ્છમાં જે કાઇ ઊકેશવંશના હાઇને બન્ને પક્ષે ( માતા તથા પિતાના અન્ને કુળથી ) શુદ્ધ હાય અને ગુણવાન હાય તે એકજ આચાર્ય થઈ શકે છે.૨૪૬ માટે હૈ સજ્જન આશાધર ! દેવી પાતે
( ૧૪ )
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગચ્છની સ્થિતિ.
જ્યારે મને ઉપદેશ આપશે, ત્યારે હું કોઈને સૂરિપદ આપીશ, અથવા તારા હાથમાં ગેલક–ગોળ (?) છે. ૨૪૭
દેવગુપ્તસૂરિએ એ પ્રમાણે કહ્યું, ત્યારે સજ્જન આશાધર બેલ્યો –“હે ભગવન ! આપનો સંકલ્પ ભલે પૂર્ણ કરે. શું કાઈ બુદ્ધિમાન પુરુષ પિતાની મર્યાદાને કદી ત્યાગ કરે?”૨૪૮ તે પછી પિતાને ચોરાશી વર્ષ વીતી ગયાં એટલે એક દિવસે પિતાનું આયુષ જાણવા માટે ગુરુમહારાજ ધ્યાનમાં બેસી ગયા અને સત્યકા દેવીનું સ્મરણ કરવા લાગ્યા.૨૪૯ તે સમયે એ દેવી પણ પ્રત્યક્ષ થઈને બોલી કે, “તમારું આયુષ હવે તેત્રીસ દિવસનું છે. માટે તમે પોતે હવે પિતાને સ્થાને કાઈનું આચાર્યપદ કરો.”૨૫૦ તે સાંભળી આચાર્ય કહ્યું કે, “ હે દેવિ ! આ શિષ્યોમાં સૂરિપદને યોગ્ય હોય એવા કોઈપણ શિષ્ય મારા જોવામાં આવતું નથી. માટે હું એને સૂરિપદ આપું અને શું કરું?”૨૫૧ ત્યારે દેવી બોલી “આ બાલચંદ્ર, તમારા સૂરિપદને યોગ્ય છે; તે જીવનપર્યંત ભાગ્યવાન તથા (મંત્રાદિને) સિદ્ધ કરનારે. થશે.”૨૫ ૨ તે પછી ગુરુએ આશાધરને બોલાવી કહ્યું કે, “આજે મધ્યરાત્રિના સમયે મને દેવતાને આદેશ મળ્યો છે કે–“તારું આયુષ્ય હવે તેત્રીસ દિવસનું બાકી છે; માટે સત્વર આ બાલચંદ્રને તું તારા સૂરિપદ ઉપર સ્થાપી દે.”૨૫૪-૨૫૪ માટે આ કાર્યમાં તારો પ્રથમથીજ ભાવ હતો, તેથી (હું તને કહું છું કે,) હે આશાધર! સૂરિપદ માટેની સર્વ સામગ્રી સત્વર તું તૈયાર કર.”૫૫ ગુરુની એ આજ્ઞા થવાથી પિતાને ભાગ્યશાળી માનતા આશાધરે પણ તત્કાળ સર્વ સામગ્રી તૈયાર કરી. ૨૫૬ એટલે વિક્રમરાજ પછી ૧૩૩મે વર્ષે ફાગણ મહિનાની નવમી ને શુક્રવારને દિવસે અતિમાનપૂર્વક બેલાવવામાં આવેલા સમગ્રગુણશાળી સાધુઓ, સાધ્વીઓ, શ્રાવો તથા * અહિ ગેલકશબ્દ શા આશયને જણાવે છે તે શંકાસ્પદ છે.
( ૬૫ )
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
શ્રાવિકાઓની સમક્ષ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં મોટા ઉત્સવપૂર્વક શ્રીદેવગુણસુરિએ પોતાના સ્થાન પર સિદ્ધસૂરીને * આચાર્ય કર્યા. ૨પ૭–૨૫૮
તે વેળા સજ્જન આશાધરે એવા પ્રકારનું સંધવાત્સલ્ય કર્યું કે જેથી બીજા સર્વ દર્શની લોકોને વસ્તુપાલનું સ્મરણ થઈ આવ્યું. ૨૬૦ પછી અનુકમે શ્રીદેવગુણસરિ સ્વર્ગમાં ગયા એટલે તેમને જ્યાં સંસ્કાર થયો હતો તે પૃથ્વી પર આશાધરે પગલાં કરાવ્યાં. ૨૬ એ રીતે શ્રીસિદ્ધસૂરિની સ્થાપના કરવાથી સજ્જન આશાધરની લક્ષ્મી, અધિકાધિક વધવા લાગી. ૨૬૫ તે પોતે પણ દેવામાં તથા મનુષ્યમાં પૂજ્ય બની મહાન મંદરાચળ પર્વતની સ્થિતિ ધારણ કરવા લાગ્યો અને યાચકને સર્વ ઇછિત પ્રકારનાં દાન આપવામાં કલ્પવૃક્ષ જેવો થઈ પડ્યો.૨૬૩ તેને ઘેર આચાર્ય મહારાજના બબ્બે સાધુઓ નિર્દોષ ભાત પાણીમાટે યથાસ્ત્રી ભિક્ષાએ જતા હતા ૨૬૪ ઉપરાંત જે સાધુઓ ગચ્છમાંથી બહાર નીકળી જઇને એકલા વિહાર કરતા હતા તેઓની તો તેને ઘેર) કોઈ સંખ્યા કરવાને પણ સમર્થ ન હતો. ૨૬૫ વળી બીજા યોગીઓ, તાપસે, માહ્મણો, રંક મનુષ્ય, કાર્પેટ (એટલે ફાટલાં ટલાં કપડાં પહેરી મુસાફરી કરનાર યાત્રાળુઓ), ભાટ, ચારણે તથા ગવૈયાઓ-એ સર્વને પણ તેઓની ઇચ્છાનુસાર તે આપતા હતા. ૨૬૬ એ રીતે આરાધર યાચકેની આશાને ધારણ કરનાર થઈ પડ્યો અને પોતે સત્વ-વૈર્યપરાક્રમ)-વાળો હોવા છતાં પણ બીજા સર (પ્રાણીઓ)ને ઉપકારક થઈ પડ્યો. ૨૭ તેને રત્નશ્રી નામની પત્ની હતી. તે પણ અત્યંત ભાગ્યશાળી હતી. જેમ આકાશ તથા તારામંડળને પ્રકાશિત
શ્રીબાળચંદ્રનેજ આચાર્ય પદ અર્પણ કરતી વેળા શ્રીસિહરિ એવું નામ આપેલું છે.
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગચ્છની સ્થિતિ.
કરનારી રોહિણીથી નિશાનાથ-ચંદ્ર શોભે તેમ, એ આશાધર રત્નશ્રીની સાથે શોભી રહ્યો હતો. ૨૬૮ એ પ્રમાણે તે આશાધર, પુત્રરહિત એવી પોતાની સ્ત્રી સાથે સાત પ્રકારનાં મુખ્ય ક્ષેત્રમાં સુખેથી દાનાદિવિધિરૂપ ધાન્યની વાવણી કરી રહ્યો હતો. ૨૬૯ એક દિવસે તે આશાધર પૌષધશાળામાં ગયો, અને ત્યાં સિદ્ધસૂરિને વંદન કરી બે હાથ જોડીને બેઠે. ૨૭૦ તે પછી આચાર્ય મહારાજે પોતાની અને
ખલિત વાણીથી સંસારના યથાર્થ સ્વરૂપને દર્શાવનારી ધર્મદેશના કરવાનો આરંભ કર્યો. ૨૭૧
જેમકે –“હે ભવ્ય છે ! આ સંસારમાં ભમી રહેલાં પ્રાણુંએને ધર્મસાધન કરવામાં કારણભૂત મનુષ્યત્વ આદિ સામગ્રી ખરેખર દુર્લભ છે. ૨૨ મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમકુળ, ભાવના, ગુસ્ના ઉપદેશનું શ્રવણ, નીરાગિપણું અને વિવેકીપણું-આ સર્વ દુર્લભ સામગ્રી સંપાદન કરીને વિદ્વાનોએ ધર્મ કરવામાં જ ઉદ્યમ કરવો જોઈએ; જેથી સિદ્ધિ સુલભ થાય. ૨૭૩-૧૭૪ એ ધર્મને જિનેશ્વરેએ બે પ્રકારનો કહ્યો છે. એક તો સર્વ પ્રકારે સંપૂર્ણ રીતે સાવધ પદાર્થોને ત્યાગ અને બીજે દેશ–અમુક અંશે સાવદ્ય પદાર્થોના ત્યાગ. ૨૭૫ તેમાં પ્રથમ સર્વ સાવદ્ય ત્યાગ વ્રતધારી સાધુઓથી જ પાળી શકાય છે પણ બીજે દેશતઃ ત્યાગ ગૃહસ્થાશ્રમીઓ પણ કરી શકે છે. ૨૬ પ્રથમ સર્વ સાવઘત્યાગ, જેઓએ સર્વ પ્રકારના સંગને ત્યાગ કરેલો હોય છે તેવા સાધુઓ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-આ પાંચ મહાવ્રતોઠારા પાળી શકે છે, ૨૭ પણ બીજા દેશતઃ સાવદ્ય સામને અમુક અંશેજ સંગનો ત્યાગ કરી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-આ પાંચ અણુવ્રતધારા, દિગ્વિરતિ આદિ ગૃહસ્થાશ્રમીઓના ત્રણ ગુણવ્રતો તથા સામાયિક આદિ ચાર શિક્ષાત્રતોઠારા પાળી શકે છે. આ પ્રમાણે ગ્રહ
( ૬૭)
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
દાન,
સ્થાશ્રમીઓને ધર્માં બાર પ્રકારના થાય છે. તે ધર્મના શીલ, તપ તથા ભાવ-આ ચાર ભેદ પણુ છે. તે દ્વારા એ ગૃહસ્થધર્મનું વિશેષે કરી આરાધન કરવું જોઇએ. ૨૭૮-૨૮૦ આ ધર્મનું મૂળ કારણુ દાન કહેવાય છે. એ દાન ઉત્તમ પ્રકારનું હાઇને નિરંતર સુપાત્રતેજ આપવું જોઇએ, કેમકે સુપાત્રે દાન કરવાથી શંખરાજાતી પેઠે આ લેાકની તથા પરલાકની લક્ષ્મી મેળવી શકાય છે.૨૮૧ પાત્રદાન વિષે શખરાજ કથા.
જેમકે:~~~
આ જંબુદ્રીપની દક્ષિણ દિશાના તિલક સમાન અને ધમ તથા ધાન્યના ઉત્પત્તિક્ષેત્રરૂપ ભરત નામના ક્ષેત્રમાં બરાબર મધ્યપ્રદેશમાં આવેલું રત્નપુર નામનું એક શ્રેષ્ઠ નગર છે, જે નગરને જોઇને દેવા સ્વલાકથી પણ નિઃસ્પૃહ બની ગયા છે. ૨૮૨-૮૩ એ નગરનું, પેાતાના પ્રતાપરૂપ અગ્નિથી શત્રુપક્ષને બાળી નાંખનારા અને રાજાઆની પંક્તિથી સેવવા યેાગ્ય નરાત્તમ નામને રાજા રક્ષણ કરતા તા. ૨૮૪ ખરેખર આ ચંદ્રમા, તે રાજ્યના મુખથી પરાજય પામી જાણે શરમાયા હાય તેમ આકાશમાં ચાલ્યેા ગયેા. એ રાજાને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી અને શ્રેષ્ઠ કળાઓવાળી વસુંધરા નામની પટ્ટરાણી હતી. ૫ એ બન્ને રાજા રાણીનાં મન અન્યાન્ય ઉપરના રાગથી વૃદ્ધિ પામેલા પ્રેમમાં મગ્ન થઇ રહ્યાં હતાં, અને તેની પાસે કદી નાશ ન પામે તેટલી અઢળક લક્ષ્મી હતી, જેથી તેઓને ક્રેટલાક કાળ એ પ્રમાણે (સુખમાં) ચાહ્યા ગયેા. ૨૮૬ એક દિવસે વનમાં સળગી ઉઠેલા દાવાનળના ધૂમાડા સમાન ધેર અંધકારથી વ્યાસ મધ્યરાત્રિના સમયે (પેાતાના શયનમાં ) સૂતેલી રાણી વસુધરાએ એક સ્વમ જોયું. ૨૮૭ તેમાં તેને એવું જોવામાં આવ્યું કે, વિષ્ણુએ પેાતાનેા શખ પેાતાના હાથમાંથી તે રાણીના હાથમાં
( ૮ )
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
આપ્યો અને પછી તે શંખ મોતી જેમ છીપમાં પ્રવેશ કરે તેમ, તેણના મુખમાં થઇ ઉદરમાં દાખલ થયો. ૨૮૮ આ સ્વમ જોઈને રાણી જાગી ઉઠી. તેનું શરીર હર્ષના આવેશથી જાણે બમણું થઈ ગયું, તેણે પોતાના પતિ પાસે જઈ પિતે જોયેલું સ્વપ્ન આદરપૂર્વક તેને કહી સંભળાવ્યું. ૨૮૯ પોતાના કાનને અમૃત જેવું તે વચન સાંભળીને રાજાનું શરીર રોમાંચવ્યાપ્ત થઈ ગયું. ૨૮૦ તેણે પોતાની બુદ્ધિ સાથે સ્વપ્ન વિષે વિચાર કર્યો અને પછી રાણું આગળ તે સ્વપ્નનું સંપૂર્ણ ફળ કહ્યું –
હે સુંદર ! સર્વ પ્રકારની પૂજાઓમાં વિષ્ણુની પેઠે વિજયશીલ (અર્થાત વિષ્ણુની પેઠે સર્વ સ્થળે પ્રથમ પૂજાને પામનાર) પુત્ર તને થશે.” ૨૯૧ રાજાનું એ વચન સાંભળી હર્ષથી, કાકડીના વેલાની પેઠે સગે કંટકિત–રમાંચિત થયેલી રાણું પોતાના વસ્ત્રને છેડે ગાંઠ બાંધીને તે સ્વપ્નને પોતે ગ્રહણ કર્યું હોય તેમ કરવા લાગી. ૨૯૨ તે પછી પોતાના પતિની અનુજ્ઞા લઈ પોતાના નિવાસસ્થાનમાં ગઈ એટલે તે જ સમયે તેના ઉદરમાં દેવલોકમાંથી એક દેવ અવતર્યો. ૨૯૩ રોહણાચલની ભૂમિ ચિંતામણિ રત્નને જેમ ધારણ કરે તેમ, તેના ઉદરે સર્વ સંસારમાં સારરૂપ અને સમૃદ્ધિને આપનારા પુત્રને ધારણ કર્યો. ૨૯૪ અનુક્રમે તે ગર્ભ વૃદ્ધિ પામવા લાગે અને દેવની પૂજા, મોટાં દાન તથા ઉપકાર કરવા-વગેરે શુભ દેહલા કરવા લાગ્યા. ૨૯૫ રાજાએ પણ રાણુનાં તે તે સમગ્ર દેહલા પૂર્ણ કર્યા, કેમકે તેવા ભાગ્યશાળી પુરુષના કાર્યમાં શું કરી વિલંબ થાય? ૨૯૬ એ રીતે પોતાના મનને અનુકૂળ આહાર, વિહાર, શયન, આસન, વસ્ત્ર તથા અંગવિલેપન–વગેરેથી પ્રસન્ન થયેલી રાણું ગર્ભનું પિષણ કરવા લાગી. ૨૭ તે પછી ગર્ભના મહિના તથા દિવસે જ્યારે પૂર્ણ થયા અને સમગ્ર પ્ર પિતતાના ઉચ્ચ સ્થાનમાં
( ૬
)
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
સ્થિતિ કરી રહ્યા ત્યારે ઇન્દ્રાણી જેમ જયાને જન્મ આપે તેમ પિતાની કાંતિથી દિશાઓને પ્રકાશમાન કરી રહેલા મહાપુણ્યશાળી પુત્રને રાણીએ સુખેથી જન્મ આપ્યો. ૨૮૮-૨૯ તે સમયે ગાલે કુલાવીને નાજરોએ તથા દાસીઓએ રાજા પાસે જઈ સ્પષ્ટ રીતે વધામણી આપી અને તેને પ્રસન્ન કર્યો. ૩૦૦ રાજાએ પણ પોતાને વધામણી આપનારાઓને અનેક પ્રકારનાં ઈનામ આપ્યાં. કેમકે જગતમાં પ્રાણ અને ધન કરતાં પણ પુત્ર આધક હોય છે. એ વેળા તે પુત્રને જન્મ સાંભળી શત્રુઓ પણ હર્ષ પામ્યા. કેમકે તેઓએ માન્યું કે, આ જ્યારે મોટો થશે ત્યારે અમારી યુદ્ધશ્રદ્ધાને પૂર્ણ કરશે. ૩૦૨ શાસ્ત્ર કહે છે કે “ પુર્વ કૃત” ઘી પ્રાણીઓનું આયુષ છે. વળી “ગુડમાધુર્થવ્યતઃ” અર્થાત ગોળની મીઠાશ સર્વોત્તમ છે. આવા હેતુથી રાજાએ પુત્ર જન્મના સમયે પુત્રના આયુષની વૃદ્ધિ માટે તેને ગોળથી આપ્યાં. ૩૩ વળી તે સમયે પાઠશાળાઓના અધ્યાપકે, માટીના મણકાઓથી મૂળાક્ષરનો અભ્યાસ કરતા બાળકના સમુદાયની સાથે રાજા પાસે આવીને રાજાની ગુણપ્રશંસા કરવા લાગ્યા; ૩૦૪ અને રાજ પણ ભેટણ લઈ લઇને આવેલા બીજા રાજાઓને તથા સમગ્ર નગરવાસી લોકોને ખુશાલીનાં દાન આપી સન્માન આપવા લાગ્યો. ૨૫ વળી તેણે કેદખાનામાંથી કેદીઓને છોડી મૂક્યા તેમજ ભાટ ચારણને પણ પુષ્કળ દ્રવ્યની ભેટ કરી તેના પર કૃપા કરી. ૩૬ શહેરમાં પણ દરેક દુકાને તથા દરેક ઘેર માણસે ઉભરાઈ રહ્યાં હતાં અને ધ્વજાઓ ફરકી રહી હતી, તેથી એ નગર રાજાના પુત્રજન્મ સમયે હર્ષથી જાણે નૃત્ય કરતું હોય તેમ લાગતું હતું. ૩૦ એ પ્રમાણે પિતાને ત્યાં પુત્રજન્મ થયે તેથી રાજાએ દશ દિવસ સુધી એવા પ્રકારને ઉત્સવ કર્યો કે જેમાં ઠેરઠેર કપૂરનું ચૂર્ણ વ્યાપ્ત થયેલું જોવામાં આવતું હતું, અતિ
ખાન આપવા
માટે પણ
છે
( ૨૦ )
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શંખરાજ કથા.
સુગંધવાળાં પુષ્પોના ઢગલાઓ જોવામાં આવતા હતા, અન્ય પાનબીડાં અપાઈ રહ્યાં હતાં, મોટા મોટા હર્ષનાદે ચોતરફ સંભળાઈ રહ્યા હતા, પ્રત્યેક મનુષ્યનાં રોમાંચ વિકસ્વર થઈ રહ્યાં હતાં, સ્ત્રીઓનાં રાસમંડળ વચ્ચે અંતઃપુરના રક્ષક નાજર ઉભેલા જોવામાં આવતા હતા, કંકુથી રંગાઈ ગયેલી પૃથ્વી ઉપર નૃત્ય કરતી વારાંગનાઓના હારમાંથી મેતીઓ તૂટી પડતાં હતાં, તેઓનો દેખાવ પૃથ્વી પર કરેલા સાથીઆ જે જાણતો હતો અને ઉત્તમ શણગાર તથા અલંકારોને સજી રહેલાં સ્ત્રીઓનાં ટોળેટોળાં જેવામાં આવતાં હતાં. ૨૦૮–૩૧૧ પછી દશ દિવસનું વૃદ્ધિસૂતક ઉતર્યું અને પિતાને કુલાચાર પણ બરાબર કરવામાં આવ્યો એટલે સુવાસિની સ્ત્રીઓએ રાજાનું તથા તેના પુત્રનું મંગળ કર્યું. ૩૧૨ પોતાના ગાત્રીઓ, મિત્રો તથા સ્વજનને નેતરીને રાજાએ ભકિતપૂર્વક અને પોતાની સાથેજ ભાતભાતનાં ભેજને જમાડ્યાં. ૩ અને જમાડ્યા પછી પાનબીડાં તથા વસ્ત્રાદિકથી તેઓને સત્કાર કરી, બે હાથ જોડી રાજાએ અમૃત જેવી મધુરવાણીથી પોતાનાં સ્વજને પ્રત્યે કહ્યું કે, આ પુત્ર જ્યારે ગર્ભમાં આવ્યો, ત્યારે સ્વપ્રમાં એની માતાએ વિષના હાથમાંથી શંખ મેળવ્યા હતા, માટે આપ સર્વેની જે સંમતિ હોય તો તેનું “ શેખ ” એવું નામ રાખીએ; ૩૧૪-૩૧૫ “ બહુ સારું, એ ઠીક છે” એમ સર્વ સ્વજનેએ કહ્યું ત્યારે મનમાં પ્રસન્ન થયેલી રાજાની બહેને બાળકના મસ્તક પર અક્ષત નાંખીને તેનું નામ પાડયું. ૩૧ તે પછી કામાભિલાષ જેમ વિષયેચ્છાઓથી વૃદ્ધિ પામે તેમ, એ પુત્ર પાંચ ધાવમાતાઓના પિષણ તળે રહી પિયાવા લાગે અને શરીરે વધવા લાગ્યો. ૩૧૭ જેમ મેરુ પર્વત કઃપવૃક્ષનું લાલન પાલન કરે તેમ, રાજા પણ પોતાના પુત્રને મેળામાં બેસાડી, પ્રીતિરસનું સિંચન કરી આનંદપૂર્વક તેનું પાલન કરવા
(
૧ )
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
લાગે, ૩૧૮ જેમ સૂર્ય ક્ષણેક્ષણે જુદી જુદી સશિઓમાં સંચાર કરે છે તેમ, એ રાજપુત્ર પણ ક્ષણે ક્ષણે રાજા પ્રત્યે તથા રાણી પ્રત્યે જવા લાગ્યો. ૧૯ જે સમયે ધાવણ ધાવવાની ઉત્સુક્તાથી તે રાજકુમાર સમીપમાં આવતો હતો ત્યારે રાણી તેને બોલાવીને ભેટી પડતી હતી અને તે વેળા તેના મુખરૂપ મદ્યનું પાન કરીને એટલી બધી મૂછિત (મસ્ત) બની જતી હતી કે કોઈ પણ વસ્તુનું તેને સ્મરણ રહેતું ન હતું. ૩૨૦ જેમ બીજને ચંદ્રમા સર્વને આનંદદાયી થાય છે, અને પ્રત્યેક દિવસે એક એક કળાથી વૃદ્ધિ પામે છે તેમ, એ રાજકુમાર પણ સર્વને આનંદદાયક થઈ પ્રત્યેક દિવસે શરીરથી તથા તેજથી વૃદ્ધિ પામવા લાગ્યો.૩૨૧ ક્રમે ક્રમે પગલાં મૂકતાં શીખીને ઘુઘરીઓના શબ્દો સાથે સાથે તે ખેલવા લાગ્યો, જેથી બાળકે સાથે ક્રીડા કરવામાં અજાણ્યા દેવતાઓને પોતે જાણે હસી કાઢતો હોય તેમ લાગતું હતું. તેના પિતાએ પણ પગલાં મંડાવવા સમયનું દાન તથા સૌરકર્મ ( બાળ મોવાળા ઉતરાવવા તે ) વગેરે સર્વ ક્રિયાઓ મેટા ઉત્સવપૂર્વક કરી. ૩૨૩ તે કુમાર વસંત આદિ પિતાના મિત્ર સાથે જેમ કામદેવ ક્રીડા કરે તેમ, સમાન વયના પિતાના મિત્ર સાથે પોતાની ઈચ્છાનુસાર નિરંતર ક્રીડા કરવા લાગ્યો. ૩૨૪તે પછી પોતાના પુત્રને અધ્યયન કરવાને યોગ્ય થયેલો જાણું પિતાએ વિદ્યાભ્યાસ કરવા માટે એક ઉપાધ્યાયને સત્કારપૂર્વક અર્પણ કર્યો. એટલે તે કુમાર પણ તક્ષણે સમગ્ર કળાઓને ગ્રહણ કરવા લાગ્યા અને ઉપાધ્યાયને પોતાને પણ “આ તે શું પૂર્વ જન્મમાંથી જ ભણ આવ્યો હશે ” આવા પ્રકારનું આશ્ચર્ય ઉત્પન્ન કરવા લાગ્યા.' જેમ અગત્યે સર્વ સમુદ્રોને કંઠસ્થ કર્યા હતા (તેઓનું જેમ પાન કર્યું હતું) તેમ, એ કુમાર પણ સર્વ કળાઓને કંઠસ્થ કરી જગતમાં અનંત મહિમાને પ્રાપ્ત થયે-જગતમાં સર્વોત્કૃષ્ટ-સર્વોત્તમ થ.
( ૭૨ )
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
૩૨૭ તેના કંઠે હુંસના જેવા ઉજજ્વળ ાઇને ત્રણ રેખાઓને ધારણ કરતા હતા અને તે શંખકુમાર ખરેખર શંખના જેવા જ પૃથ્વી પર વિસ્તાર પામતા મનેહર શબ્દવાળા થયા.૩૨૮ અનુક્રમે તે બુદ્ધિમાન શ ́ખે, પાતે પહેરેલી પુષ્પની માળાની પેઠે બાલ્યાવસ્થાના ત્યાગ કર્યાં, અથવા ખરૂં છે કે, તેવા કળાસ'પન્ન પુરુષામાં બાળભાવ કયાં રહી શકે? ૩૨૯ જેમ સ્વભાવિક રીતે જ સુંદરતાવાળા સુવર્ણને જો ઉજાલ્યું હૅાય તેા તે જેમ વિશેષ કાંતિમાન થઇ પડે તેમ, તે શંખકુમારનું શરીર યૌવનથી ઉન્નત બનીને અત્ય ંત મનેાહર થઈ પડયું.૩૩૦ એ રાજપુત્ર, પ્રતિદિન મહાન ઉદયને પામવા લાગ્યા અને મિત્રમંડળના મધ્યમાં નિર ંતર ઘૂમવા લાગ્યા છતાં પણ આશ્ચર્ય એ હતું કે, તેની ગતિ કદી વક્ર ચષ્ટ નહિ–મેશાં તે સરળ સ્વભાવના -સૌમ્ય જ રહ્યો.૩૩૧ એટલું જ નહિ પણ સમુદ્રના જેવા તે ગંભીર ખન્યા, મેરુના જેવા સ્થિર થયા, ધના જેવા સ્વચ્છ યશવાળા થયે, કાલિની પેઠે પ્રિયભાષી થયા, કલ્પવૃક્ષ જેવા દાતા બન્યા અને સૂર્ય જેનેા પ્રતાપી થયા. આ રીતે સમગ્ર ગુણી હાવાને લીધે તે સમયે એ કુમાર જ વર્ણન કરવા યાગ્ય હતા, ખીને કાઇ ન હતા.૩૩૨-૩૩૩ તે કાર્ય દિવસે હાથી ઉપર બેસીને તથા કેટલાએક હાથીએ, ધાડા તથા પાળાઓને સાથે લઇને ઇન્દ્રની પેઠે રાજવાડી ( રાજસ્વારી ) કરતા હતા.૩૩૪ કાઇ દિવસે પાતે હાથીઓનાં તથા ધાડાઓનાં શિક્ષણને જાણુતા એવા તે શખ ભદ્રિક સ્વભાવના શિષ્યાની પેઠે તેઓને શિક્ષણ આપતા હતા,૭૫ ક્રાપ્ત દિવસે શિષ્ટોની મર્યાદા પ્રમાણે વિદ્યાનાની સભાઓમાં એસી અન્યાન્ય સંશય કરતા વિદ્વાનને શ્રેષ્ઠ તત્ત્વ સમજાવતા હતા. ૩૬ કાઇ વખતે બાગબગીચામેામાં જતે, ઉત્તમ ગાયના ગાઇને અથવા નાટક વગેરે જોઈને સ્વર્ગમાં જેમ દેવ સમય ગાળે તેમ સુખેથી કાળ નિર્ગમન કરી રહ્યો હતા. ૩૩૭ પછી
( ૭૩ )
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
રાજાએ કુમારને સ્વર્ગની દેવાંગનાઓને પણ રૂપમાં પરાજય કરે તેવી લક્ષ્મીવતી’ વગેરે અનેક રાજકન્યાઓ પરણાવી.૩૩૮ એટલે તે શંખકુમાર પાંચે વિષયનું સુખેથી સેવન કરવા લાગે. કેમકે વિવેકી મનુષ્ય પણ જે સમયોચિત આચરણ કરે તે દેશપાત્ર ગણાતા નથી.૩૯ અને તેથી જ વર્ષ જેમ વર્ષાઋતુ, શિશિરઋતુ તથા ગ્રીષ્મઋતુનું અનુક્રમે સેવન કરે છે તેમ, એ રાજકુમાર ધર્મ, અર્થ તથા કામ-એ ત્રણે પુરુષાર્થોનું અનુક્રમે સેવન કરવા લાગે. ૭૪૦ લકમાં કહેવત છે કે “ધર્મ ધનને ઉત્પાદક છે, પણ એ કહેવત પેટી જણાય છે, કેમકે એ શંખકુમારનું ધન જ દાન, દેવપૂજન આદિદ્વારા ધર્મનું ઉત્પાદક થઈ પડયું હતું. વળી તે સર્વ સ્થળે સંચાર કરતા હતા, છતાં તેણે પિતાની મર્યાદા ત્યજી ન હતી; અને આશ્ચર્ય તે એજ હતું કે, તે પિતાના સુખાસન ઉપર સ્થિતિ કરીને પણ આનંદથી નગરમાં ફરતો હતો. તે કુમાર એક દિવસે રાત્રિના સમયે વીરચર્યા કરવા એકલે નિકળ્યો, તેવામાં કાઈથી ભણવામાં આવતો આ શ્લેક તેણે સાંભળ્યો-૩. “यो न निर्गत्य निःशेषां विलोकयति मेदिनीम् । અચળ વ નર સૂપ ” | રૂ૪૪
“જે પુરુષ પોતાના વતનમાંથી બહાર નીકળી જઈને અનેક આશ્ચર્યોથી ભરપૂર આ પૃથ્વીને જે નથી તે કુવામાંહેને દે
* અહીં વિરોધાભાસ અલંકાર છે. સુખાસન એટલે પિતાને બેસવાનું સુખ જનક આસન, આ આસન ઉપર બેઠો હતો છતાં નગ૨માં કેમ ફરી શકો? આ વિરાધ જણાય છે, તેને પરિહાર આ પ્રમાણે થાય છે–સુખાસન એટલે પાલખી, તે પિતાની પાલખીમાં બેસીને નગરમાં ફરવા નીકળતો હતો.
( ૭૪ )
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શીખરાજ કથા.
છે.૩૪૪ આ શ્લોક સાંભળી રાજકુમાર મનમાં પ્રસન્ન થયો તેણે વિચાર કર્યો કે, ખરેખર હુ કુવામાંહેનો દેડકે છું. માટે પૃથ્વીને જેવાને હું પ્રયત્ન કરું ૩૪૫ મનમાં આ નિશ્ચય કરી કોઈને પણું જણાવ્યા વિના પોતે એકલે હાથમાં તરવાર લઈ નગરમાંથી નીકળી ગયો.૩૪૬ એ વેળા તેને માતાનું, પિતાનું, ભાઈનું, સ્ત્રીઓનું, મિત્રોનું સ્મરણ થતું ન હતું; માત્ર એક પૃથ્વીદર્શન કરવાનું જ તેને
સ્મરણ થયા કરતું હતું.૩૪તે જ્યારે નગરમાંથી ચાલ્યો ત્યારે પાળથી નગરની પડોશમાં જ કેઈએક પરાક્રમી ક્ષત્રિય મળ્યો, જે કાઈ રાજાની સેવા કરવા માટે પરદેશમાં જતો હતો.૭૪૬ તેણે પ્રણામ કરી બે હાથ જોડીને રાજકુમારને કહ્યું—“ સેવા કરવા માટે જ બીજે સ્થળે જઈ રહ્યો છું, તો તમારે જ મારા ઉત્તમ સ્વામી માનીને આશ્રય કરું છું.” ૨૪૯ રાજકુમાર તો ઉદારબુદ્ધિવાળો હતો અને મહાસત્ત્વશાળી પુરુષોમાં શ્રેષ્ઠ હતું જેથી તુરત જ પિતાના મિત્ર તરીકે તેને આશ્રય કર્યો. કેમકે મહાન પુરુષો શરણે આવેલા ઉપર પ્રેમ રાખનારા હોય છે. ૩૫૦ અહે! કેવું આશ્ચર્ય !! રાજ્યને ત્યાગ કરી કુમાર એક નગરની બહાર નીકળે, પણ તુરત જ તેને સંપાત મળી ગયે, ખરું છે કે મોટા પુરૂષનું ભાગ્ય સતત જાગતું જ રહે છે પ૧ જેમ દૂધ અને પાણું એકદમ મળી જાય છે તેમ, એ કુમાર અને પેલો ક્ષત્રિય ૫ણુ તત્કાળ મળી ગયા અને એક ચિત્ત બની રહ્યા. કેમકે, “ અ ન્યનું શુદ્ધ ચિત્ત તેજ પ્રેમનું કારણ છે.” ૨૫૧ જેમ સ્વર્ગમાંથી બે દેવ ઉતરી આવ્યા હોય તેમ, તેઓ બને જણ, માર્ગમાં અન્યોન્યને મોટી મોટી કથાઓ કહેતા પૃથ્વીને જોવાના કાતુકથી ચાલ્યા. ૩૫૩ બરાબર સવા પર જેટલા દિવસ ચઢવો એટલે તેઓ એક ગામ પાસે આવી પહોંચ્યા અને ત્યાં વિશ્રાંતિ લેવા માટે પોતાના મિત્ર સાથે રાજકુમારે એક ઝાડની છાયાને
( ૭૫ )
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. આશ્રય કર્યો. ૩૫૪ તેવામાં કોઈ એક ગૃહસ્થ એ ગામની બહાર નીકળી આવ્યો. તેણે વસંતની સાથે રહેલા સાક્ષાત કામદેવ સમાન એ કુમારને જોયો. ૩૫૫ તે ગૃહસ્થ પણ ઉદાર બુદ્ધિને હતો. તેણે કુમારને પ્રણામ કરી બે હાથ જોડી કહ્યું “ મારે ઘેર પધારીને આપ મારા ઘરને પાવન કરો.” ૩૫૬ તેના આગ્રહથી અને પિતાની જમણી આંખના ફરકવાથી કુમારનું મન પણ તેને ઘેર જવા આકર્ષાયું, એટલે પિતાના મિત્ર સાથે ઉઠીને તેની સાથે તેને ઘેર જવા તે ચાલે. ૩૫૭ પછી એ ગૃહસ્થ પિતાને ઘેર જઈ તેઓ બંનેને સ્નાન-ભેજન આદિથી સત્કાર કર્યો અને પછી પિતાની “ શ્રીમતી” નામની પુત્રીને કુમાર પાસે લાવીને બે હાથ જોડી તેણે કુમારને વિનતિ કરી, કે “હે સ્વામિ ! મારા જીવનતુલ્ય આ મારી પુત્રીનું પરિગ્રહણ કરી આપ તેને કૃતાર્થ કરે.” ૩૫૮-૫૯ તે પછી રાજકુમારની કેટલીક ભ્રકૂટીની ચેષ્ટાઓથી ચેતી જઈને તેને મિત્ર બોલે –“અરે ભાઈ! જેનું કુળ તથા શીલ તને જાણવામાં નથી તેવા આ પુરૂષને તું તારી પુત્રી કેમ આપે છે ? કેમકે પૃથ્વી પર ઘણું ધૂર્ત લેકે ગુપ્ત રીતે ફર્યા કરે છે. માટે કાગડાને જેમ કાયેલ ન અપાય તેમ, તું આને પોતાની પુત્રી ન આપ.” ત્યારે તે ગૃહસ્થ કહ્યું –ભલા માણસ! તમે આવા સુજ્ઞ થઇને અજ્ઞાનીની પેઠે કેમ બોલે છે ? સદગુણવાળું માણેક પ્રાપ્ત કરીને કે માણસ તેનું કુળ જેવા બેસે ? ૩૬૦-૩૬૨ કેએક ઉત્તમ વસ્તુ જેવી જોવામાં આવે કે તરત જ તેના ગુણે પિતાની મેળે (જેનારના) જાણવામાં આવે છે. જેમકે ઊંચી જાતનું કપૂર, તેની પરીક્ષા કરવાથી સુગંધી કેમ બને ? ( અર્થાત્ તેવા કપૂરની તો સ્વાભાવિક રીતે જ સુગંધી હોય છે–પરીક્ષા કરવાની જરૂર રહેતી નથી.) ૩૬૩ માટે હે દાતા પુરુષ! મારી આ પ્રાર્થનાને આપે અવશ્ય સ્વીકારવી જોઈએ; કેમકે, કેઈની પ્રાર્થનાને સ્વીકાર કરવો તે સત્પનું પ્રથમ વ્રત છે.” ૩૬૪ પછી કુમારે પણ કંઈ
( ૭૬ )
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શેખરાજ કથા.
પ્રત્યુત્તર આપ્યા વિના જ તેની પ્રાર્થનાને સ્વીકારી લીધી, કારણ કે ક બુદ્ધિમાન પુરુષ પોતાને મનગમતી યોગ્ય વસ્તુને ત્યાગ કરવા
છે? ૬૫ તે પછી હિમાલય પર્વત, શંકર જોડે જેમ પાર્વતીને પરણાવે તેમ, એ ગૃહસ્થ ઘણુંજ આડંબર પૂર્વક પોતાની પુત્રી રાજકુમારને પરણાવી.૩૬૬ એટલે બે દિવસ સુધી તે શ્રીમતી સાથે પોતાની ઇચ્છાનુસાર તેણે સુખ ભોગવ્યું અને પછી તે રાજકુમાર દેશો જોવાની ઈચ્છાથી આગળ ચાલ્યો.૩૬૭ તે આ શ્રીમતીએ, તેને ભાતું આપ્યું હતું, અને માર્ગમાં ચાલવામાં તેને જ્યારે થાક લાગ્યો ત્યારે માર્ગમાં કોઈએક બંધુ હોય તેવો સુંદર છેષ છાયાવાળા એક વડ તેના જેવામાં આવ્યો, ૩૬૮ અને કાન્તા, પર્વત અને વસ્ત્રની જેમ એ વડની છાયા ગ્રીષ્મઋતુમાં શીતળ રહેતી હતી, શીતઋતુમાં ગરમ રહેતી હતી, એ રીતે સર્વને સુખજનક થઈ પડતી હતી; તેથી રાજકુમારે એ વડનો આશ્રય કર્યો. તે સમયે પોતાના મિત્રે આપેલા આસનપર તે કુમાર જેવામાં બેસે છે કે તેજ વેળાએ વડમાં રહેનારા યક્ષે પ્રત્યક્ષ થઈને કુમારને કહ્યું-૩૭૦ “ અરે એ ! તું કેણ છે? કેાની આજ્ઞાથી આ મારા આશ્રય તળે ઉભે રહ્યો છે? અલ્યા એ સ્વચ્છ મનુષ્ય! જે તારે જીવવાની ઇચ્છા હોય તો સત્વરે અહીંથી ચાલ્યો જ.”૩૭ તે સાંભળી પિતાનું પરાક્રમ તથા વિરોધ કરવાની ઈચ્છાને ગુપ્ત રાખી કુમાર બાયો-“અમને છાયાને આશ્રય કરવાની ઈચ્છા થઈ તેથી આ વૃક્ષ પાસે અમે આવ્યા છીએ. ૩૭૨ બ્રહ્માએ વૃક્ષોને ઉત્પન્ન કર્યા છે તે સર્વને ઉપકાર કરવા માટે ઉત્પન્ન કર્યા છે. વળી આ વૃક્ષ સરીઆમ રસ્તાપર આવેલું છે, તો તેના પર તું પોતાનું સ્વામિત્વ કેમ કરે છે ? ૩૭૩ તું નથી જાણતા કે વૃક્ષો, મેધ, નદીઓ અને સૂર્ય ચંદ્રનાં કિરણ, પોતાની મેળે જ સર્વને ઉપકાર કરી રહ્યાં છે. તેઓના પર
( ૭૭ )
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવન ૨
કાઇનું સ્વામિત્વ હોઈ શકે જ નહિ. ૩૭૪ માટે વૃથા અમને અટકાવીને તું તારી પોતાની શામાટે હલકાઈ કરે છે? ખરેખર તું તો પારકા ઘરમાં કોઈને પૂછયા વિના ઘુસી જઈને મંત્રી થઈ બેઠેલા કોઈ મૂર્ખના જેવો દેખાય છે ” (પાડોશી મટીને ઘરધણી થઈ બેઠેલ જણાય છે !) ૩૭૫ કુમારે એ પ્રમાણે કહ્યું ત્યારે પેલે યક્ષ પણ પ્રત્યક્ષ થઈને કઠોર અક્ષરે બોલ્યો –“રે! રે! ઓ મૂખ! તું નથી જાણતો કે હું આ વડને સ્વામી છું. માટે તું જાણું કે, આ સમયે જ હું તને યમરાજાને અતિથિ બનાવું છું. (તું પિતાને અપરાધ કબૂલ કરતો નથી પણ ઉલટ) મારી સામે ઉત્તર આપે છે; માટે ચાલ, તું તારા ઇષ્ટ દેવનું સ્મરણ કરી લે.” ૩૭૬-૩૭૭ યક્ષનું એ વચન સાંભળી કુમાર ખડખડાટ હસી પડશે. તેણે કહ્યું કે, તે પિતાની દેવાતિથીજ શું ગર્વ કરે છે? અરે ઓ ! તું નથી જાણતા કે, દેવતાઓ પણ પુરુષોનું દાસત્વ કરે છે. ૨૭૮ વળી ક્ષત્રિયોને ઇષ્ટ દેવ તે તેઓની તરવારજ હોય છે અને તે, સદાકાળ મારા હાથમાં જ રહે છે; માટે ચાલ, મારી સામે આવ. ૪૯ કુમારની એ નિર્ભય વાણુથી યક્ષે તેનું અતુલ સાહસ જાણી લીધું, પછી તેના પર વૃદ્ધિ પામેલા પ્રેમને લીધે દંતપંક્તિની ઝળહળી રહેલી કતિવાળા (અર્થાત્ હર્ષનું અટહાસ્ય કરી) યક્ષ બોલ્યો કે, હે સ્વામી! તમે તમારા સાહસને લીધે મને વશ કર્યો છે. હું તમારા દર્શનથી પ્રસન્ન થયો છું અને તમારા સેવકભાવને પ્રાપ્ત થયો છું, માટે (મારી એ પ્રાર્થના છે કે, હું સદાકાળ તમારો અનુચર થાઉં– સેવક ભાવે સાથે જ રહું. ૨૮૦-૩૮ તે વેળા રાજપુત્રે પણ પૂર્વજન્મમાં જાણે પોતાના પરિચયવાળો હોય તેમ એ દેવ પર પ્રીતી કરી તેને પ્રસન્ન કર્યો. કેમકે સજ્જનનું હૃદય સદા કેમળ હોય છે– દયાળુ હોય છે. ૩૮૨ એક ક્ષણવાર તે વૃક્ષ નીચે વિશ્રાંતિ લીધા
( ૮ )
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા. પછી ત્યાં ભોજન કરીને કુમાર, નંદિ તથા ચંદિ નામના પોતાના બે ગણે સાથે જેમ શંકર જાય તેમ, તેઓ બન્ને સાથે ત્યાંથી આગળ ચાલે. ૩૮૩ માર્ગમાં આકાશ માર્ગે ગમન કરીને યક્ષ, કુમારની દષ્ટિને આનંદ આપવા માટે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરી અને તેના મનને આશ્ચર્ય પમાડ્યું. ૩૮૪ વળી તે વેળા કઈ એક મુસાફર રથમાં બેસીને જતો હતો, તેની સ્ત્રીને યક્ષે હરી લઈને અંતહિંત કરી દીધી, ત્યારે પેલે મુસાફર, આકુળવ્યાકુળ થઈને કુમારના પગમાં પડ્યો અને વિલાપ કરવા લાગ્યા કે, હે દેવ ! કેાઈ અલક્ષ્ય પ્રાણીએ મારી સ્ત્રીને હરી લીધી છે. ૩૮૫-૮૬ તે સાંભળી કુમારે હસીને તેને કહ્યું “અલ્યા એ બાયલા! પિતાની સ્ત્રીનું પણ જે તું રક્ષણ કરી શકતા નથી, તે પછી મસ્તક શૂન્ય મનુષ્યનું રાજ્ય ચાલ્યું જાય, એમાં શું આશ્ચર્ય છે?” ૩૮૭ પછી તે વેળા યક્ષ પણ પ્રત્યક્ષ થઈને બોલ્યો – “હે સ્વામી! આ મુસાફર પિતાના ભાતાની સાથે આખો રથ તમને જે અર્પણ કરી દે તે પિતાની શ્રી મેળવે” ૨૮૮ તે સાંભળી કુમારે કહ્યું – “મારે એના રથની કંઈ જરૂર નથી, તું એને એની સ્ત્રી સોંપી દે.” કુમારના એ કહેવાથી થશે તેની સ્ત્રીને પ્રકટ કરી. ૩૮૯ એવા પ્રકારની તે યક્ષની ચેષ્ટાઓ જોઇને કુમારે મનમાં વિચાર કર્યો કે મને આનંદ આપવા માટે આ નાટકી પણ ઠીક મળી આવ્યો છે. ૩૯૦ ફરી પણ માર્ગમાં પિતાના સ્વામીને વિનદ આપવા માટે યક્ષે કેટલીક સ્ત્રીઓને વસ્ત્રરહિત કરી મૂકી અને કેટલીકને કાપી નાખેલા કેશવાળી કરી મૂકી. ૩૧ વળી કોઈ એક મુસાફરના રથને બળદ વિનાનો કરી બળદ વિના પણ વેગથી દોડી જતે બનાવ્યો. ૩૯૨ એ પ્રમાણે તે યક્ષ ભકિતવાળા સેવકની પેઠે કુમારના પરિશ્રમને દૂર કરવા માટે જાત જાતની ચેષ્ટાઓ કરવા લાગ્યો. ૨૯ અને કુમાર પણ તેણે
( ૭૯)
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨
કરેલી ગમતથી કોઈ પણ સ્થળે પોતાના પરિશ્રમને જાણું શક્ય નહિ. પછી તે પોતાના સહાયકની સાથે રત્નપુર નામના નગરમાં જઈ પહોંચ્યો. ૩૯૪ તે નગરમાં પ્રવેશ કરતાં જ રાજપુત્રે પટધ્વનિ સાંભળ્યો, જેથી કંઈ હિતવાક્ય સાંભળતો હોય તેમ તેણે પિતાના કાનને તુરતજ તે તરફ સાવધાન ર્યા. ૩૯૫ ( અને સાંભળ્યું કે, ) “રાજની વહાલી પુત્રી બક પક્ષીએ (બગલે) પકડેલી માછલીની પેઠે ઉગ્રદેષથી સપડાયેલી છે, માટે જે પુરુષ એને મુકત કરશે તેને રાજા ઈચ્છિત વસ્તુ આપશે.” આ વાત સાંભળીને શંખકુમારે યક્ષના કહેવાથી પેટનો સ્પર્શ કર્યો તે કામ કરી આપવા પિતે કબુલ થયો. ૩૬-૩૯૭ પછી પટલ વગાડનાર, રાજકુમારને રાજા પાસે લઈ ગયો એટલે રાજાએ સ્વાગત વચન કહી તેને પોતાના આસન પર બેસાડ્યો. ૩૯૮ રાજા પણ તે વેળા શંખકુમારને જોઇને મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ તે શું? બે સ્વર્ગવૈદ્યમાં એક મારી પુત્રીને સાજી કરવા માટે અહીં આવ્યો છે ? ૩૯ પછી રાજાએ વિનયપૂર્વક પૂછયું-“હે મહાભાગ! જેમ ગાય કેઈ એક સિંહના પંજામાં સપડાઈ હેય તેમ, મારી પુત્રી દેષના સપાટામાં સપડાઈ છે. માટે તેને તમે દોષમુકત કરે. ૪૦૦ કેમકે મંત્રવેત્તાઓને તે કાઈ મંત્ર નથી, તંત્રશાસ્ત્રીઓનું તેવું કઈ તંત્ર નથી, વિદ્વાનોની તેવી કોઈ વિદ્યા નથી, વૈદ્યોનું તેવું કાઈ ઓષધ નથી અને ઉત્તમ તીર્થમાંહેનું કાઈ ઉત્તમ તીર્થ નથી કે જેને મેં (મારી પુત્રીને સાજી કરવા) ઉપયોગ કર્યો ન હોય ! પણ તે સર્વ ખળ મનુષ્ય પર કરેલા ઉપકારની પેઠે વ્યર્થ થયેલું છે.”૪૧-૪૨ તે પછી યક્ષની સાથે થોડે કંઇ વિચાર કરીને શંખકુમારે રાજાનું વચન સ્વીકારી લીધું એટલે જે અંતઃપુરમાં તે રાજપુત્રી હતી, ત્યાં રાજા શંખકુમારને લઇ ગયા. ૪૩ શંખકુમારે પણ ત્યાં જઈને એક
( ૮૦ )
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શુખરાજ કથા
મંડળ બનાવ્યું અને ચંદન, અગર, કપૂર, કસ્તુરી તથા કેસર વગેરેથી તે મંડળનું પૂજન કરી તેમાં પેલી રાજપુત્રીને બેસાડી. ૪૦૪ તે પછી પિતે નાસિકાના અગ્રભાગમાં દૃષ્ટિ સ્થાપીને શાંત પણે જાણે કઈ મંત્રનું સ્મરણ કરતો હોય તેમ, ધ્યાન લગાવીને બેસી ગયો. ખરેખર સર્વ ઠેકાણે આબરને જ જય થાય છે. ૪૦૫ શંખકુમાર જે કે શુદ્ધ હત-નિષ્કપટી હતે છતાં તે સમયે તેણે હૃદયમાં કુટિલતા કરી હતી. કેમકે જેનું નામ પ્રિયવંદ હોય તે મનુષ્ય, શું પિતાના નામને સત્ય કરે છે ? ૪૦ જેમ કોઈ એક ધનુષ ઉત્તમ વંશ (વાંસ) માં જગ્યું હોય અથવા તેને ગુણ (ર) પોતાના ગુણનામને ધરાવતો હોય તો પણ કાર્યકાળે તેનામાં વક્રતા થાય તે તે કઈ નિંદ્ય ગણાય નહિ તેમ, આની વક્રતા પણ અનિંદ્ય છે. તે પછી પેલી રાજપુત્રીને દોષ યક્ષની શક્તિથી તુરતજ દૂર કરાયે. યક્ષે તેણીને દોષ હરી લીધો. કેમકે જગતમાં બળવાને કરતાં પણ અધિક બળવાન હોય છે. ૪૦૮ જેમ ચંદ્રની મૂર્તિ રાહુરૂપ દેષથી મુક્ત થાય તેમ, એ રાજપુત્રી પોતાના શરીર દેષથી મુકત થઈ અને સૂર્યોદય સમયની કાંતિની પેઠે શરીરને અધિક શોભાવનારી કાંતિથી યુકત થઈ. ૪૦૯ તે વેળા તેણીનાં માતપિતા વગેરે સંબંધીઓ મદનમંજરીને નીરોગી થયેલી જાણીને તેણીને પુનર્જન્મ થયો હોય તેમ માનવા લાગ્યાં, ૪૦ અને મદનમંજરીને વર આ ગુણગ્રાહ્ય રાજકુમારજ થાય તો સારું, આ વિચાર કરી કુમારને કહેવા લાગ્યા–૪૧૧ “ તમે પિતાનાં દર્શન આપીને જેમ અમારી દષ્ટિને કૃતાર્ય કરી છે તેમ, હવે પાણિગ્રહણ કરીને આ અમારી પુત્રીને કૃતાર્થ કરે.”૪૧૨ પછી શંખે કહ્યું કે, કેઇ એક પુરુષ કેવા ગુણુવાળા છે,
યા કુળને છે–વગેરેને જ્યાં સુધી નિશ્ચય ન થાય ત્યાં સુધી તેને પિતાની પુત્રી કઈ રીતે આપવી ન જોઈએ.”૪૧૩ શખનું એ વચન
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
રાનએ બિમાર કેટલાક કિસ ભાગ ૧
સાંભળી રાજા બોલ્યો –“હે બુદ્ધિના ભંડાર કુમાર ! જે વિષયમાં પ્રત્યક્ષથી જ વસ્તુસ્થિતિનું ભાન થાય તેમાં કયો પુરુષ અનુમાનપ્રમાણ જેવા બેસે ? તમારું કુળ વગેરે, ગુણોના આધાર અને સ્થાનરૂપ આ તમારા દેહથી જ જાણવામાં આવી ગયેલ છે, માટે તમે લેશમાત્ર મારું અપમાન કરશે મા.૪૧૪-૧૫ તે પછી શંખકુમાર મૌન રહ્યો; એટલે પિતાના વચનને તેણે સ્વીકારી લીધેલું જાણું રાજાએ, શુભ દિવસે મોટા ઉત્સવપૂર્વક તેની સાથે પોતાની પુત્રીનાં લગ્ન કર્યો.૪૧૬ પછી શંખકુમાર કેટલાએક દિવસ ત્યાં રહ્યા અને તેણે કામદેવના ગર્વથી પોતાની ઇચ્છાનુસાર વિષયસુખ ભોગવ્યું અને પછી ફરી પણ દેશ જેવાને ઉત્કંઠિત બની પોતાની સ્ત્રીની સંમતિ લઈ પેલા બે મિત્રો સાથે તે આગળ ચાલ્યો. અથવા વજ (સૂર્ય) કાઈ સ્થળે શું સ્થિર રહી શકે ?૪૧૮ પછી તેણે કોઈએક વનમાં આગળ ચાલવા માંડયું, અને સાયંકાળને જ્યારે સમય થયો ત્યારે પરિશ્રમને દૂર કરવા માટે મિત્રે કરી આપેલી પાંદડાની શય્યા પર સ્વસ્થ ચિત્તે વિશ્રાંતિ કરી.૪૧૯ બરાબર મધ્યરાત્રિનો સમય થયો, ત્યારે સમીપના પ્રદેશમાં પ્રજવલિત જ્વાળાઓવાળા અગ્નિને જોઈને તેણે એ અમિની મૂળ ઉત્પત્તિ જાણવા માટે યક્ષને આજ્ઞા કરી.૪૨૦ યક્ષ પણ સત્વર ત્યાં ગયો અને તેના સંબંધમાં જાણી લઇ ત્યાં આવીને કુમારને જણાવ્યું કે, હે દેવ ! કોઈએક મહાન સિદ્ધ વિદ્યાને સાધી રહ્યો છે; પણ જેમ કોઈ નિર્ભાગ્ય મનુષ્યને ચિત્રક વનસ્પતિને વેલા જોવામાં ન આવે તેમ, અત્યંત પ્રયાસ કરવા છતાં પણ એ સિદ્ધને વિદ્યાની અધિષ્ઠાત્રી-દેવીનાં દર્શન થતાં નથી. ૪૨૧-૪૨૨ હું માનું છું કે, તે પોતે જે કે અશક્ત છે તે પણ આપની સહાયથી પોતાની વિદ્યાને સાધી શકશે. જેમકે સારથિ અરુણ સાથળ વિનાને છે તો પણ સૂર્યને સ્વીકાર કરી–આશ્રય
( ૮૨ )
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શંખરાજ કથા.
કરી આકાશમાં ગતિ કરે જ છે. તે પછી બહુ સારું, હું મારા શરીરને નાશ કરીને પણ તેને સહાય કરીશ, એમ રાજકુમારે કહ્યું, અથવા સત્ય છે કે, સન્દુરુષોને જન્મ પરાર્થે જ હોય છે.૪૨૪ કુમાર પણ ઉતાવળો ઉતાવળો પેલા યોગી પાસે ગયો અને તેને કહ્યું કે, હું તારી સહાયમાં છું, માટે નિર્ભય થઈને તું તારી વિદ્યાસિદ્ધિ સમાપ્ત કર. ૪૨૫ એમ કહીને તે શંખકુમાર હાથમાં તરવાર લઈ યોગીની પાસે ઉભો રહ્યો એટલે યોગીએ ચિત્તની એકાગ્રતા કરી મહાવિદ્યાનું ધ્યાન કરવા માંડયું. ૨૬ એક ક્ષણ એટલે સમય ગયો કે તુરત જ જાણે બીજે કાળ હોય તે કઈ દુર્જય રાક્ષસ હાથમાં તરવાર લઈ કુમાર આગળ પ્રકટ થયો.૨૭ તેણે ભ્રમર ચઢાવી ભયંકર સ્વરૂપે શંખને તિરસ્કાર કરી કહ્યું કે, અલ્યા એ મૂર્ખ ! શું વિચારીને તું અહીં આવ્યો છે? હું આ યોગીને મારી નાંખીશ, તું સત્વર અહીંથી ચાલ્યો જા. અલ્યા એ ગધેડા ! વ્યર્થ દેખીને ઘેર તું કાં મરે છે ?૪૨-૪ ર પેલે શંખકુમાર ૫ણ સાહસી હતા. તેણે એ રાક્ષસને ઉત્તર આપ્યો કે, સત્યને રક્ષક હું અહીં ઉ છું, તેથી ઈન્દ્ર પોતે પણ પરાભવ કરવાને સમર્થ નથી, તે પછી તું કે માત્ર ૪૩૦ તે સાંભળી રાક્ષસ અત્યંત ક્રોધાયમાન થયો, અને દેવેન્દ્ર સામે જેમ દાનવ ધસી જાય તેમ તરવાર ઉગામીને કુમાર સામે ધસી ગયો, ૪૩૧ રાંખકુમારે પણ સિંહની પેઠે નિર્ભય થઈ હર્ષથી તરવાર ઘુમાવા માંડી, અને હાથી જેવા તે રાક્ષસને મારવા માટે તૈયાર થયો. ૩૨ પેલો રાક્ષસ ઉગ્ર મંડળાકારે તરવાર ઘુમાવી રહ્યો હતો. તેવામાં શંખકુમારે પોતાની તરવારનો પ્રહાર કરી તેની તરવારના બે ટુકડા કરી નાખ્યા. એટલે તુરત જ રાક્ષસે તરવાર ફેંકી દીધી અને શંખકુમારને પિતાની બાથમાં લીધો. શંખકુમારે પણ તરવાર મૂકી દઈ રાક્ષસને બાથમાં ઘાલી
તરવા
ના તદ અને
રાક્ષસને
( ૮૩)
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
ખૂબ રગડવા માંડયો ૪૩૪ એ વેળા વનના બે હાથીની પેઠે તેઓ બન્ને જણ યુદ્ધ કરવા લાગ્યા, અને ત્યાં ઉભેલા રાજકુમારના મિત્ર, યક્ષ તથા યોગીને ભય, વિસ્મય તથા હર્ષાદિના રસને ઉત્પન્ન કરવા લાગ્યા.૪૩પ જાણે બે મલ્લ લડી રહ્યા હોય તેમ, તેઓ બંને પગની આંટી નાખીને હાથ વડે અન્યને બાંધીને તથા મુઠ્ઠીએાના પ્રહાર કરીને એકબીજાને પૃથ્વી પર લટાવી દેવા લાગ્યા અને પછી તે થાક્યા પણ ખરા.૪૩૬ તે વેળા શંખકુમારને એક દાવ હાથમાં આવી ગયો. તેણે તુરત જ પિતાને એ અવસર મેળવી લઈ પેલા રાક્ષસને પગ પકડ્યો અને પોતાના મસ્તકની આસપાસ એક ક્ષણવાર સુધી તેને ભણાવ્યો.૪૩ તે જ ક્ષણે એ રાક્ષસે પિતાનું રાક્ષસી સ્વરૂપ ત્યજી દીધું, અને પિતાના દિવ્યદેહની કાંતિથી દિશાઓમાં ઝળહળાટ કરતી વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી ત્યાં પ્રકટ થઈ.૪૩૮ પછી તે બોલી કે, હે વત્સ! હું વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી છું, મેં તારા સત્વની પરીક્ષા કરવા માટે જ આવું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું.૪૩૯ હે સાત્વિકેમાં શ્રેષ્ઠ કુમાર ! જેમ ઉત્તમ સુવર્ણ અમૂલ્ય હેય તેમ, તારું સત્ત્વ પણ અમૂલ્ય છે–અપ્રતિરૂપ છે. તેથી હું તારા પર પ્રસન્ન થઈ છું, તને જે કંઈ ઈષ્ટ હોય તે વર તું માગી લે. દેવીએ એ પ્રમાણે કહ્યું, ત્યારે કુમાર બે –“હે દેવિ ! હું જે સમયે તારું
સ્મરણ કરું તે સમયે તું મારી પાસે આવજે.”૪૦-૪૪૧ “સયા” એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ. તે પછી પેલે યોગી પણ ઉમે થઇને કુમારને ભેટી પડશે અને પિતાનો સ્વાર્થ પૂર્ણ થવાથી મનમાં પ્રફુલ્લ થઈ તે બોલ્યો કે, હે મહાભાગ! આ સિદ્ધિ તમારી કૃપાથી જ મને પ્રાપ્ત થઈ છે. કેમકે ચંદ્રકાંત મણિમાંથી જે અમૃતસ્ત્રાવ થાય છે તેમાં ચંદ્રની ચેષ્ટા જ કારણભૂત હોય છે. ૪૪૨-૪૪૩ ઇત્યાદિ પ્રશંસા કરીને યોગીએ કુમારને અત્યંત આગ્રહપૂર્વક એક ગોળી
( ૮૪)
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શખવાજ કથા.
આપી, કે જેમાં મનુષ્યને અદશ્ય કરવાની શક્તિ હતી.૪૪૪ એ ગોળી લઈને કુમારે તે આખી રાત્રિ સિદ્ધની સાથે વાતચીત કરવામાં ગાળી કાઢી, અને સવારમાં તે કઈક નગરની પાસે જઈ પહો . ૪૪પ એ નગરમાં એક સ્થળે ઘણે જ કેલાહલ થઈ રહ્યો હતો અને ઘણા લેકે એકઠા થયા હતા. તે જોઈને કૌતુક સ્વભાવવાળો કુમાર પણ પોતાના મિત્રને તથા યક્ષને સાથે લઈ ત્યાં ગયો. ૪૪ તેની વચ્ચે જઈને તેણે જોયું તે કકડીઓથી ભરેલું એક ગાડું ત્યાં ઉભું હતું અને તેની પાસે જ કોઈએક ધનવાન વાણીઓ ઉભેલો જોવામાં આવતા હતા.૪૪૭ પછી શંખકુમારે કોઈ એક માણસને પૂછયું કે, કેમ ભાઈ ! આ વાણીઓ ચીભડાનો વેપાર કરવાને તો અયોગ્ય દેખાય છે, છતાં ચીભડાના ગાડા પાસે કેમ ઉભે છે?૪૮ પછી પેલા માણસે કહ્યું કે, આ તે એક સાર્થપતિ છે, લગભગ કુબેરના જેવો ધનવાન છે. માત્ર ગમ્મતને માટે ચીભડાં લઇને તે આ પ્રમાણે કહી રહ્યો છે કે, જે માણસ એક ઠેકાણે ઉભો રહીને આ બધી કાકડીઓ ખાઈ જાય તેને હું પૂરેપૂરી એક લાખ સોનામહોર આપું. પણ કાઈ મનુષ્ય આવું કઠિન કામ કરવા સમર્થ થઈ શકતો નથી, જેથી તેના ઉત્તર માટેની જાણે છાયા હોય તેમ, આ સર્વલક અહીં તેની પાસેના ભાગમાં ફર્યા કરે છે.” ૪૪૯-૫૧ તે પછી શખકુમારે સાર્થપતિના વચનને સ્વીકાર કર્યો અને યક્ષની શક્તિને લીધે એક રમતમાત્રમાં તે બધી કાકડીઓને એક કોળીયાની પેઠે ખાઈ ગ.૪૫રે તે જોઈ સર્વ મનુષ્યો તે વિચારમાં જ પડી ગયા અને કહેવા લાગ્યા કે આ તે કાઈ સિદ્ધ હશે, દેવ હશે કે વિદ્યાધર હશે? ખરેખર આવાં અભુત કમેથી સર્વને આશ્ચર્ય કરનારો આ પુરુષ કોઈ સામાન્ય મનુષ્ય નથી.૪૫૩ એ રીતે માણસ કુમારની સ્તુતિ કરી રહ્યાં હતાં તે વેળા પેલે સાર્થપતિ કુમારની પ્રાર્થના કરી
( ૮૫)
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧૨.
તુરત જ તેને પેાતાને ઘેર લઇ ગયા.૪૫૪ અને ત્યાં ભાતભાતનાં ખાનપાનથી ઘણી જ માનપૂર્વક તેને જમાડીને તેની આગળ પોતાની પુત્રીને હાજર કરી એ હાથ ખેડી મેલ્યું કે, હે દેવ ! આ મારી પુત્રી આજે આપની સ્ત્રી તરીકે થઇ ચૂકી છે, અને કૃતાર્થ થઈ છે. હું મારી પુત્રી આપને આપું છું, તેમાં જે કારણ છે તેને તમે સાંભળેળા, ૪૫૫-૪૫૬ “હું આ જ નગરમાં રહું છું. જાતને વાણીઓ છું. મારૂં નામ સાગર છે. હું પૂર્વે ધણા જ દરિદ્રી હતા; પણ નિર્જળ પ્રદેશમાં જેમ કલ્પલતા ઉત્પન્ન થાય તેમ જે સમયે આ પુત્રી માટે ત્યાં જન્મી તે દિવસથી આરંભી આ પુત્રોના ભાગ્ય વડે મારે ત્યાં અકસ્માત્ ધૃત આવવા લાગ્યાં અને અપસમયમાં જ જળવડે જેમ સરાવર ભરાઈ જાય તેમ, હું ધનસમૃદ્ધિથી પરિપૂર્ણ થઇ ગયા. ૪૫૭-૪૫૮ આ મારી પુત્રી રૂપમાં સર્વાં દેવાંગનાઓને પરાજય કરે તેવી છે, સર્વાગે શુભ લક્ષણવાળી છે અને સ`ના મનને આનંદ ઉપાવે છે, માટે લેાકાએ આનું “મનારમા '' એવું નામ પાડેલું છે.૪૫ આ જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ, સ` ક્ળાઓને ભણી ગઇ અને અનુક્રમે સુંદર તરુણ્ અવસ્થાને પ્રાપ્ત થઈ.૪૬૦ આર્મી યુવાન થયેલી જોઈ તેને માટે યેાગ્ય વર મેળવવાના ચિંતા સમુદ્રમાં હું ડૂબી જવા લાગ્યા પણ તેવામાં મારી ગેાત્ર દેવીને એક નાકાની પેઠે મેં પ્રાપ્ત કરી.૪૬૧ તેના મેં આશ્રય કર્યાં એટલે તેણે આપને આના વર તરીકે બતાવ્યા અને આપની પરીક્ષા કરવામાં કાકડીના ભક્ષણને અભિજ્ઞાન–એળખવાના સાધનરૂપે જણાવ્યું. ૪૬૨ માટે પુણ્યથી પ્રાપ્ત થયેલી આ મારી પુત્રીને તમે પરણા. એ પ્રમાણે સાંભળીને રાજકુમાર જ્યારે મૈીન રહ્યા ત્યારે તે અમૂઢ બુદ્ધિવાળા સાગરશ્રેષ્ઠીએ કુમારની સાથે મેટા ઉત્સવપૂર્ણાંક પેાતાની પુત્રીનાં લમ કર્યા, ૪૬૭-૪૬૪ પછી એ નવી પરણેલી મનેરમા
(૮૬ )
For Private and Personal Use Only
""
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શખવાજ કથા.
સ્ત્રીએ એટલામાં તે કુમારના મનને કંઇક આકળ્યું કે તરત જ દેશે જેવાની ઈચ્છાએ પણ કુમારના તરફ કટાક્ષ કર્યો–અર્થાત દેશો જવાની ઇચ્છા તેને ફરી આવી.૬૫ પોતાની તે ઈચછા, અનેરમાને જણાવીને તે રાજકુમાર પોતાના મિત્રોની સાથે ત્યાંથી આગળ ચાલ્યો. કેમકે જાતજાતના અવાંતર પ્રસંગે ચાલુ પ્રસંગને બાધ કરી શકતા નથી. ૪૬૬ પછી તે રાજકુમાર અનુક્રમે ચાલતાં ચાલતાં પ્રિયભાષી જનસમુદાયથી વ્યાપ્ત એવી મિથિલાનગરીમાં જઈ પહોં; જે નગરી અગ્નિરૂપ મુખવાળા દેવાથી ભય પામી પૃથ્વી પર આવેલા સ્વર્ગ સમાન જણાતી હતી. એ નગરીમાં જેની આજ્ઞાને શત્રરાજાઓ પણ વશ થઈને પાળી રહ્યા હતા તે એક રાજા, સ્વર્ગ જેવી સમૃદ્ધિઓથી સમૃદ્ધિમાન રાજ્યનું પાલન કરતા હતા. ૪૬૮ તે રાજાને સુંદરી' નામની એક પટરાણું હતી, જે પતિવ્રતા હતી અને જેણના શીલના પ્રતાપથી જ ચંદ્રમા કંઈક શ્યામ થઈ ગયો છે. ૪૬૯ તે રાણીના ઉદરરૂપી નાની તળાવડીમાં જેમ એક હંસલી ઉત્પન્ન થાય તેમ, રતિસુંદરી નામની એક પુત્રી જન્મી હતી, જેણની રૂ૫સંપત્તિ જેવાને માટે ઇન્દ્રને એક હજાર નેત્રે કરવાં પડયાં. ૪૭° એ રાજપુત્રી, વિદ્યામાં સરસ્વતી સમાન હતી, રૂપમાં કામદેવની સ્ત્રી સમાન હતી અને સૌભાગ્યમાં લક્ષ્મી સમાન હતી. તેણું અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ; +91 પણ કઈક કારણને લીધે તે રાજપુત્રી પુરુષોને દેષ કરનાર થઈ અને તેજ કારણથી તે પિતાના પાણિગ્રહણના નામને પણ સહન કરી શક્તી નહિ. ૪૭ર તે સમયે રાજા (તેણીના પિતા) આવી ચિંતા કરવા લાગ્યો કે, પિતાને ઘેર રહેલી આ પુત્રી ખરેખર અપકીર્તિને માટેજ થઈ પડશે, કેમકે તે વિવાહને ઇચ્છતી નથી; તે હવે આ સંસારમાં મારે શું કરવું, કેને આશ્રય કરવો ? અથવા હું કયાં જાઉં? આવા પ્રકારની ચિંતારૂપી
( ૮૭).
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
નદીમાં રાજા ડૂબી જવા લાગ્યો, લગભગ બેભાન જેવો બની ગયો અને જાણે દુ:ખથી વ્યાકુળ બની ગયો હોય તેમ તેનાથી ખોરાક લઈ શકાતો ન હતો અને તેને નિદ્રા પણ આવતી ન હતી. ૪૭૩-૪૭૪ રાજાની આ વ્યગ્રતાનું કારણ નગરવાસીઓમાં પણ માંહોમાંહે ચર્ચાતું હતું, તે સાંભળીને રાજકુમાર શંખનું મન તુરતજ તેને (રાજકુમારીને) મળવા માટે આતુર બન્યું. ૪૭૫ તેણે પ્રથમ યક્ષની સાથે કેટલીએક વાતચીત કરી અને પછી સિદ્ધ આપેલી પેલી ગોળીના પ્રભાવથી અદશ્ય થઈ યક્ષે બતાવેલા માર્ગે કન્યાના અંતઃપુરમાં તે દાખલ થયો. ૪૭૬ ત્યાં અલૌકિક રૂપવાળી તે રાજકન્યાને જોઈને રાજકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે, પોતાના પતિ કામદેવને ત્યાગ કરીને રતિ દેવી પોતેજ આ રતિસુંદરી રૂપે અહીં આવી છે કે શું? ૪૭ પછી તે સમયે કુમારની સાથે રહેલા યક્ષે પિતાની શક્તિથી પિપટનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાની પાંખને ધૂણાવતે ધૂણાવતો પેલી રાજકુમારીની આગળ જઈને ઉભો રહ્યો. ૪૮ એટલે તે ઉત્તમ જાતિના પિપટને રાજસભામાં રાખવા લાયક અને રાજકુમારીએ તેને પકડવાની ઇચ્છાથી એકદમ જે તેના પર હાથ નાખ્યો કે તે જ સમયે પિપટે મનુષ્ય ભાષાથી કહ્યું કે, “એ રાજકુમારિ ! આ શું? તું તો પુરુષોને દ્વેષ કરનારી છે, છતાં મને પુરુષને સ્પર્શ કરવા તું કેમ ઇચછે છે? –૪૮° વળી તારું શરીર પુરુષને દેષ કરવારૂપ દેથી ખરેખર દૂષિત બનેલું છે, જેથી તારે સ્પર્શ પણ કાઢીઆના
સ્પર્શની પેઠે સર્વથી અશુભજ ગણાય.” ૪૮૧ તે સાંભળી રાજકન્યા હસીને બોલી કે, હે પિNટ ! તેં કહ્યું તે યોગ્ય નથી. કેમકે હું જે ગુણેને દેષ કરનારી ન હોઉં તે આવા તારા ઠપકાને પાત્ર કેમ હોઈ શકું? ૪૮૨ હે પોપટપુરુષો વિષે લેશ માત્ર ગુણ જોવામાં આવતો નથી. તેઓને સ્નેહ સંધ્યાકાળનાં વાદળાં જે ક્ષણિક હેય
(૮૮)
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
છે, તેમાં પ્રેમનો અંશ પણ હોતો નથી અને તેઓ કેવળ નિર્દયજ હોય છે, ૪૮૩ જેમ એક બળદ, જુદાં જુદાં પ્રત્યેક ઘાસ પર મુખ નાખીને બીજી તરફ ચાલ્યો જાય છે તેમ, પુરુષ પણ સ્ત્રીને ત્યાગ કરીને ચાલ્યો જાય છે, તો પછી પેલા બળદમાં અને પુરુષમાં શો ભેદ રહ્યો ? ૪૮૪ તે સાંભળી પોપટ તેની મશ્કરી કરતા બોલ્યો“વાહ! વાહ! મિયા પંડિતાઈને ડોળ ઘાલી બેઠેલી તને ધિક્કાર છે. કેમકે તે કોઈ એકાદ પુરુષની નિર્ગુણતા ઉપરથી પુરુષની આખી જાતિને દૂષિત ઠરાવી છે. ૪૮૫ ધાર, કે કોઈ એકાદ ઘોડે ખરાબ નીકળ્યો તેથી (ઈન્દ્રને) ઉચ્ચ શ્રવા ઘોડે પણ તેજ હોય, એમ કેમ કહેવાય ? સર્વેમાં કોઈ એક સર્પ ઝેરી હાઈને પૃથ્વીને દૂષિત કરે છે ત્યારે બીજે શેષનાગ પૃથ્વીને ઉદ્ધાર કરી રહ્યો છે–પૃથ્વીને ધારણ કરી રહ્યો છે;૪૮ માટે વિદ્વાન મનુષ્ય, કેઇ એકાદને હલકે જોઈ, તેની આખી જાતિને દૂષિત ગણવી નહિ. કેમકે આપણું પોતાના શરીરમાં પણ સર્વ અંગેની સમાનતા જોવામાં આવતી નથી. ૪૯૭ એ રીતે પોતાના શારીરિક અવયવોમાંજ વિષમતાનું તારતમ્ય જોઈ તું વિચાર કરી લે, અરે ! તે કાઈ પિતા કે પુત્ર પણ નથી કે જે અન્યના ગુણેથી સમાન હોય. ૪૮૮ માટે હે ભોળી રાજપુત્રિ! જેમ વૃક્ષ વિના લતા અને ચંદ્ર વિના ચાંદની આનંદ પામી શકતી નથી તેમ, પતિ વિના સ્ત્રી પણ આનંદ મેળવી શકતી નથી. ૪૮૯ જેમ કે મોતીની માળા, સ્ત્રીના કંઠમાં જ રહેવાને હેઈને પૃથ્વી પર પડી રહેતી હોય તો શોભતી નથી તેમ, કોઈ ગુણવાન સ્ત્રી પણ પતિના આશ્રય વિના કદી શોભતી નથી, ૪૦ જેમ મેધ, નદીઓને સર્વશે ભરપૂર કરી શકે છે તેમ, આ મનુષ્ય લેકમાં સ્ત્રીઓના સર્વ મનોરથને કેવળ તેઓને એક પતિજ પૂર્ણ કરી શકે છે; ભાઈ કે પિતા સ્ત્રીઓના સર્વ મનોરથો પૂર્ણ કરી શક્તા નથી.
(૮૯).
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
૪૯૧ માટે હે ભકે ! પુરુષોને દ્વેષ કરવાના આગ્રહરૂપ આ તારા દેષને તું ત્યાગ કર. મનુષ્ય સંબંધી દુર્લભ જન્મ પ્રાપ્ત કરીને તેને વૃથા કેમ ગુમાવે છે ? ૪૯૨ પોપટનાં તે વચન સાંભળ્યા પછી કુમારી બેલી -“હે પોપટ ! તે મને જે કહ્યું તે યોગ્ય છે, પણ પુરુષોનું નિર્ગુણપણું મેં પ્રત્યક્ષ જોયું છે, સાંભળ. ૪૯૩ પૂર્વ જન્મમાં નંદા નામની હું એક બ્રાહ્મણી હતી. મારો જન્મ શુદ્ધ કુળમાં થયો હતો અને સદડ નામનો બ્રાહ્મણ મારો પતિ હતો. અમે નંદિગ્રામમાં રહેતાં હતાં. ૪૯૪ હું મારા પતિના જમ્યા પછી જમતી હતી. સૂના પછી સૂતી હતી અને બેઠા પછી બેસતી હતી. જેમ શરીરની છાયા શરીરને અનુસરે છે તેમ, હું પણ સર્વ વિષયમાં મારા પતિને અનુસરી રહેતી હતી. ૪૫ એક સમયે લોકેાના અભાગ્યને લીધે એ દેશમાં દુષ્કાળ પડ્યો, જેથી સર્વ લોકો માતા પુત્ર આદિથી રહિત થઈને દુઃખી થઈ પડયા. ૪૯ તે પછી સુધાથી વ્યાકુળ થઇને કાઈ કોઈ લેકે ત્યાંથી વિદેશ તરફ નીકળી ગયા, ત્યારે મારો પતિ પણ મને છોડીને બીજા કોઈ દેશમાં જવા તૈયાર થશે. ૪૭ એ વખતે મેં તેને કહ્યું કે, “હે પ્રિય! મને અહીં મૂકીને તમારે અહીંથી જવું તે યોગ્ય નથી. સર્પ વિના બીજે કયે પુરુષ પોતાની પ્રિય કાંચળીને ત્યાગ કરે ?” ૪૯૮ ઈત્યાદિ યુક્તિવાળાં સુવાકયોથી મેં જ્યારે ખૂબ કહ્યું, ત્યારે મારા પતિની ઇબ ન હોવા છતાં પણ હું તેમની પાછળ પાછળ નીકળી શકી. કેમકે સંધ્યા સૂર્યની પાછળ કેમ ન જાય ?૪૯૯ એક સમયે જંગલમાં અમે મુસાફરી કરી રહ્યાં હતાં તે વખતે રાત્રિના સમયે હું નિદ્રાવસ્થામાં પડી હતી ત્યારે મને ત્યાં એક્લી મૂકીને મારે પતિ કયાંક ચાલ્યો ગયો. ૫૦૦ પછી હું જાગી અને મેં મારા પતિને જ્યારે કયાંય ન જોયો ત્યારે ભાંગી ગયેલી લતાની પેઠે એકાએક મૂછિત થઈને હું પૃથ્વી પર ઢળી પડી; ૫૦૧ અને મૂચ્છ ઉતરી
( ૨૦ )
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે ખરાજ કથા.
ત્યારે આવો વિલાપ કરવા લાગી. હે માતા! હે પિતા ! હે મારા પ્રિયપતિ! મને અનાથને આ જંગલમાં મૂકીને તમે કેમ ગયા ? તે પછી ટાળથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે અને સથવારાથી જુદી પડેલી સુંદરીની પેઠે હું પણ બરાબર ચાર દિવસ સુધી તે જંગલમાં નિરાધાર સ્થિતિએ મારા પતિની શોધમાં ભટકી. પ૦૩ પણ જ્યારે મારા પતિને મેં કયાંય ન જોયો ત્યારે મેં મારા મનમાં વિચાર કર્યો કે, જરૂર મારો પતિ મને છોડીને કાઈ બીજે સ્થળે ચાલ્યો ગયો છે. કેમ કે, પ્રથમ પણ તેણે મને એ પ્રમાણે કહ્યું હતું, પ૦આવો વિચાર કર્યા પછી કોઈ પણ સ્થાનકે પહોંચવાને મનમાં સંકલ્પ કરી હું ત્યાંથી ચાલી. જે કે હું સુધાથી અત્યંત પીડાતી હતી તે પણ માત્ર પાંચ ગ્રાસ લઈને કોઈ એક ગામમાં હું પહેંચી ગઈ. ૫૦૫ ત્યાં ભિક્ષાને માટે હું ભટકતી હતી, તેવામાં એક અપાસરામાં કેટલીક સાધ્વીઓને મેં જોઈ એટલે તેઓની પાસે જW પ્રણામ કરી તેઓ પાસેથી ધર્મદેશના સાંભળી. ૧૦૬ તેને લીધે પ્રથમથી જ અત્યંત દુ:ખી અને વ્યાકુળ થયેલા મારા હૃદયમાં, વસ્ત્રમાં જેમ રંગ પેસી જાય તેમ, પુષ્કળ ધર્મરાગ દાખલ થયો. પણ મેં તે સાધ્વીઓ પાસે દીક્ષા પણ લીધી અને કેટલોક કાળ તેમનું સેવન કર્યું; પછી ત્યાં મરણ પામી હમણું અહીં રાજાને ત્યાં રતિસુંદરીરૂપે હું ઉત્પન્ન થઈ. ૫૦ ૮ મને અહીં યુવાવસ્થા પ્રાપ્ત થઈ. એક દિવસે રાજમહેલની બારી માં હું ઉભી હતી તેવામાં રાજમાર્ગમાં જઇ રહેલી કેટલીક સાધ્વીઓ મારા જોવામાં આવી. પ૦૯ તેઓને જોતાં જ મને મારા પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું અને મારા તે પૂર્વજન્મના પતિનું કપટ પણ યાદ આવ્યું, જેથી મને પુરુષો પર દ્વેષ પ્રાપ્ત થયે. ૫૧૧ આ રીતે પુરુષોનું નિણપણું જોઇને જ તેઓના તરફ ધિક્કાર હું દર્શાવું છું, નહિ કે ગુણેનો પણ હું ઠેષ કરું છું. કેમકે ગુણે તે
( ૯
)
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
સજાને પ્રિયજ હોય છે. પ૧ રાજકન્યાનાં તે વચન સાંભળી પિપટે કહ્યું–“ ખરી વાત, તારે તે પૂર્વ જન્મનો પતિ ખરેખર નિર્ગુણ જ ગણાય અને તેથી તેના પરજ તું અત્યંત દેષ રાખે તે પણ યોગ્ય જ ગણાય. પરંતુ હે ભોસ ! કદાચ કોઈ એક કાયર પુરુષ રણક્ષેત્રમાંથી નાસી ગયે તેથી બીજા કોઈ શરા સુભટને પણ રાજા શું સત્કાર કરતો નથી ? પ૧૩ તેમજ ધાર, કે કે એક માર્ગમાં ચોર લોકોએ એક વટેમાર્ગુને લૂટયો તેથી બીજા કોઈ મનુષ્ય પોતાને કામ હોય તે પણ તે માર્ગમાં શું ન જ જવું?” ૫૧૪ તે પછી પોપટનાં એ અભિપ્રાયગભિત વાક્યો સાંભળીને રાજપુત્રી બોલી“હે પિપટ ! તારામાં ખરેખર સામાન્ય ગુણે નથી.૫૫ માટે તું મને કહે, તું કયા રાજાને, અથવા કયા રાજપુત્રને અથવા કઈ રાજરાણીને પ્રાણપ્રિય થઈ રહ્યો છે”? ૫૪ રાજકુમારીને એ પ્રશ્ન સાંભળી પિોપટ પણ અત્યંત ઉત્સાહમાં આવી ગયો. તેણે કહ્યું કે, હે સુંદરિ! જેનું નામ કાનને સુખ આપનારું હેઈને માંગલિક છે તે રાજકુમાર મારો સ્વામી છે. પ૧૭ પિપટે એમ કહ્યું એટલે રાજકુમારીએ પૂછ્યું “ તે કયો રાજકુમાર?” ત્યારે પોપટ બે –“રત્નપુર નામના નગરમાં નરોતમ નામના એક રાજા છે. તેને શંખ નામનો શ્રેષ્ઠ કુમાર છે.૫૧૮ એ કુમાર સોમ છે ચંદ્ર જેવો સૌમ્ય છે તે પણ દોષા એટલે કેવળ રાત્રિમાંજ શોભાવાળા નથી પણ સર્વ કાળ સુશોભિત છે; વળી તે સૂર છે સૂર્ય જેવો પ્રતાપી છે, તો પણ બીજાઓને તપાવનારો–દુઃખ આપનારે નથી, તેમજ એ કુમાર ઈશ છે-ઈશ્વર-શંકર જેવા સમર્થ છે તે પણ વિરૂપ બેડોળ નેત્રવાળો નથી, અર્થાત શંકર જેવો સમર્થ હોવા છતાં ત્રણ નેત્રવાળા નથી પણ એજ નેત્રવાળે છે, અને તે વિષ્ણુ છે--
વિષ્ણુ જેવો વિજયી છે તો પણ કોઈ મનુષ્યોને દુઃખ આપનાર નથી.
(
ર )
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શેખરાજ કથા.
૫૧૯ વળી તે મુકુટ ધારણ કરતા હોવાથી કિરીટી નામ ધરાવે છે પણ તે કિરીટિ–અર્જુન નથી, અત્યંત બળવાન હેઈને સર્વને આનંદ ઉપજાવે છે માટે રામ-બલરામના નામને ધારણ કરે છે, પણ હળના આયુધવાળો બલરામ નથી, અત્યંત ઐશ્વર્યવાળો હોઈને ઇન્દ્ર કહેવાય છે, પણ ઇન્દ્ર નથી; તો એને કોની ઉપમા આપીને વર્ણવી શકાય ? પર જેના સુંદર સ્વરૂપને જોઈ પોતાના રૂપની તેની સાથે તુલના કરતાં કામદેવને વિરાગ્ય થઈ ગયો–પોતાનું રૂપ તેના કરતાં ઉતરતું જણાયું તેથી આખા શરીર ઉપરજ કામદેવને વૈરાગ્ય થઈ ગયો અને તે જ દિવસથી આરંભી તેણે પોતાના શરીરને ત્યાગ કરી “અનંગ (શરીર વિનાને) નામ ધારણ કર્યું. ૨૧ લક્ષ્મી ચપળ કહેવાય છે તે પણ એ રાજકુમારની મજબૂત તરવારની સાથે તેની શક્તિરૂપ સાંકળથી જિતાઈને -- બંધાઈને નિરંતર (તે લક્ષ્મી) સ્થિર થઈ રહી છે. પર? તે સમુદ્ર જેવો ગંભીર છે, તેની યશકળા ક્ષીરસમુદ્ર જેવી ઉજજવળ છે અને તેનું બાહુબળ આખી પૃથ્વીના સારને સમુદ્ધાર કરવામાં સમર્થ છે. ૫૨૩ વળી તે માટે દાતા છે, સર્વ લેકમાં માન્ય છે, તેનાં સદ્દગુણો બીજા કોઇના ગુણોની સમાનતા કરતા નથી. તેનું શરીર સવાગે સુંદર છે અને ઘેર ઘેર સ્ત્રીઓના સમુદાય તેનું વર્ણન કરી રહ્યા છે. ૫૨૪ અરે! એટલું જ નહિ પણ જે કોઈ એક સિદ્ધપુરુષની પેઠે સર્વત્ર જઈ શકે છે, વિચરી શકે છે તે મહાકુશળ વાંખકુમાર મારે સ્વામી છે અને હું તેને અત્યંત પ્રિય છું.” ૨૫ તે સાંભળી રાજકુમારીએ પ્રેમપૂર્વક કહ્યું કે, હે પિોપટ ! એ પ્રિય રાજકુમારને જણાવીને તું મારો પૂજ્ય બન્યું છે, તે કહે કે હું તેને કેવી રીતે જોઈ શકું? ૫૬ ત્યારે પોપટે કહ્યું – “એ કુમાર સર્વજ્ઞની પેઠે બીજ મનુષ્યના વિચારને જાણી લે છે અને સામા માણસની જ ઈચ્છા હોય તે વિદ્યાધરની પેઠે આકાશમાર્ગે તેની
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
પાસે તે આવે છે.”૫૨૭ ઠીક છે, ત્યારે તે તે મને પણ ભલે દર્શન આપે. એ પ્રમાણે જેવું રાજકુમારીએ કહ્યું કે તુરત જ કુમારે પિતાના મુખમાંથી પેલી અંતર્ધાન થવાની ગોળીને કાઢી નાખી અને તે ત્યાં પ્રકટ થયો.૨૮ તે વખતે સાક્ષાત દેવસમાન તે કુમારને જોઈને તે રાજપુત્રી, આનંદરૂપ રસથી છંટાઈને પૃથ્વીની પેઠે રોમાંચરૂપ અંકુરોથી ખીલી નીકળી. ૨૯ એક ક્ષણવાર તેણીએ લજાથી અસ્થિર ને શખકુમારને જે અને તેથી શંખકુમાર પણ અમૃતના કુંડમાં જાણે કંઠપર્યત મગ્ન થઈ રહ્યો હોય તેવો જણાતો હતે.પ૩૦ તે પછી પોપટે કહ્યું, કે, હે ભદ્રે ! આ તારે પ્રાણપ્રિય, તારા ચિંતનની સાથે જ અહીં આવ્યો છે, માટે હવે તું સમયોચિત કરી લે.પ૩૧ વળી તે વેળા શેખકુમારે પણ સ્નેહ બતાવીને કહ્યું કે, હે સુંદર મુખવાળી ! હું તારે વિષે ઉત્કંતિ છું અને તેં સ્મરણ કર્યું કે તુરત જ અહીં આવ્યો છું. પ૩ર રાજકુમારે એમ કહ્યું એટલે તેણે બેલી:–“હે સ્વામિ! તમે અહીં વિલંબ કરે મા. મને અહીંથી બીજે ઠેકાણે લઈ જાઓ. કેમકે આ વાત જે રાજાના જાણવામાં આવશે તે મોટી ફજેતી થશે. પ૩૩ તે સાંભળી પેલે યક્ષ, પોપટનું સ્વરૂપ છોડીને બોલ્યો કે, “હે કલ્યાણિ ! તારે માટે જ આ મારે પ્રયાસ છે; તો હવે તું સત્વર ચાલ.”૫૩૪ એમ કહીને તે યક્ષે કાઇ પણ મનુષ્યનાં ધનુષ વગેરે આયુધો તથા એક રથ હરી લાવીને સજ્જ કર્યા અને કુમારની આગળ હાજર કપ૩૫ એટલે રાજકુમાર, પિતાની પ્રિયા રતિસુંદરીની સાથે પોતાને મિત્ર જેમાં સારથિ તરીકે થયો હતો તેવા એ રથમાં બેઠે, અને પેલા યક્ષની સાથે નગરમાંથી બહાર નીકળી ગયો.પ૩૪ તેવામાં એ વાત અંતઃપુરની રક્ષિકાઓના જાણવામાં આવી અને તેઓએ રાજા પાસે આવીને જાહેર કર્યું કે, “હે મહારાજ! કેઈએક પુરુષ ક્યાંથી આવીને
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
રાજકુમારીનું હરણ કરી જાય છે. પણ તે વેળા રાજાએ પૂછ્યું કે, રાજકુમારી પોતાની ઈચ્છાથી જ જાય છે અથવા જાણે છળથી હરણ કરાઈ હોય તેવી પોતે યિા કરી રહી છે? પ૩૮ ત્યારે દાસીઓ બોલી –“તેની ચેષ્ટાઓ ઉપરથી જણાય છે કે, તે જાણે હર્ષથી જતી હાય.” આ પ્રમાણે દાસીઓના જણાવ્યા પછી રાજાએ સ્પષ્ટ રીતે કહ્યું –૫૩૯ “કુમારી પ્રથમ પુરુષોને દ્વેષ કરનારી હતી, છતાં આ સમયે પિતાની મેળે જ કઈ પતિ પાસે જે જતી હોય તે ખરેખર, આ તો આપણી ઇચ્છા હોઈને પોતાની મેળે જ ગુમડું ફૂટયું એમ મનાય.૫૪૦ માટે હવે તે જ પુરુષને અહીં બોલાવીને મારી પુત્રીનાં તેની સાથે લગ્ન કરી આપું. કેમકે અતિથિ, હસવાથી કે રડવાથી પણ જે જતો જ ન હોય તો પછી હસીને જ તેને સ્વીકાર કરવા તે વધારે સારૂ છે.”૫૪? આવો વિચાર કરી રાજ, એક વેગવાળા છેડા ઉપર બેસીને સત્વરે ત્યાં ગયો કે જ્યાં શંખકુમાર નગરની બહાર રહ્યા હતા.૫૪૨ શંખ પણ રાજાને શાંતસ્વરૂપે આવેલે જોઈને હર્ષથી તેની સામે ગયો અને તેને પ્રણામ કર્યા, સત્પષો પિતાના સદાચારથી કદી ભ્રષ્ટ થતા નથી.૫૪૩ પછી રાજાએ પોતાના જમાઇને જોઇને મનમાં વિચાર કર્યો કે, મારી પુત્રીને આવો પતિ મળે તેથી ખરેખર ખીરમાં સાકર ૫ડવા જેવું જ થયું છે.૫૪૪ વળી મને પિતાને ધન્ય છે, કે જેને આ જમાઈ મળે! ધન્ય છે આ મારી પુત્રીને કે જેને આવો પતિ મળ્યો અને આ બનેને આ રીતે જે સમાગમ થયો, તે પણ ધન્યવાદપાત્ર જ છે. ૫૪૫ તે પછી રાજાએ આનંદપૂર્વક શખકુમારને તેના મિત્રોની સાથે નગરમાં આણો અને શુભ દિવસે મોટા ઉત્સવપૂર્વક તે બનેનાં તેણે લગ્ન કરી આપ્યાં. ૫૪ તેમજ હસ્તમેચન સમયે પુષ્કળ હાથી, ઘોડા, સુવર્ણ વગેરેની ભેટ કરીને રાજાએ પોતાનાં
૫૪
, ભટા ઉત્સ
s, સેવા
(
૫ ).
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
જમાઈને પરમપ્રીતિપૂર્વક એક રાજ મહેલમાં વસાવ્યું. ૫૪૭ કુમાર પણ કેટલાક કાળ ત્યાં રહ્યો અને પછી ત્યાંથી જવાને માટે ઉત્કંઠિત બન્યો. કેમકે ભાગ્યશાળી પુરૂષોની ચેષ્ટા પિતાની ઇચ્છાને અનુસરતી હોય છે. ૫૪૮ તેણે પોતાનો અભિપ્રાય રતિસુંદરીને જણાવ્યો અને ઘોડા વગેરે જે ધન પિતાને ત્યાંથી મળ્યું હતું તે બધું ત્યાં મૂકી દઈને તે રાજકુમાર એ નગરમાંથી ચાલી નીકળ્યો. કેમકે તેને પૃથ્વી જેવા માટેનું કુતુહલ હતું. ત્યાંથી જતાં જતાં રાજકુમારે લેક પાસેથી સાંભળ્યું કે, સૈવીર નગરમાં “અરિકેસરી” નામને રાજા છે અને તેને મદનમંજરી નામની પુત્રી છે. પપ૦ તેના પિતાએ હમણાં તેણીને સ્વયંવર ઉત્સવ આરંભ્ય છે અને તે નિમિત્તે દૂતો દ્વારા બોલાવવામાં આવેલા ઘણા રાજાઓ ત્યાં એકઠા થયા છે. આ વાત સાંભળીને શંખકુમારને પણ તે સ્વયંવરરૂપ કસોટીના પત્થર ઉપર પોતાનાં પુણ્યરૂપ સુવર્ણની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ આવી, જેથી તે પણ પોતાના બન્ને મિત્રોને સાથે લઇ તે તરફ જવા ચાલી નીકળ્યો. ૫૫૧–૫૫૨ અનુક્રમે તે કુમાર સૈવીર નગરમાં જઈ પહોંચે. તે નગર પાપથી રહિત છે અને અનેક કટિપતિઓને લીધે ફરતી ધ્વજાઓ વાળું હેઈને દેવનગર સમાન શોભે છે.૫૫૩ એ નગરની બહાર, ત્યાંના રાજાએ પોતપોતાના કર્મમાં આસક્ત થયેલી અનેક ઝીઓથી વ્યાપ્ત એવો સ્વયંવર મંડપ તૈયાર કરાવ્યો હત૫૪ જે મંડપમાં ઉત્તમ તોરણે તયા મણિઓની પંકિતઓનાં કિરણો ઉંચે આકાશમાં ફેલાઈ રહ્યાં હતાં, જેથી તેણે સ્વર્ગનાં વિમાનને પણ (પોતાના તેજથી) જીતી લીધાં હતાં. વળી તેના ઉપર એક ઉંચી ધ્વજા ફરકી રહી હતી, જે તેની પિતાની શોભા હોય તેવી જણાતી હતી. પ૫૫ કદાચ કોઈને શંકા થાય કે આ મંડપ દેવેન્દ્રને આશ્રિત હશે, આ વિચાર કરીને તે મંડપ પોતેજ પિતાના પર
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
કરતી દવાઓ દ્વારા સૂચવતો હતો કે તે ઈન્દ્રને આશ્રિત નથી; વળી તે, પોતાના પર ફરકતી પતાકાઓથી સ્વર્ગની જણે તર્જના કરતે હોય તેમ લાગતું હતું. ૧૫ એ મંડપમાં હીરા તથા મણિએ રૂપ ચંદ્રને ઉદય જણાતો હતો, સોનેરી-રૂપેરી સતારાઓ રૂપ તારાઓ જણાતા હતા અને અગરની સુવાસથી તેમાં અતિ સુગંધી ફેલાઈ રહી હતી તેથી જાણે એક આકાશપ્રદેશ હેય તે એ શોભતો હતા.૫૫૭ તે સ્થળે માચડાઓ ઉપર સાક્ષાત કામદેવ જેવી શોભાવાળા અનેક રાજપુત્રે તથા મોટા મોટા રાજાઓ સિંહાસન ઉપર બેઠેલા જેવામાં આવતા હતા. તેઓએ દિવ્ય વસ્ત્રો તથા અલંકાર ધારણ કર્યા હતા. તેમાં કોઈ પ્રકારનાં દૂષણ ન હતાં અને તેઓ રાજપુત્રીને જોવાની ઉત્કંઠાથી અત્યંત આતુર થઈ રહ્યા હતા.પપ૯ તેવામાં પોતાના પિતાની આજ્ઞા થવાથી રાજકન્યા, હાથમાં વરમાળા લઈને સ્વયંવર મંડપમાં આવી પહોંચી. તેણીએ વેત ચંદનનું વિલેપન તથા વેત વસ્ત્રો ધારણ કર્યા હતાં, મોતીની માળાઓ વડે તે અત્યંત શોભી રહી હતી, તેણે એક પાલખીમાં બેઠેલી હતી અને તેના સમાન વયવાળી તેની સખીઓ તેની સાથે જ હતી. પ૬૦-૫ ૬ તેને મધ્ય પ્રદેશ પૃથ્વીના મધ્ય પ્રદેશ જે (કટિમેખલાને લીધે) શોભતો હતો, તેના કેશ ઘણુજ સુંદર હતા, તેના શરીર પર સોનેરી-રૂપેરી સતારાઓ પ્રકાશી રહ્યા હતા, જેથી ચળકતા તારાઓવાળી રાત્રિ સમાન તે જણાતી હતી, અને તેની કાંતિ ચંદ્રના જેવી શોભતી હતી. પ૬૨ જેમ સમુદ્રના કિનારા પર ઉત્તમ શંખલાં પડ્યાં હેય, તેમ તેના મુખભાગ પર ઉત્તમ નાક શોભી રહ્યું હતું. જેમાં એક ડાંગરને છોડ તેનાં ઉત્તમ ગુચ્છાથી શોભે તેમ, એ રાજકન્યા સુંદર મસ્તકથી શોભતી હતી અને કૌરવોની સેના, કર્ણ તથા ગાંગેય-ભીષ્મકુમારથી જેમ શોભતી હતી તેમ, એ કન્યા પણ કર્ણ-કાનમાં ગાંગેય-એટલે સુવર્ણના
( )
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
અલંકારોથી શોભતી હતી. ૫૬૩ એ પ્રમાણે તે અદ્દભુત રૂપવાળી કન્યા, તે સ્વયંવર મંડપમાં આવી કે તુરતજ વરસાદની ધારાઓ જેમ પર્વતની ભૂમિ પર પડે તેમ એકી સાથે સર્વ રાજાઓની દષ્ટિ તેના પર પડી. પ૬૪ પછી તે રાજકન્યા હાથમાં વરમાળ લઈને જેવી સ્વયંવર મંડપમાં ઉભી રહી તેવામાં અકસ્માત કેાઈએ આવીને બાજપક્ષી જેમ ચકલીને લઈ જાય તેમ તેણીનું હરણ કર્યું. ૫૬૫ તે વેળા “જુઓ, જુઓ, આ કન્યા ગઈ” એમ સર્વ રાજાઓ અને અન્ય બતાવી રહ્યા હતા તેટલામાં તો આકાશમાં જેમ વિજળી અદશ્ય થઈ જાય તેમ એ રાજકન્યા એકાએક અદશ્ય થઈ ગઈ. ૫૬૬ રાજ અરિકેસરી પણ પુત્રીનાં હરણથી અત્યંત દુઃખી થયા અને વ્યાકુળ થઇને સર્વ રાજાએ આગળ આવું વચન કહેવા લાગ્યો કે, પ૬૭ હે રાજાઓ ! અને હે લેકે ! જે કે મારી પુત્રીને લાવી આપે તેને હું મારું અધું રાજ્ય તથા તે પુત્રી અર્પણ કરવા તૈયાર છું. પ૬૮ તે સાંભળી રાજાઓ તે જાણે જકડાઈ ગયા હોય તેમ મનજ રહ્યા; એટલે શંખકુમારે ઘણુંજ ઉત્સાહપૂર્વક કહ્યું, “હું તમારી પુત્રીને લાવી આપું.” ૫૬૯ તે સાંભળી રાજાએ કહ્યું, “ હે પુત્ર! ખરેખર, તે મને જીવિતદાન આપવાનું જ જાહેર કર્યું છે, માટે તું હવે સત્વર તૈયાર થા અને રામે જેમ સીતાને આણી હતી તેમ, મારી પુત્રીને તું લાવી આપ.” ૫૭૦ તે વેળા શંખે પ્રતિજ્ઞા કરી કે સાત દિવસની અંદર હું તમારી પુત્રીને જે ન લાવી આપું તે મારા પ્રાણની અગ્નિમાં આહુતિ આપીશ. પછી આવી પ્રતિજ્ઞા કરીને તે, સર્વ રાજાઓની સમક્ષ ત્યાંથી બહાર નીકળ્યો અને તે વેળા સત્વશાળી ઘણું રાજાઓ તેની સામે આશ્ચર્યની સાથે જોઈ રહ્યા. ૫૭૨ પછી તે શંખકુમારે કોઈ એક એકાંત પ્રદેશમાં જઈને પૂર્વે પોતાને વરદાન આપનારી દેવીનું સ્મરણ કર્યું એટલે તે જ સમયે ત્યાં આવીને
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શખરાજ થા.
૫૭૩
દેવીએ કહ્યું કે, હે વત્સ ! એટલ, હું તારૂં કયું કાર્ય કરૂં ? તે સાંભળી શખે કહ્યું કે, હે દૈવિ ! કાગડા જેમ બાળકના હાથમાંથી પૂરી લઇ જાય તેમ, કાઇએ આવીને સ્વયંવરમાંથી રાજપુત્રીનું હરણ કર્યું છે. ૫૭૪ જો કે સ્વયંવરમાં ઘણા રાજાએ એકઠા મળ્યા હતા, છતાં તેઓના દેખતાં આગળના ભાગમાંથી જ કાઇએ રાજકુમારીનું હરણ કર્યું છે અને તે હરણ કરનારા કાઇ એક સિદ્ધની પેઠે રાજકન્યાનું હરણ કરીને કર્યાં ગયા છે તે જાણવામાં આવતું નથી,પ૭પ માટે હે દેવ ! જ્ઞાનદ્વારા જાણીને તમે મને કહેા કે તે કન્યા કયાં ગઇ છે અને કાણે તેનુ હરણ કર્યું છે ? જેથી તમારી કૃપાને લીધે તેને હું અહીં લાવું. ૧૭૭ પછી દેવીએ કહ્યું:—“હું વત્સ ! તે રાજકન્યાનું જેણે હરણ કર્યું છે તેને હું જાણું છું, માટે તું કહે તે એક ક્ષણુવારમાં હું તને ત્યાં લઇ જાઉ. ” પણં તે સાંભળી બહુ સારૂ ” એમ શંખકુમારે કહ્યું, એટલે દેવીએ જે સ્થળે પેલી કન્યાને રાખવામાં આવી હતી ત્યાં આકાશમાર્ગે તેને લાવી મૂક્યા, ૫૭૮ એ રીતે મણિના અલંકારોથી શાલી રહેલા તે કુમારને દેવીએ ત્યાં ઉતારી મૂકયો ત્યારે, તે સદાચારી પુરુષ, માતાએ પૃથ્વી પર મૂકેલા બાળકની પેઠે ત્યાં આમ તેમ ક્વા લાગ્યા. પ પછી દેવી તા ત્યાંથી અંતર્ધાન થઈ ગઇ અને શંખકુમાર પણ ત્યાંથી આગળ ચાલવા માંડયા તેવામાં ઐાદ્ધસંપ્રદાયની પેઠે અત્યંત શૂન્ય એવું ક્રાઇ એક નગર તેના જોવામાં આવ્યુ. ૫૮૦ એ નગર વિન્ધ્યાચલ પર્વતની પેઠે સુંદર હાઇને આસપાસ પડેલા મમત્ત હાથીઓથી વ્યાપ્ત હતું, વેશ્યાના વાસમાં જેમ ભાગી પુરુષા કાંચળીઓ છેાડી રહ્યા હોય તેમ અનેક સર્પાએ તે નગરમાં કાંચળીએ છેાડેલી જોવામાં આવતી હતી,૧૮૧જેમ* ક્રાઇ એક ધાર્મિક રાજાના રાજ્યમાં દારૂનાં પીઠાઓનુ
..
* અહીં મૂળમાં શબ્દાલંકારની દૃષ્ટિએ તથા સંસ્કૃત વાક્ય
( ૯ )
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
નામ નિશાન ન હોય તેમ, એ નગરમાં દેવમંદિરનું નામ નિશાન ન હતું, જેમ નાસ્તિકનાં શાસ્ત્રોમાં સ્વર્ગાદિ પરલોકની ગતિ કે સ્થિતિ જોવામાં આવતી નથી તેમ, એ નગરમાં બીજા કોઈ પણ લેકની આવજા કે વસતિ જોવામાં આવતી ન હતી. ૧૮૨ તેમાં કઈ પણ સ્થળે ચિત્રો જોવામાં આવતાં ન હતાં, પણ યક્ષ તથા ચિત્રક વનસ્પતિ તે સ્થળે દેખાતી હતી, એનો વિસ્તાર ઘણેજ મેટો હતો અને તેમાં ઊંચાં ઉંચાં ઘરની પંક્તિ અત્યંત શોભી રહી હતી. પ૮૩ એવા પ્રકારનું તે નગર જોઈને શંખકુમાર અંદર દાખલ થયા અને તેમાં આગળ જતાં સાત માળને એક રાજમહેલ તેણે જે, તે મહેલ સર્વાગે અત્યંત સુંદર હતો. પ૬૪ પછીતે મહેલના સાતમે માળે જઇને રાજકુમારે જોયું તો અશ્રુઓની અવિચ્છિન્ન ધારાઓથી જેનાં નેત્રો ઉભરાઈ રહ્યાં હતાં તેવી પેલી રાજકન્યા તેના જેવામાં આવી. ૫૫ તે સમયે કુમારની સાથે આવેલા પેલા યક્ષે એકાએક તેણીને કહ્યું કે, હું કલ્યાણિ! તારું હરણ કરનારાને નાશ કરવા માટે આ વીર પુરુષ અહીં આવ્યો છે, તેની સામે તું જે. પ૬ યક્ષનાં તે અપરિચિત વચને સાંભળીને રાજકન્યાએ જેવું ઉંચું જોયું એટલે તુરતજ તેનાં નેત્ર શરમદાં તથા હર્ષથી પ્રફુલ્લ થયાં. પ૮૭ પછી કુમારનું અતુલ સ્વરૂપ જોઈને રાજકન્યા મનમાં વિચાર કરવા લાગી કે, મારા વૃથા જન્મને ધિક્કાર છે ! કેમકે મારા જેવી એક કેડીની કિમતની સ્ત્રી માટે આ કરોડની કિંમતને પુરુષ ખરેખર કષ્ટમાં આવી પડશે. ૫૮૮ અરે એ દેવ ! મારો જન્મ શા માટે ? કદાચ જન્મ થયે તે જન્મીને તુરતજ હું મરણ કેમ ન પામી ! કેમકે હું પોતે જ આવા પુરુષરત્નને નાશર્તા થઈ પડીશ. પ૮૯ મનમાં આવો વિચાર રચનાની દૃષ્ટિએ રમણીયતા છે, પણ અર્થાલંકારે તથા આશય સાથે જોતાં જોઈએ તેટલી સુંદરતા જણાતી નથી.
( ૧૦ )
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શેખરાજ કથા.
કરીને તે દયાળુ કન્યા બોલી કે, સાહસિકામાં મુખ્ય એવો એક રાક્ષસ મને અહીં લાવ્યો છે, તેણેજ સ્વયંવરમાંથી મારું હરણ કર્યું છે, તે પાપી, હમણાં રાક્ષસીપમાં ગયો છે, પણ એકાંતરા તાવની પેઠે હમણુંજ આ નગરમાં આવી પહોંચશે. પ૦-પ૯ કે તમે સર્વ ગુણેથી શ્રેષ્ઠ છે, ઉત્તમગુણવાળા છે અને સાત્તિવક છે તો પણ એ દુષ્ટ તમારું અનિષ્ટ કરશે માટે તમે સત્વર અહિંથી ચાલ્યા જાઓ. ૫૯ રાજકન્યાએ જ્યારે એમ કહ્યું ત્યારે મહાવીર શંખકુમાર બોલી ઉઠયોઃ–“હે સુંદરિ! તું ગભરા મા. મેં રાક્ષસોને શિક્ષા કરવાનેજ આગ્રહ લીધો છે, તે મારું વ્રત છે. ૫૯૩ એ રાક્ષસ, પ્રાત:કાળે અહીં આવે ત્યારે તે પોતે જ આ વાતને પ્રત્યક્ષ જેજે. કેમકે કેાઈ સાધ્ય વસ્તુમાં પ્રત્યક્ષ પ્રમાણથીજ સિદ્ધિ થતી હોય તો તે કયો વિદ્વાન મનુષ્ય અનુમાન કરવાની ઈચ્છા કરે.”? ૫૪ કુમારની આ વાતને અનુમોદન આપતો યક્ષ પણ તે વેળા પ્રત્યક્ષ થઈને બોલ્યો કે, આમાં તારે સંશય કરે નહિ, કેમકે ઈન્દ્ર પિતે પણ આ કુમાર પાસે તુચ્છ છે, તે પછી રાક્ષસો કેણું માત્ર ૫૯૫ હે સુંદરભ્રમરવાળી કન્યા ! જે પુરુષ રમતમાત્રમાં મોટા મેરુપર્વતને ઉપાડી લે તે એક સરસવને ઉપાડે તેમાં શું આશ્ચર્ય ગણાય?પ૯૬ આવા હેતુથી જ જેમ વિષ્ણુએ લક્ષ્મી માટે સમુદ્રમંથન કર્યું હતું તેમ, આ રાજકુમારે તારા માટે આવું અસાધ્ય કર્મ પણ સ્વીકાર્યું છે.૫૯૭ વળી તારે માટે જે કદાચ આનું અશુભ થાય તો પણ તે શુભ થયેલુંજ મનાય, કેમકે રાવણે પણ સીતાને માટે પિતાનાં દશે મસ્તકેને ત્યાગ કર્યો હતો,”૫૯૮ તે પછી લજજાને લીધે ધીમે ધીમે બોલીને નીચા મુખે રાજકન્યાએ કહ્યું કે, મારા પ્રાણજ આ કુમારને અધીન છે, આથી કંઇ વધારે કહેવું તે વ્યર્થ છે.૫૯૯ એ પ્રમાણે પ્રીતિરસના ઉલ્લાસને વશ થયેલાં અને પ્રફુa
( ૧૦૧ ).
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
મનવાળાં તે ત્રણેની રાત્રિ તથા દિવસ એક ક્ષણની પેઠે સુખેથી પસાર થયો.૬૦ ° તેવામાં રાક્ષસ ત્યાં આવી પહોંચે, તેણે શંખને કહ્યું કે રે રે નરાધમ ! મરવાની ઇચ્છાથીજ તું અહીં આવ્યો છે, માટે તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે. ૧૦૧ રાક્ષસનાં એ વચનને શંખકુમાર ઉત્તર આપતો હતો તેટલામાં તે આકાશમાંથી આવીને દેવીએ તે રાક્ષસને મજબૂત જકડી બાંધ્યો અને પૃથ્વી પર ફેંકી દીધે,૦૨ તે જોઈ શખે કહ્યું, “હે દેવિ ! તમે આ શું કર્યું ? મારા હાથની ખરજ તે હજી તેવી ને તેવી જ રહી ગઈ.”૦૩ ત્યારે દેવી બોલી –“ તારા ભાગ્યના પ્રભાવથી જ હું આ કરી શકી છું, જે એમ ન હોય તો રાક્ષસને શિક્ષા કરવામાં મારી શક્તિજ કયાંથી હોય?” ૦૪ પછી પેલે રાક્ષસ બૂમ પાડવા લાગ્યો કે, હે નાથ ! હે દયાળુ ! તમે મને છેડા, ફરી કદી પણ આવું દુષ્ટ કર્મ હું નહિ કરું.૦૫ તે સાંભળી શંખે કહ્યું કે, હે રાક્ષસ ! હું તને જ છૂટે કરું, કે જે, તું મારી સામે યુદ્ધ કરે, કેમકે મને યુદ્ધ કરવાની ઉત્કટ ઈચ્છા છે અને મહાન પુરુષો રણસંગ્રામમાં આવું છળ કદી કરતા નથી. ૬૬ તે વેળા પેલા રાક્ષસે કહ્યું કે, હે દેવ ! હું તમારી દૃષ્ટિએ પડ્યો હતો તે જ સમયે ગતપ્રાણ જેવો થઈ ગયો હતો અને તેથી જ દેવીએ મને બાંધ્યો છે, નહિ તે આ દેવી મારી સામે શા હિસાબમાં છે?૬૦૭ માટે હવે યુદ્ધ કરવાનું મારાથી બની શકે તેમ નથી. અરે એ કુમાર ! મારા પ્રાણ નિકળી જાય છે, માટે તમે મને છોડાવો, આ વખતે જ્યારે એકની દાઢી સળગી રહી છે ત્યારે બીજે જેમ દીવો કરવાની ઈચ્છા કરે તેવું તમે કરે છે. (અર્થાત આ બંધનથી મારા પ્રાણ ચાલ્યા જાય છે ત્યારે તમે યુદ્ધની માગણી કરો છો. ) ૦૮ તે રાક્ષસે એમ કહ્યું એટલે શંખકુમારે તેને બંધનથી છોડાવે. કેમકે સપુસ શાંત
( ૧૦૨ )
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શેખરાજ કથા.
થયેલા શત્રુ ઉપર પણ પ્રેમાળ થાય છે. ૬૦૯ તે પછી કુમારે રાક્ષસને પૂછ્યું કે, હે ભદ્ર! જેમ વીજળી અને વાયુને સમાગમ ન હોય તેમ રાક્ષસ અને માનુષી સ્ત્રીને સમાગમ પણ નજ હેય. છતાં તે આવો વિરુદ્ધ સમાગમ કેમ કરવા ઈચ્છો ?”૬૧° એ પ્રમાણે કુમારે પૂછયું ત્યારે રાક્ષસે પોતાના મસ્તક ઉપર કમળના ડેડાની પેઠે હાથ જોડીને કુમાર આગળ કહ્યું કે, ૬૬૧ હે દેવ ! સામાન્ય એક કીડા પણ કારણ વિના કદી પ્રવૃત્તિ કરતો નથી, તો પછી મારા જેવો દેવ જાતિમાં જન્મેલ અને વિર્ભાગજ્ઞાનવાળો તો કારણ વિના પ્રવૃત્તિ કરે જ કેમ ?૬ ૧૨ હે સ્વામિ ! આ કન્યાનું મેં હરણ કર્યું હતું તેમાં જે કારણ છે તેને તમે એકાગ્ર ચિતે સાંભળો. આ ભરતક્ષેત્રમાં સુગ્રામ નામનું એક ઉત્તમ ગામ છે. એ ગામમાં જે લેકે રહે છે તેઓની પાસે અનેક પ્રકારના બળદો છે, તેમાં અનેક પ્રકારના ધર્મો પણ છે, તેમાં સુવર્ણને ધારણ કરે છે, સદા કાળ અત્યંત પ્રસન્ન રહે છે અને તેઓનાં નેત્રો તથા નામો પણ અત્યંત સુંદર છે. જેથી તેઓ ઈશ્વરને પણ હસી કાઢે છે. મહા સમૃદ્ધિમાન કેાઈ રાજ કરતાં પણ તેઓ વધારે સમૃદ્ધિમાન છે.૧૩-૧૪ તે ગામમાં ધનદેવ નામને એક વાણુઓ રહેતા હતા. તેને વૈભવ મન્નસત્રથી યુક્ત હતું, અને ખરેખર તેની સમૃદ્ધિ જોઈને ઈર્ષાથી દૂષિત થયેલ ધનદ-કુબેર પણ કુબેર-દુષ્ટ વૈરી થયો છે. અર્થાત ધનદેવની ધનસમૃદ્ધિ કુબેરની સમૃદ્ધિ કરતાં પણ અધિક હતી, જેથી કુબેરને ધનદેવ સાથે જાણે વૈર થયું હોય અને તેથી જ તે કુબેર (દુષ્ટ વૈરી) નામનો ધારક બન્યો હોય. ૧૫ એ ધનદેવને સૂરદેવ નામને પુત્ર હતો. તે દેવની પેઠે વિદ્વાનોમાં પ્રિય થઇ પડ્યો હતો અને સંસારરૂપ વનપ્રદેશમાં થનારા પુરુષો રૂપી હાથીઓમાં અલંકારરૂપ હતે. ૧૬ પછી તેના પિતાએ ભાગ્ય
(૧૦૩ )
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. સુંદરી નામની અનન્ય રૂપસંપત્તિવાળી કન્યા તેને ઘણાજ આનંદથી પરણાવી.૬ ૧૭ એટલે તે પોતાની સ્ત્રી સાથે ઘણાજ રાગપૂર્વક વિષયોને સેવવા લાગ્યો, અને તેણી સાથે સ્નેહને આત્યંતર રસ તેને પ્રાપ્ત થયા.૬ ૧૮ તે પછી પોતાનો પિતા મરણ પામ્યો ત્યારે સુરદેવ પોતાનું ધન સાથે લઈને વિશેષ જોગસંપત્તિ માટે પોતનપુર નગરમાં ગયો.૧૮ ત્યાં તેણે એક મહેલ લીધે અને તેમાં પેલી સ્ત્રી સાથે રહીને તેમજ પોતાની ઈચ્છાનુસાર ધન વ્યય કરીને તે અતુલ આનંદ કરવા લાગ્યો.૨૦ ક્રમે ક્રમે તે બન્ને સ્ત્રી-પુરુષો, અન્ય ઉપર એટલાં બધાં પ્રેમી બન્યાં, કે જેથી તેઓને સ્નેહબંધ, (નાગરવેલમાં રહેલા ) ગુહ્યનાગની પેઠે અત્યંત એકતાને પ્રાપ્ત થયો. ૨૧ એક દિવસે સૂરદેવની સ્ત્રી મહેલના ગોખમાં બેઠી હતી. તેવામાં દૈવયોગે પિતનપુરના રાજા જિતશત્રુની દૃષ્ટિ તેના પર પડી.૬૨૨ પેલી સ્ત્રીએ પણ મોહજનક લતાની પેઠે રાજાને એટલે બધે મોહિત કર્યો, કે તેનું મન કેવળ તે સ્ત્રીનું સ્મરણ કરવા લાગ્યું.ર૩ ખરું છે કે
बीकटाक्षाः कालकूटं ततो वा विषमा हि ते । उपभुक्ने विषे मोह एषु स्यादीक्षितेष्वपि ॥ २४ ॥ स्नीकटाक्षाः कालकूटादप्येते विषमा यतः । विषेहे विषमीशोऽपि न कटाक्षान् पुनः त्रियः ॥ ६२५ ॥
સ્ત્રીઓના કટાક્ષ હળાહળ ઝેરરૂપજ છે, અથવા ઝેરના કરતાં પણ વિષમ છે-મહા ભયંકર છે. કેમકે, ઝેરને તો ખાવાથીજ બેભાન થવાય છે, પણ સ્ત્રીકટાક્ષને તે માત્ર જોવાથીજ હિત થવાય છે-સારાસારના વિવેકથી અષ્ટ થવાય છે. શાસ્ત્રકારો કહે છે કે સ્ત્રીના કટાક્ષો ખરેખર કાલકૂટ નામના ઝેર કરતાં પણ અતિ વિષમ છે–અતિ દુસહ છે, કેમકે શંકરે કાલકૂટ ગેરેને સહન કર્યું હતું પણ
( ૧૦૪)
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
સ્ત્રીના કટાક્ષે સહન કર્યા નહિ.દર" આવા હેતુથી તે રાજા મેહના આવેશને વશ થઈ ગયો. તેણે પોતાના કુળ ઉપર પ્રાપ્ત થનાર અપયશને પણ કંઈ વિચાર કર્યો નહિ અને પિતાના માણસો દ્વારા તે શ્રેષ્ઠ સ્ત્રીનું હરણ કરાવી પિતાના અંતઃપુરમાં તેને રાખી.ર૬ પછી સૂરદેવ મહાજનને સાથે લઈ પિતાની સ્ત્રી માટે રાજાની પાસે ગયો અને નમસ્કાર કરી બે હાથ જોડી તેને આ પ્રમાણે કહેવા લાગે,ક૨૭ “પરસ્ત્રીને જે સ્પર્શ કરવામાં આવે તે મહાન પુરુષ પણ અધમ દશાને પામે છે. જેમકે, પૂર્વે (શિવે) પોતે પણ (તેજ કર્મથી) નપુંસકપણું પ્રાપ્ત કર્યું હતું. ૨૮ વળી તમે તો સર્વનાં ક્ષેત્રી (ધર, સ્ત્રી, જમીન વગેરે) ની રક્ષા કરવા માટે એક વાડ જેવા છે છતાં તમે પોતે જ તમારા રક્ષારૂપ કર્મને નાશ કરે તે પછી રક્ષણ કેણ કરશે ?૬ રજ હે રાજા ! પરસ્ત્રી, દુર્ગતિનાં દ્વાર દેખાડવામાં એક દીવી છે; માટે તેનાથી તો તાપના ભયથી જેમ દૂર રહેવું જોઈએ તેમ, દૂર જ રહેવું. ૩૦ હે દેવ! જે પુરુષે પરસ્ત્રીમાં બુદ્ધિ સરખી પણ કરી હોય તેને તે આ પૃથ્વી ઉપર અપકીર્તિને હેલજ વાગી ચૂક્યો એમ સમજવું. ૩૧ હે દેવ ! પૂર્વે રાવણ પોતે પણ પરસ્ત્રીનું હરણ કરીને પિતાની ઈચ્છા પૂર્ણ કર્યા વિના જ મરણ પામ્યો અને મરીને નરકે ગયો. ૩ર વળી જેમ આંબાના વૃક્ષ ઉપર તુંબડી લટકાવી હોય તો તે કંઈ શોભે નહિ તેમ, તમારી પાસે આ સ્ત્રી શોભતી નથી, માટે હે દેવ ! તમે મારા પર પ્રસન્ન થાઓ અને વાણીયાને યોગ્ય એવી મારી સ્ત્રી અને અર્પણ કરે.”૬૩૩ સુરદેવે એમ કહ્યું તે પછી સર્વ મહાજને નમસ્કાર કરીને રાજાને કહ્યું-“હે દેવ ! આની સ્ત્રી એને પાછી આપે.કેમકે રાજાઓ ન્યાયના સ્થાપક હેઈને કદી અન્યાય કરે જ કેમ ૩૪ વળી બીજી રાજકન્યાઓ ઘણું છે છતાં ૫હતાઓમાં કડવી વસોડીની જેમ અંતઃપુરમાં આને રાખવાનો આગ્રહ
( ૧૦૫)
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
તે તમને યોગ્ય નથી.”૬૩૫ એ પ્રમાણે નગરવાસી લોકોએ રાજાને ઘણું કહ્યું તે પણ તે સર્વ, વજમાં નખના લખાણની જેમ વ્યર્થ થયું. ૬૩૬ અને ઉલટા જાણે અપરાધી હોય તેમ, કઠોર ભાષણ કરનારા ઉદ્ધત નીચ માણસો દ્વારા ધક્કા મરાવીને રાજાની આજ્ઞાથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા.૬૩૭ તે પછી સરદેવ પિતાની સ્ત્રીને વિયાગરૂપ અગ્નિથી અંતઃકરણમાં અત્યંત બળવા લાગ્યો અને વૃક્ષની પિઠ સુકાવા લાગ્યા.૬૩ જેમ ચક્રવાક પક્ષી પ્રિયાના વિરહથી વિફળ થઈને વિલાપ કરે તેમ, એ વિલાપ કરવા લાગ્યો અને જેમ કેાઈ તૃષાતુર મનુષ્ય સવરની આસપાસ ભમ્યા કરે તેમ, રાજમહેલની આસપાસ ભમવા લાગ્યા.૬૩૯ તેને, તાપથી તપેલા મનુષ્યની પેઠે માણસોમાં, વનમાં, કઈ રંગમેળાપમાં, ગામડામાં કે ધનમાંકે પણ સ્થળે આનંદ મળતો ન હતો. ૪૦ એક દિવસે દુઃખથી વ્યાકુળ થઈને કોઈ એક બગીચામાં તે ગયો અને ત્યાં કેઇ એક શૈવ તપસ્વીનાં તેને દર્શન થયાં. પેલા તાપસે તેને પોતાનાં દુ:ખનું કારણ પૂછયું.૬૪૧ ત્યારે તેણે અતિ સર્વ વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યું. પછી પેલા તાપસે દુઃખી માણસને જેમ ઔષધ આપે તેમ તેને ઉપદેશ આવે અને તે ઉપદેશવડે એક ક્ષણવારમાં મેહનો ત્યાગ કરી વૈરાગથી તેણે દીક્ષા લીધી. ૬૪૨-૪ એ દીક્ષાનું ઘણા કાળ સુધી પાલન કર્યું અને અંતે આયુષ પૂર્ણ થયે મરણ પામીને તેજ હું રાક્ષસદ્વીપમાં રાક્ષસોને નાયક થયા.૬૪૪ મેં વિલંગજ્ઞાનથી જાણું લઈને જિતશત્રુ રાજાનો નાશ કર્યો અને તેના આ દેશને પણ વેરભાવથી ઉજડ કર્યો.૬૪૫ જે લોકો આ દેશમાં રહેતા હતા તેઓ સર્વે, મારા અત્યંત ભયથી જીવિત લઈને કાગડાઓની પેઠે સત્વર નાસી ગયા.૬૪૬ પછી તે દિવસથી આરંભીને હું રાક્ષસીપમાંથી આવી આવીને કઈ કઈ સમયે મારા જાતીય રાક્ષસોની સાથે અહીં ક્રીડા કરું છું અને
( ૧૦૬ )
ત્યારે તેણે એક
માણસને જેમ આ
મહિનો ત્યાગ
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે રાખવાજ કથા.
- -
-
-
- -
-
તેથીજ આ મારું ક્રિીડાસ્થાન થયું છે. ૬૪૭ પેલી સભાગ્યસુંદરી હતી તે પણ રાજાના અંતઃપુરમાં રહીને કઈ દિવસે તેણે જૈન સાધુઓ પાસે શ્રાવકનો ધર્મ સાંભળે અને બે વર્ષ સુધી તેનું આરાધન કર્યું, જેથી તે પોતાનું આયુષ પૂર્ણ થયા પછી મરણ પામીને આ મદનસુંદરીરૂપે ઉત્પન્ન થયેલી છે. ૪૮૪૯ હું, જો કે આની પર પ્રથમથીજ રાગી હતો પણ તે જ્યાં સુધી કુમારી હતી ત્યાં સુધી મેં તેનું હરણ કર્યું ન હતું, પછી જયારે તેનો સ્વયંવર થવા લાગે ત્યારે અવશ્ય આને કાઈ પરણશે અને તેનો પતિ થશે, એ સહન નહિ થવાથી ક્રોધમાં ને ક્રોધમાં તેને હું અહીં લાવ્યો છું. આ રીતે સ્ત્રીના ઘરનું જ આ ફળ છે. ૬૫૦-૬૫? પણ હે કુમાર ! તમારા અતુલ ભાગ્યવિલાસથી અને નિસીમ સાહસથી હું પ્રસન્ન થયે છું માટે હે વત્સ! હે કુળધુરંધર ! તમે આને પરણો કપ અને આ દેશના રાજયને પણ સ્વીકાર કરે, જેથી સમગ્ર પ્રજાઓ, મકાને, નગરો તથા ગામડાં ફરી અહીં નિવાસ કરે. પ૩ “બહુ સારૂં” એમ કહીને ફરી પણ શંખકુમારે કહ્યું કે સાત દિવસમાં જ હું તમારી પુત્રીને લાવી આપીશ, નહિ તે અગ્નિમાં પ્રવેશ કરીશ, એમ આ મદનસુંદરીના પિતા પાસે મેં પ્રતિજ્ઞા કરી છે, માટે તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને હવે મારે વિલંબ કરે નહિ જોઈએ; અને તેથી જ હાલ તે આ દેશમાં, મારે વાસ કરે તે પણ એમ નથી.૬૫૪-૬૫૫હમણું તે આ કન્યા તેના પિતાને મારે સેંપવી જોઇએ. આ વાકય સાંભળી મદનમંજરી કન્યા એક ક્ષણવાર શંકાકુલ થઈ ગઈ કે આ કુમાર મને પરણશે કે નહિ ? પણ તે જ સમયે તેને દુઃખમાંથી મુક્ત કરનાર તેનું ડાબું નેત્ર ફરકયું અને પાસેના આસોપાલવના વૃક્ષ ઉપર અશોક પક્ષીને શબ્દ તેણે સાંભળે. ૬૫૭ આ બે નિમિત્ત પિતાનાં હિતકારક હોવાથી મદનમંજરીની બુદ્ધિએ પિ
( ૧૭ )
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ,
તાના સંબંધમાં માન્યું કે, મારા તરફ દૈવ અનુકૂળ છે.પ૮ પછી પેલા રાક્ષસે અત્યંત ભક્તિપૂર્વક શંખકુમારને પિતાના ત્યાં છ દિવસ સુધી રાખ્યો અને પુષ્કળ આદર સત્કાર કરીને તેને સખ્યો. ૬૫% તે પછી યક્ષ, રાક્ષસ અને દેવીએ તૈયાર કરેલા વિમાનમાં બેસીને તે બને શંખકુમાર તથા મદનમંજરી એક ક્ષણ વારમાં આકાશમાર્ગે જઈને પિતનપુરમાં પહોંચી ગયાં. કે ત્યાં સ્વયંવરમાં “આ તે કેાઈ ઇન્દ્ર અહિં રક્ષા કરવા માટે આવે છે? અથવા ઇન્દ્ર ન હોય કેમકે ઇન્દ્ર તો હજાર નેત્રરૂપી દોષ વાળે છે અને આ તો તે નથી. ત્યારે આ શું સૂર્ય છે ? પણ તે તે દુરાલેક છે અને આતો પ્રિયદર્શન છે, ત્યારે આ કે વિદ્યાધર કન્યા ઉપર મોહિત થઈને અહિં આવે છે?” ૬૬ આવા પ્રકારના અનેક સંશયોને રાજાઓ કરી રહ્યા હતા. તેવામાં આકાશમાંથી જેમ કબુતર ઉતરી આવે તેમ શંખકુમાર નીચે ઉતર્યો. તે સમયે રાજા, જાણે આનંદજ પ્રત્યક્ષસ્વરૂપે આવ્યો હેય તેમ પિતાની પુત્રીને આવેલી જોઈ પ્રફુલ્લ નેત્રે તેને ભેટી પડયો અને તેના મસ્તક ઉપર તેણે ચુંબન કર્યું. તેમજ પ્રતિજ્ઞાત કાર્યભારને બરાબર રીતે પરિપૂર્ણ કરનાર શંખકુમારને જોઈને “ત્રિી રત્ન ” પૃથ્વીમાં ઘણું રત્ન પડેલાં છે, એ વાક્યને સત્ય માન્યું.૬૬૫ પછી રાજાએ પૂછયું કે, હે કુમાર ! આ મારી પુત્રીને કયાંથી કેવી રીતે તું લાવી શક્યો અને તે કેવી રીતે જાણ્યું હતું કે તે અમુકજ સ્થળે છે? આ સર્વ વાત તું મારી આગળ કહે. રાજાએ એ પ્રશ્ન કર્યો કે તે જ સમયે રાક્ષસે પ્રત્યક્ષ થઈને તે સર્વ વૃત્તાંત રાજાને જણાવી દીધું. ત્યારે એ સાંભળીને રાજાએ, અત્યંત શોભાયમાન થઈને આવેલા સર્વ રાજાઓને સન્માન આપી વિદાય કર્યા. ૮ અને પછી શુભ દિવસે તથા શુભ લએ મોટા ઉત્સવપૂર્વક પિતાની પુત્રીનાં રાજકુમાર શંખ સાથે
( ૧૦૮ )
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
લગ્ન કર્યા.૬૬૯ એ સમયે જ્યારે પહેરામણી આપવાને વખત આવ્યું, ત્યારે રાજાએ મનમાં વિચાર કર્યો કે, કન્યાને લાવી આપનારા હરકેઈ પુરુષને મારું અધું રાજ્ય આપી દેવાને તો મેં સ્વીકાર કર્યો જ છે, જેથી અધું રાજય તો મારે આને આપવાનું જ છે; વળી મારે પુત્ર નથી માટે કોઇ સુપાત્રને જેમ માત્ર આપવામાં આવે તેમ, આને મારું સમગ્ર રાજ્ય અર્પણ કરી દઉં.૬૭૦-૬૭૧ આ વિચાર કરી તેણે મંત્રીઓ, સામંત તથા રાણીઓની પણ તે બાબતમાં સંમતિ લીધી અને પછી શંખકુમારને પિતાના મહેલ ઉપર લઈ જઈને પિતાના આસન ઉપર તેને બેસાડી દીધા. ૧૭૨ પછી રાજાએ તેના લલાટમાં ભાગ્યરૂપ આવાસની સ્થિરતા કરવા માટે જાણે શાસનરૂપ પટ્ટી મારવામાં આવતી હોય તેમ, ચંદનનું તિલક કર્યું, ૬૭ અને ડાબા તથા જમણે હાથથી તેનું મસ્તક પકડી રાખી, જાણે અક્ષર લખતો હેય તેમ, તિલક ઉપર ચોખા ચઢળ્યા.૭૪ તે પછી રાજા, પતિ મસ્તક નમાવીને તે રાજકુમારને નમ્યો એટલે મસ્ત્રીઓ, સામત તથા સર્વ નગરવાસીઓ પણ તેને નમ્યા.૬૫ તે સમયે માંગલિક આચારની પ્રવૃત્તિ ચાલુ થઈ, વારિત્રો વાગવા લાગ્યાં, મંગલધ્વનિ થવા લાગ્યાં અને રાજાની રાણીઓના તથા ભાટ ચારણના જયજય શબ્દ થઈ રહ્યા.૬૭૬ જેમ વિખરુની અધોગના લક્ષ્મી છે તેમ, શંખકુમારની મુખ્ય પટ્ટરાણું તરીકે મદનમંજરીને પણ તેની સાથે અભિષેક કરવામાં આવ્યો. એ રીતે રાજાએ પિતાનાં નગર, ખાણ, ઉત્તમ ગામે, મહેલો, ખજાના, ઘેડ તથા હાથીએ-આ સર્વ તથા બીજું જે કંઈ હતું તે બધું રાજકુમારને અર્પણ કરી દીધું. ૮ માત્ર એ રાજકુમાર પિતે લગભગ સર્વ વિષયોને જાણતાજ હતા, જેથી રાજાએ તેને શિખામણ આપવી અગ્ય માનીને કોઈ પ્રકારની શિખામણ આપી નહિ. કેમકે સરસ્વતી
( ૧૦૯)
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવન ૨
શું લેખશાળાને યાગ્ય ગણાય, સરસ્વતીને કદી ભણાવી પડે ખરી ? ૬૭૯ તે પછી રાજાએ મંત્રીએ તથા સામતા આદિ રાજલેાકને તથા સર્વ નગરવાસીઓને કહ્યું કે, તમે મા સાંભળેા. તમારે મનમાં આવે વિચાર આ ક્રાઇ પરદેશી, રાજા થઇ એટા ! કેમઅે, સૂર્ય ખીજે દિવસને શ્વર અને છે.૬૮૦-૬૮૧ વળી એવા કંઇ નિશ્ચય કાઇના કુળક્રમથી ચાલ્યુજ આવે ! સર્વ સ્થળે આપણે સાંભળીએ છીએ કે, પૃથ્વી વીર પુરુષાએજ ભાગવવા યેાગ્ય છે.૬૨ સિહા તથા સાત્ત્વિક-વીર પુરુષાની સ્થિતિ લગભગ સમાન અને એકજ હોય છે. તે જે ક્ષેત્રમાં જાય છે તે ક્ષેત્ર, તેઓના બાપદાદાઓએ ઉપાર્જન કરેલુંજ થઈ પડે છે.૮૭ માટે આ કુમારને તમારે મારા કરતાં પણ અધિક ગણવા.કેમકે, આ સિડુસમાન છે અને પેાતાનું ઉપાર્જન કરેલુંજ પાતે ભાગને છે. ૬૮૪ મે તે! મારા પિતાએ આપેલા રાજ્યનેજ સદા ભાગળ્યું છે. (અને તેમાં કાંઈ આશ્રર્ય નથી ) કેમકે કૂતરાએ પણ પેાતાના સ્વામીએ આપેલા ખારાકને આનંદપૂર્ણાંક ખાય છે. ૬૫ માટે તમારે કદી પણ મદમત્ત બની જઇને આની આજ્ઞાનું અપમાન કરવું નહિ, કેમકે આ પરદેશી છે, તેથી તમારા અલ્પ અપરાધને પણ સહન કરશે નહિ.”૬૮૬ રાજાના આ શાસનને શિષ્ય જેમ ગુરુના શાસનના સ્વીકાર કરે તેમ,તેઓએ ભક્તિથી નમ્ર મસ્તકે સ્વીકાર કર્યાં. ૬૮૭ તે પછી અગ્નિશરી રાજાએ, દીન આદિ સર્વને દાન આપ્યાં અને પાતે વનવાસના આશ્રય કરી તપ કરવાના આરંભ કર્યાં. ૬૮૯ રાજા શખ, પેાતાને પુષ્કળ વૈભવ પ્રાપ્ત થયા તા પણુ પેાતાના મિત્રને ભૂલી ગયા નહિ. કેમકે વર્ષાઋતુમાં પુષ્કળ જળની આવક હાવા છતાં પણ સમુદ્રની સ્થિતિમાં કદી ફેરાર થાય છે ? ૬૮૯ આ વિષયમાં કમળ તા ધિક્કાર પાત્ર છે, કેમકે તે, પેાતાનેા મિત્ર (પેાતાને પ્રપુલ્લ કરનારા સૂર્ય ) જ્યારે ચાલ્યા
( ૧૧૦ )
હે લેકા ! ન કરવા કે, દિવસે પણ
For Private and Personal Use Only
નથી કે રાજ્ય
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
જાય છે ( અસ્ત પામે છે ) ત્યારે પોતાના કેશને ( ખજાનાનેકળાને ) પૃથ્વી પર ગુપ્ત કરી રાખે છે, (સંકેચી દે છે, ) છતાં આ શંખરાજના હસ્તક મળે તો પોતાના મિત્રને દીનાવસ્થા ભોગવી રહેલે જોઇને કેશ-ખજાનાને ઉલટો–પ્રફુલ્લ કર્યો-ખુલ્લી રીતે અર્પણ કર્યો. ૯૦ વળી તે શેખરાજાએ અત્યંત ભક્તિપૂર્વક સત્કાર કરીને પેલી દેવીને રજા આપી તથા પેલા યક્ષને પોતાના રાજ્યના અધિછાયક સર્વ દેવોનો રાજા બનાવ્યો. ૬૯૧ તેવામાં પેલા રાક્ષસે આવીને વિનંતિ કરી કે હે દેવ ! પેલા ઉજજડ દેશને તથા નગરને હવે વસાવે. ૬૯૨ આ પ્રાર્થનાને શંખરાજા નિષ્ફળ કરી શક્યો નહિ. તેણે રાક્ષસનું વચન સ્વીકારીને પેલા ક્ષત્રિય મિત્ર સામે દષ્ટિ કરી. ૪૯૭ એટલે તે બુદ્ધિમાન મિત્રે પણ પૃથ્વી પર મસ્તક નમાવીને રાજાને વિનતિ કરી કે, હે દેવ ! હું આપને અનુચર છું મને આજ્ઞા આપીને આપ મારા પર કૃપા કરે. ૬૯૪ પછી રાજાએ કહ્યું કે, તું આ રાક્ષસ સાથે જા અને ત્યાંના ઉજ્જડ દેશને તથા નગરને સારી રીતે વસાવ. ૫ તું એ દેશના એશ્વર્યને સ્વીકાર કરી સુખેથી રહેજે અને ચોગ્ય સમયે આવીને ફરીથી મારી દૃષ્ટિને અતિથિ થજેમને મળજે. ૯૬ “ જેવી આશા ” એમ કહીને તે પેલા રાક્ષસ સાથે વિમાનમાં બેસીને ત્યાં ગયો અને ક્રમે ક્રમે તે નગરને તેણે વસાવ્યું. ૬૭ તેમજ પેલા રાક્ષસે પણ સર્વ ઠેકાણે ભ્રમણ કરીને સર્વ લેકને ત્યાં મેળવી આપ્યા અને આખા દેશને સારી રીતે વસતિવાળો કર્યો. કેમકે દેવનું ધાર્યું શું ન થઈ શકે ? ૬૯૮ પછી રાક્ષસ, તે ક્ષત્રિયને ત્યાં રાજા તરીકે સ્થાપીને પિોતે જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યો ગયે. અને પાછળથી તે રાજાએ પણ ઉત્તમ પ્રકારની નીતિથી સર્વ કંઈ સ્વસ્થ કર્યું; ૪૯૯ ત્યાંની સર્વ પ્રજાઓ પણ જળની પેઠે એ રાજા વિષે અત્યંત આસક્ત બની, સંતાપને હરણ
( ૧૧૧ )
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
કરનારી થઈ અને રાગી થઈને રાજાને અત્યંત આકર્ષક થઈ પડી. ૭૦૦ અહો ! શંખરાજાને ધન્યવાદ જ અપાય. કેમકે, તેણે પરોપકાર કરવામાં તત્પર થઈને પિતાના અલ્પ સમયના પ્રીતિપાત્ર મિત્રને આખું રાજ્ય આપી દીધું. ૭૦૧ અરે ! વિધાતા પિતે પણ રાજાને કદી મિત્ર કરી શકતો નથી, પરંતુ આ તે કોઈ અપૂર્વજ વિધિ બન્યો કે રાજાએ પોતાના મિત્રને રાજા બનાવ્યા. ૭૦૨ હવે આ તરફ શ્રીશંખરાજ, શ્રીમાન પતનપુર નગરમાં નગરવાસી સર્વ લેકેનું ઘણુજ શાંતિથી શાસન કરી રહ્યો હતો. ૦૩ તે, શ્રીરામની પેઠે ન્યાયથી સર્વત્ર પૂજ્ય થઈ પડ્યો અને તેના રાજ્યમાં કોઈ પણ ઠેકાણે
તમે મને આપો ” એવું વચન ઉચ્ચારવામાં આવતું ન હતું અર્થાત્ તેના રાજ્યમાં કોઈ પણ સ્થળે કઈ યાચક ન હતો. ૭૦૪ એ રાજાને યશ મોગરાના પુષ્પ સમાન તથા ચંદ્ર સમાન ઉજજવળ હેને આકાશમાં ફેલાઈ ગયો હતો અને જગત ઉપર ધોળા રેશમને જાણે ચંદરવો હોય તે શોભતો હતો. ૭૦૫ એ રાજા ઉપર ન્યાયને લીધે લોકોની પ્રીતિ થઈ, લેપ્રીતિથી અદ્દભુત સંપત્તિ પ્રાપ્ત થઈ, સંપત્તિથી દાન અને દાનથી યશ પ્રાપ્ત થશે. આ રીતે સર્વ ઉત્તરોત્તર તેને પ્રાપ્ત થયું. ૦૬ વળી એ રાજાએ પોતાની બુદ્ધિરૂપ સૂત્ર ( બાંધવાની દેરી ) થી શત્રુને વશ કર્યા; કેમકે જે કામ ગોળ આપવાથી થતું હોય તેમાં ક માણસ ઝેરનો ઉપયોગ કરે ! ૭૦૭ તે પછી કેટલાએક ભાગ્યશાળી રાજાઓ, પિતાની કન્યાઓને ભેટ રૂપે લાવીને અત્યંત આનંદથી શંખરાજાને પરણાવવા લાગ્યા. ઉ૦૮ અને શંખ રાજાએ જુદા જુદા દેશોમાં ભ્રમણ કરતી વેળા જે જે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતાં તેઓ સર્વને પણ તેણે આદરસત્કારપૂર્વક ત્યાં તેડાવી લીધી. ૭૦૯ એ રીતે મહા સંમૃદ્ધિવાળાં બે રાજ્યોને તે સ્વામી થયો અને સૂર્યની પેઠે પ્રતાપી થઈને સર્વોત્તમ પ્રસિદ્ધિને
( ૧૧૨ )
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શંખરાજ કથા.
પ્રાપ્ત થયું. ૭૧° તે પછી એના પિતા નરોત્તમ રાજાને પોતાના પુત્રની શોધ મળી એટલે તુરતજ તેણે તેને બોલાવવા માટે બે ઊંટસ્વારને શંખરાજ પાસે મોકલ્યા.૭૧ તેઓ, ઘણી ઝડપથી ત્યાં આવ્યા અને શંખરાજાના દ્વારમાં ઉભા રહ્યા. છડીદારે એ ખબર રાજાને આપી અને પછી રાજાની આજ્ઞાથી તેઓને અંદર દાખલ કરવામાં આવ્યા. ૭૧ ૨ તેઓએ અંદર જઈને રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજા પણ તેઓને પોતાના પિતાના સેવક તરીકે ઓળખીને હર્ષથી પ્રકુલ થયેલા શરીરે એકાએક ભેટી પડ્યો. ૧૩ ઉપરાંત પિતાના દેશને વાયુ પણ આનંદ ઉપજાવે છે તે પછી પોતાના દેશનો માણસ આનંદ ઉપજાવે તેમાં શું નવાઈ હેાય ? ૭૧૪ પછી સ્વચ્છ મનવાળા શંખકુમારે, પોતાનાં માતા પિતાનું, સમગ્ર પરિવારનું તથા આખા રાજ્યનું કુશળ વૃત્તાંત તેઓને પૂછ્યું; ૧૫ ત્યારે તેઓએ કહ્યું કે, હે દેવ ! ત્યાં સર્વે કુશળ છે, તે પણ આપના દર્શનારૂપી મહાન ઔષધિથી હવે ત્યાં વિશેષ કુશળ થશે. ૧૬ એમ કહીને તેઓએ નરોત્તમ રાજાનું આજ્ઞાપત્ર શંખરાજાને નિવેદન કર્યું એટલે શેખે પણ પ્રીતિનું જાણે સર્વસ્વ હોય તેવું એ પિતાના પિતાનું આજ્ઞાપત્ર ભક્તિથી ગ્રહણ કર્યું, ૭૧૭ અને તેને ઉખેળીને સાવધાન મનથી આ પ્રમાણે વાંચવા માંડયું –
સ્વસ્તિ શ્રીરત્નપુર નગરથી રાજ નોત્તમ, શંખ સમાન સુશોભિત પુત્ર પાંખને અત્યંત પ્રીતિથી પ્રકુલિત અંતઃકરણે આજ્ઞા કરે છે કે, હે પુત્ર ! જે દિવસે મને પૂછયા વિના તે કેઈક પ્રદેશ તરફ અહીંથી પ્રયાણ કર્યું છે તે દિવસથી આરંભીને મારી નિદ્રા, ભૂખ તથા આનંદ ચાલ્યાં ગયાં છે, માટે સત્વરે અહીં આવીને તારા દર્શનરૂપ નેત્રાંજનથી મારાં તથા તારી માતાનાં નેત્રના પડળને હવે તું દૂર કર”. ૭૧૮-૭૨૧
( ૧૧૩)
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
એ પ્રમાણે તે લેખનો અર્થ વિચારીને. મયુરનો શબ્દ સાંભળીને જેમ બાલા ઉત્કંઠિત થાય તેમ પોતાના પિતાનું દર્શન કરવા માટે તે ઉત્કંઠિત થયો. ૭૨૨ તેણે પોતાના મિત્રને બોલાવીને બન્ને રાજ્યની સંભાળ રાખવા ભલામણ કરી અને પોતાના પિતાને મળવા માટે શુભ દિવસે ત્યાંથી પ્રયાણ કર્યું. ૭૨૩ એ સમયે તે રક્ષક રાજાની પાછળ અનંત સામંત, રાજાઓ અને અનેક મોટા અમા, ચતુરંગી સેના સાથે કુટુંબી તરીકે ચાલતા હતા.૭૨૪વળી તે વખતે હાથીઓના ગંડસ્થલના અગ્રભાગમાંથી ઝરતી મદધારાઓથી પૃથ્વીમંડળ છંટાઈ રહ્યું હતું અને પછી તે ઉપર મનુષ્ય આદિ સર્વ પ્રાણીઓનાં પગલાં પડતાં હતાં, જેથી તેને દેખાવ સવળા પાથરી દીધેલા ચંદરવા જેવો જણાતો હતો. ૭૨૫ પૃથ્વી પર ચાલતાં રાનાં પિડાંથી આકાશમાં જે ધૂળ ઉડી હતી તે સર્વ પ્રદેશમાં ઘમઘાર છવાઈ ગઈ હતી અને તેમાં સુવર્ણની છડીઓના ચમકારા, મેધમાં વીજળી ઝબકતી હોય તેવા પ્રકાશી રહ્યા હતા. ૨૬ ચાલતા ઘોડાઓનાં પગલાંઓથી પૃથ્વી પણ શત્રુઓના ઉચ્ચાટન માટે સર્વત્ર મૂકી દીધેલા ઠકારોથી વ્યાપ્ત હોય તેવી જણાતી હતી. ૭૨૦ સેનામાં વિશાલ દ્વાલને ધારણ કરનારા પાળાઓ, તાર્ક્સ (એટલે ગરુડ તથા ઘોડે) એવા પોતાના નામ ઉપરથી ઘડાઓ પરના સ્નેહને લીધે અનેક સ્વરૂપ ધારણ કરીને ગરુડ પોતે જ જાણે ત્યાં આવ્યો હોય તેવા શેલતા હતા. (કેમકે, તેઓએ હાથમાં પકડેલી ઢાલે પાંખના આકારની દેખાતી હતી. ) 9૧૮ એ રીતે લાખો લોકે ગાડાં, બળદ, ઉંટ, ગધેડાં તથા ખચ્ચર સાથે લઈને તે રાજાની સાથે એ વેળા ચાલ્યાં હતાં. ૭રે રાજા રાંખ દરેક ગામે તથા પ્રત્યેક નગરે જુદી જુદી ભેટોને ગ્રહણ કર્યો જતો હતો અને યાચકેને યથેષ્ઠ દાન આપે જતો હતો. એમ કરતાં કરતાં અનુક્રમે તે રત્નપુર પાસે
( ૧૧૪)
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
-
-
-
- -
-
-
-
-
-
-
-
જઈ પહોંચે. ૭૩૦ તે વખતે રાજ નરોત્તમે પોતાના પુત્રનું આગમન જ્યારે જાણ્યું ત્યારે, ચંદ્રના આવવાથી જેમ સમુદ્ર આનંદ પામે તેમ, હર્ષ પામીને રોમાંચિત થઈ ગયો. ઉ૩૧ તેણે આખા નગરમાં માચડા, ધ્વજાઓ, પતાકાઓ વગેરે બંધાવવાની આજ્ઞા કરી, તેમજ વાળી–ઝાડીને સાફ કરવામાં આવેલા નગરમાં મોટા મોટા ઉત્સવ કરવાની પણ આજ્ઞા કરી. ૭૩ ૨ અને તે આશાને નગરના રક્ષક પુરૂષોએ સર્વ ઠેકાણે જ્યારે અમલમાં મૂકી દીધી ત્યારે, રાજા પોતાના અંતઃપુર અને પરિવારની સાથે નગરમાંથી બહાર નીકળ્યો. ૭૩૩ પેલી તરફ શંખ પણ પોતાના પિતાને આવતે જોઇ હાથી ઉપરથી નીચે ઉતરી પડ્યો અને પિતાની આગળ જઈ દેવના કઈ યાત્રિકની પેઠે પૃથ્વી પર લેટી પડવા-પિતાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યો. ૭૩૪ પછી રાજા પણ હાથી ઉપરથી ઉતરીને કુમારની સામે ગયે એટલે તેઓ બન્ને પિતા-પુત્ર અન્યને મળ્યા. ૭૩પ તે વેળા શંખકુમારે અત્યંત ભક્તિપૂર્વક પિતાના ચરણમાં પ્રણામ કર્યા અને પિતાએ પણ પુત્રને છાતી સાથે ચાંપીને મસ્તક પર ચુંબન કર્યું. ૭૪૬ પછી કાર્તિક સ્વામી જેમ પાર્વતીના ચરણમાં વંદન કરે તેમ, શંખકુમારે પિતાની માતાના ચરણમાં વંદન કર્યું ત્યારે, તેની માતા પણ હર્ષનાં અશ્રુ વરસાવતી પુત્રને ભેટી પડી. છ૩૭ તે સમયે માતાનાં એ હર્ષાશ્રુનાં જળથી શંખકુમારના શરીર પર રોમાંચના અંકુર ફૂટી નીકળ્યા તે તે યોગ્ય જ ગણાય પણ આશ્ચર્ય એ બન્યું કે તેના શોકની લતા એ હર્ષાશ્રુના સિંચનથી એકદમ સૂકાઈ ગઈ. (અર્થાત માતાનાં હર્ષાશ્રુથી શંખકુમારને રોમાંચ થયાં અને તેને શોક દૂર થયો.)૩૦ પછી શંખકુમાર પ્રસન્ન થઈને બીજી માતાઓના ચરણમાં પણું પડે એટલે તે સર્વ માતાઓએ આવારણું લઈને આશીર્વાદ આપ્યા.૭૩૯ તેમ જ બીજા પોતાના પરિવાર
( ૧૧૫ )
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
કહ્યું અને એક શખકમાં
વર્ગ તથા નગરવાસીઓએ પણ શંખકુમારે જ્યારે નમસ્કાર કર્યા ત્યારે યથાયોગ્ય–જેને જે ઘટે તે પ્રમાણે તેને કહ્યું.૭૪૦ જેમકે કેઈએ કહ્યું કે, તું લાંબા કાળ સુધી છવ, કેઈએ વળી કહ્યું કે, તું લાંબા કાળ સુધી આનંદમગ્ન રહે, કોઈએ કહ્યું કે, લાંબા કાળ સુધી તું પૃથ્વીનું પાલન કર, અને કેાઈએ વળી કહ્યું કે, તારી પ્રતિદિન ચઢતી થાઓ તથા તું સમૃદ્ધિમાન થા. આ પ્રમાણે નગરવાસીઓએ તેને અભિનંદન આપ્યું.૭૪૧ પછી શંખકુમારની સર્વ સ્ત્રીઓ, પિતાની સાસુઓને પગે પડી અને નગ્ન થઈને તેઓએ સાસુઓએ
આપેલા આશીર્વાદેને સ્વીકાર કર્યો.૭૪૨ તે પછી નરોત્તમ રાજ, પિતાના પુત્ર જયંતની સાથે ઇન્દ્ર જેમ ઐરાવત હાથી ઉપર બેસે તેમ, શંખકુમારની સાથે એક મુખ્ય હાથી ઉપર બેઠે.૪૩ એ વખતે મનુષ્યના હર્ષપોકાર થવા લાગ્યા, ભેરીઓના ભણકારા સંભળાવા લાગ્યા અને બીજા પણ મોટાં મોટાં વાદિ વાગવા લાગ્યાં.૭૪૪ બીજી તરફ સ્તુતિપાઠકને જયજયધ્વનિ થઈ રહ્યો ને ઘોડાઓના હણહણાટથી દિશાઓ ગાજી ઉઠી. આ રીતે સર્વ પ્રદેશને કેવળ શબ્દમય કરતે રાજા નરોત્તમ, નગરમાં દાખલ થયો.૭૪૫ તે વેળા નગરની સ્ત્રીઓ, હર્ષના હાસ્યથી સુશોભિત જણાતી દાંતની કાંતિથી પિતાના અધરોષ્ઠને વ્યાપ્ત કરી દઈ, સ્પૃહાપૂર્વક શંખકુમારને માંહેમાંહે બતાવવા લાગી.૪૬ દૂધની મલાઈ જેવા ઉજજવળ સ્ત્રીઓના ટાક્ષ, શખકુમારના પ્રત્યેક અંગમાં તે વખતે લાગી પડવા, જેથી તેનું આખું શરીર ખરેખર શંખના જેવું જ ગૌર બની ગયું.૭૪૭ નગરની દરેક દુકાનેએ, પ્રત્યેક ઘરે તથા દરેક શેરીએ જાતજાતનાં ભેટjઓથી નરોત્તમ રાજાને સત્કાર કરવામાં આવે અને પછી પિતાના મહેલમાં તે આવ્યો.૪૮ ત્યાં પેલા યક્ષે મહા તેજસ્વી શંખકુમારનું ચરિત્ર જ્યારે તે નગરમાંથી બહાર નીકળ્યો હતો
( ૧૧૬ )
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
પાત્રદાન વિષે શંખરાજ કથા. ત્યારથી આરંભીને રાજાની આગળ કહી સંભળાવ્યું.૪૯ પછી નરોત્તમ રાજાએ સર્વ લેકેની સંમતિ લઈને પિતાની મેળે પ્રાપ્ત થયેલાં બે રાજ્ય ઉપરાંત પોતાના રાજ્યને પણ સ્વામી બનાવ્યા. ૭પ અને પિતે રાજ્યનો સર્વ ભાર તેના પર મૂકી દઈ નિશ્ચિત થશે તથા ચારિત્ર લેવા માટે તત્પર થઈ રહ્યો. કેમકે વૃદ્ધાવસ્થામાં એ જ યોગ્ય ગણાય.૫૧ એ પ્રમાણે શાંત થયેલ તે રાજા અને નવીન ઉદય પામેલે પ્રતાપી શંખકુમાર બને જણ, કૃષ્ણપક્ષની પડવાના દિવસના ચંદ્ર-સૂર્યની પેઠે શોભવા લાગ્યા.૫૨ અને લેકેનું પાલન કરતા હતા, તેવામાં એક દિવસે ઉદ્યાનપાળે આવીને રાજાને જણાવ્યું કે, હે દેવ ! આજે ઉદ્યાનમાં સર્વના સમગ્ર સંશયોને દૂર કરનારા શુભંકર નામના કેવલી પધાર્યા છે; માટે હે રાજા ! તમે તમારી દષ્ટિને કૃતાર્થ કરે.૭પ૩–૭૫૪ આ વૃત્તાંત સાંભળીને નરોત્તમ રાજા, રોગી જેમ પોતાને ઈચ્છિત ઔષધ સાંભળીને પ્રસન્ન થાય અને વૈદ્યને ઈનામ આપે તેમ, પ્રસન્ન થયા તથા ઉદ્યાનપાળને તેણે ઈનામ આપ્યું.પપ પછી શુખરાજાને તથા અંતઃપુર આદિ પરિવારને સાથે લઈ નરોત્તમ રાજા, મુનિને વંદન કરવા માટે નીકળે.૭પ૬ અને તેઓ બન્ને રાજા, કેવલિને જોઈને હાથી ઉપરથી ઉતરી પડી, રાજ્યનાં ચિન્હાને ત્યાગ કરી, પાંચ પ્રકારના અભિગમપૂર્વક પાંચે આંગથી પૃથ્વીને સ્પર્શ કરી મુનિને તેઓએ વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભને આશીર્વાદ આપી તેઓ બન્નેને અભિનંદન આપ્યું.૭૫૭–૭૫૮ પછી તેઓ બંને રાજા, વિનયાધીન થઈ કેવલી આગળ બેઠા એટલે કેવલીએ પણ બોધ આપવા માટે દેશનાનો આરંભ કર્યો.૭૫૯ “હે ભવ્ય છે ! આ સંસારરૂપ સમુદ્ર સર્વ પ્રાણુઓને ખરેખર દુસ્તર થઈ પડે છે; કેમકે તે સમુદ્રમાં જન્મ, મૃત્યુ તયા જરારૂપ ચંચળ તરંગો ઉપરાઉપરી ઉછળી રહ્યા છે,
( ૧૧૭)
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
વ્યાધિ રૂપ જળનું પૂર ચાતર ફેલાઈ રહ્યું છે, માનસિક પીડાઓરૂપ જળચરજંતુ ચેબાજુ તેમાં વસી રહ્યાં છે, માહરૂપી મેાટી ભમરીઓમાં સંખ્યાબંધ પ્રાણીએ ગેબ થતાં તેમાં તેવામાં આવે છે, તેના મધ્ય વિભાગમાં ક્રોધરૂપી વડવાનળ પ્રજ્વળી રહ્યો છે, તેથી તે મહા ભયંકર છે, માનરૂપી મેાટા પહાડા તેમાં આવેલા છે, જેથી મેાક્ષમાર્ગમાં સ્થિતિ કરવારૂપ વહાણુ તેમાં અયડાઈને છિન્નભિન્ન થઇ જાય છે, માયા-કપટરૂપ લતાઓનાં ગીચ ઝુંડ તેમાં વ્યાપ્ત છે જેથી પ્રાણીઓની સદ્દગતિ દુઃસંચાર થઈ પડે છે—સ્ખલિત થાય છે—પ્રાણીઓ સદ્દગતિએ જઈ શકતાં નથી. અને તૃષ્ણા આદિ નદીના પૂરથી તે સમુદ્રમાં લેભરૂપ જળને આધ પ્રતિદિન વધતા જાય છે.૭૬૦૭૬૩ આ સંસારસમુદ્રને તરી જવા માટે હવે તમારે અવશ્ય યત્ન કરવા જોઇએ; નહિ તે સર્વો અર્થાને સિદ્ધ કરી આપનારા મેાક્ષરૂપ એટ તમને પ્રાપ્ત થશે નહિ.૭૬૪ આ સમુદ્રને ઉતરી જવા માટે સજ્ઞોએ આ ઉપાય કહ્યો છે કે, આમાં સંયમરૂપ વાણુ અવશ્ય મેળવવું જોઇએ અને તેને માટે સ કાઇએ મહાન આગ્રહ કરવા જોઇએ.૬૫ આ વહાણુ, જો કે પુષ્કળ પરિષહેારૂપ લાખડી ભારથી ભરપૂર છે તા પણુ અંતે ઉત્તમ સત્ત્વને પ્રાપ્ત કરી આપનારૂં છે અને તેમાં પણ જો ક્રાઇ ઉત્તમ નાવિક— ખલાસી–સદ્ગુરુ મળી આવે તા તા કયા મનુષ્યને આનંદજનક ન થાય ? ” ૭૬૬ કૈવલીની એ દેશના સાંભળીને નાત્તમ રાજાનું મન જે પ્રથમ રાગી હતું તે પણ એકદમ સ્થિર થઈને વિરક્ત બની ગયું. અથવા તેમાં અત્યંત આશ્ચર્ય ન જ ગણાય, કેમકે મુનિઓની શક્તિ સર્વાંઇ કરી શકે છે.૭૪૭ તે પછી તરાત્તમ રાજાએ નમસ્કાર કરી આનંદપૂર્ણાંક ધ્રુવલીને પૂછ્યું કે, હું પ્રભુ ! મારા પુત્રે પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યું હતું ? કેમકે, એ પેાતાના રાજ્યને ત્યાગ કરી પાતે એકલા જ એક મિત્રને સાથે લઈ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેને
( ૧૧૮ )
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
અદ્ભુત સ ંપત્તિ પ્રાપ્ત થઇ. ૭૬૮૭૬૯ આ સાંભળી કેવલીએ કહ્યું કે, હે રાખ્ત ! તું એકાગ્રચિત્તે સાંભળ.
શખરાજાના પૂર્વભવની કથા.
“આ ભરતક્ષેત્રમાં સુસ્થિત નામનું એક શ્રેષ્ઠ ગામ છે. તેના રાજા લલિત નામના એક ક્ષત્રિય હતા, તે રાજાની તરવાર તેના એક મત્રીરૂપે હાઇને શત્રુએને ઉચ્ચાટ ઉપજાવતી હતી.૭૭૦-૭૭૧ એ રાજાને તારાદેવી નામની સ્ત્રી હતી. તે આખા દેશમાં પ્રિય થઈ પડી હતી અને તેણે પેાતાના ગુણારૂપી દારડાંથી પોતાના પતિના મનરૂપ વાનરને બાંધીને સ્થિર કર્યાં હતા.૭૭ર જેમ ગેાવાળ ગાયાનું સમાન રીતે પાલન કરે તેમ, એ રાજા તે ગામની સર્વ પ્રજાનું સમાન રીતે પાલન કરતા હતા. અને ગાવાળ જેમ ગાયામાંથી સ્વચ્છ દૂધનું દોહન કરે તેમ, એ રાજાએ પણ પ્રજામાંથી ઉજ્જવળ યશ સંપાદન કર્યા હતા.૭૩ એક દિવસે તે ગામના દરવાજામાં બેઠા હતા અને ગામના લાકસમુદાયમાં કંઇ ચર્ચા કરતા હતા તેવામાં ગધેડાના પૂછડાને વળગી રહેલા ક્રાઈએક પુરુષ તેના જેવામાં આવ્યેા.૭૭૪ તેને ગધેડેા ઉપરાઉપરી પાલા પગની લાતે માર્યે જતા હતા તાપણ તેણે તેનું પૂછ્યું છેાડવું નહિ, પણ પેાતાના શરીરને સંક્રાચી રાખી પુંછડે પકડેલા સાપની પેઠે ઉલટું પકડીજ રાખ્યું.૭૭૫ ગામના લેાકાએ તેને વારંવાર કહ્યું કે, તું ગધેડાનું પૂજ્જુ... મૂકી દે. તેમજ ગધેડા પણુ ઉપરાઉપરી તેને મારતા હતેા, છતાં તેણે પૂછ્યું છેાડવુ નહિ, જેથી આખરે અશક્ત થઈને ડાળી ઉપરથી પડેલા વાનરની પેઠે તે પડાઈ પડયો અને મોટેથી રડવા લાગ્યા.૭૬ ત્યારે ગામધણી વગેરે સ લેાકાએ ધ્યાને લીધે તેને ઉઠાડયેા અને વજ્રના છેડાથી તેનું શરીર લૂછી નાખીને થંડું જળ તેને પીવરાવ્યું. ૭૭૭ પછી લાકના સમુદાયમાં તેને લાવીને પૂછ્યું કે, તારે
( ૧૧૯ )
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
આટલો બધો આગ્રહ પકડવાનું કારણ શું? શા માટે બધાએ કહ્યું છતાં અને ગધેડે માર્યો છતાં તે તેનું પૂછડું છોડવું નહિ ૮ ત્યારે તેણે કહ્યું કે, હે દેવ મારી માતાએ મને કહ્યું હતું કે, હે પુત્ર ! તું હરકેઈ કામમાં આવો શિથિલ છે, તેથી તું તારું પેટ કેવી રીતે ભરીશ? માટે તારે બીજા કાઈ, જે કંઈ કરવાનું કહે તેમાં ખૂબ આગ્રહ પકડી રાખવો, જેથી લેકામાં સદાકાળ તું પ્રિય થઇ પડીશ. ૭૭૯-૭૮૦ આ મારી માતાની શીખામણથી મેં ખૂબ આગ્રહ કરીને પૂછડું છોડયું ન હતું. કેમકે, એ ગધેડાના માલીકે “ આ ગધેડાને તું પકડી રાખ ” એમ મને કહ્યું હતું.૮૧ આ પ્રમાણે સાંભળીને ગામધણીએ પિતાના મનમાં વિચાર કર્યો કે, આ તરુણ અત્યંત મુગ્ધ છે-અજ્ઞાની છે, માટે આને મારા નીતિગૃહમાં રાખીને હું શિક્ષણ આપું. ૭૮ર આ મનમાં વિચાર કર્યા પછી તેણે પેલા મુગ્ધ માણસને પોતાના ઘર કામમાં ની અને ખાવામાં તથા વસ્ત્ર પહેરવાં વગેરેમાં તેના પર દયાને લીધે હમેશાં શિખામણ આપવા માંડી છ૮૩ એક દિવસે ભોજન વખતે તે ગામધણ ગામલોકોની સભામાં બેઠો હતો, ત્યારે તેની સ્ત્રીએ તેને બોલાવવા માટે પેલા મુગ્ધ યુવાનને મોકલ્યો.૭૮૪ તેણે ત્યાં સભામાં જઈને પિતાની મૂર્ખાઈથી સર્વ લોકાના સાંભળતાં મેટા શબદથી ખુલ્લી રીતે કહ્યું કે, ચાલે, રાબ થંડી થઈ જાય છે. ૭૮૫ તે સાંભળીને સર્વ સહવાસી લેકે “અહો ! આ ગામધણી છે, છતાં રાબ ખાય છે” આવી ગામધણીની હાંસી કરી અને પછી તે ગામધણું પણ “આની મૂર્ખતાને ધિક્કાર છે” આમ મનમાં વિચાર કરતા ઘેર ગયો.૮૬ તેણે મૂખને એકાંતમાં બેસાડીને કહ્યું,
અલ્યા ! હું જ્યારે સભામાં બેઠો હઉ, ત્યારે તારે જે કંઈ કહેવાનું હોય તે કહેવું નહિ; પણ સભામાંથી હું ઉઠું ત્યારે જ
( ૧૨૦ )
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે
ખરાજ કથા.
કહેવું.૭૮૭ આવી શિખામણ આપીને તેણે ભોજન કર્યું અને પેલો મૂખ શિરોમણી તેને કામે લાગે.૭૮૮ હવે એક દિવસે એવું બન્યું કે પેલે ગામધણી. દેવીની યાત્રા નિમિત્તે ગામમાં જ્યાં ઉત્સવ થતો હતા, ત્યાં બેઠો હતો, તેવામાં તેનું ઘર સળગ્યું, એટલે તેની સ્ત્રીએ પિલા મૂખને તેને બોલાવવા માટે મોકલ્યો.૮૯ તે વેળા ગામની પાસેના એક બગીચામાં દેવીની યાત્રા નિમિતે આવેલા લેકે એકઠા મળ્યા હતા અને તેઓની વચ્ચે ગામધણી બેઠો હતો, જેથી પેલા મૂખધિરાજને ગામધણુએ આપેલી પ્રથમની શીખામણ યાદ આવી અને તે ઘણું લાંબા સમય સુધી મૌન ધરીને ત્યાં ઉભો રહ્યો. પછી ગામધણીએ જ્યારે પૂછ્યું ત્યારે તેણે તેના કાન પાસે જઈને કહ્યું કે, તમારું ઘર અગ્નિથી બળી જાય છે. આ સાંભળી ગામધણુએ પોતાના ગામ સામે દૃષ્ટિ કરી, ત્યારે તે દૂધ અને પાણું જેમ એક થઈ જાય તેમ, આકાશમાં કેવળ ધૂમાડે જ તેના જોવામાં આ.9-૭૯૨ પછી ગામપતિએ કહ્યું કે, અરે એ મૂર્ખ ! તું આટલે સુધી આ શા માટે ? અને જે આવ્યો તો તે કહ્યું કેમ નહિ ? શા માટે ખીલાથી જડી દીધો હોય તેમ ઉમે રહ્યો ? ૭૯૩ ત્યારે તેણે કહ્યું કે, મને મારી શેઠાણીએ મોકલ્યો તેથી હું આવ્યો છું. અહીં તમે લોકના મેળાવડામાં બેઠા હતા તેથી તમારી શિખામણ પ્રમાણે મેં તમને કહ્યું નહિ. છ૯૪ તે પછી ગામપતિ ગામના લોકોની સાથે ઉતાવળે ઉતાવળે ઘેર ગયો પણ તેટલામાં તો ઘર અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયું હતું. છેલ્પ એ વખતે ગામધણીએ પેલા મૂર્ખ ચાકરને કહ્યું કે, તે કેવો મૂર્ખ દેખાય છે? જ્યાં ધૂમાડો જોવામાં આવે ત્યાં કોઈને પૂછ્યા વિના પિતાની મેળે જ ધૂળ તથા કાદવ વગેરે નાખી દેવા જોઈએ. ૬ તે સાંભળી પેલાએ કબૂલ કર્યું કે, હવે પછી એમ કરીશ, અને પછી
નહિ.
હતા તેથી
ઘર અગ્નિ સાથે ઉતાવ,
( ૧૨૧)
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
તે પિતાને કામે લાગેગામધણીએ પણ તે જ ક્ષણે નવું ઘર તૈયાર કરાવ્યું.૯તે પછી એક દિવસે ગામધણીની સ્ત્રી, પોતાનાં નવાં ધાયેલાં વસ્ત્રાને ઘરના ઓરડાની અંદર રહીને ધૂપ આપીને સુગંધી કરી રહી હતી, જેથી અંદરના ભાગમાં પ્રસરેલો ધૂમાડો વસ્ત્રોમાંથી બહાર નીકળવા લાગ્યો. તે જોઈને પેલા મૂર્ખ ચાકરે તે વસ્ત્ર પર કાદવ, ધૂળ વગેરે નાખ્યાં. આ સમયે ગામધણુની સ્ત્રી-તારા, કેઈ કામ પ્રસંગે ઓરડાની બહાર ગઈ હતી, પણ તે પાછી અંદર આવી અને પિતાનાં વસ્ત્રોને એ રીતે બગાડેલાં જોઈ તેણે પોકાર કરી મૂક્યો કે,૭૯૯–૮૦° અરે એ પાપી! દુરાચારી ! મૂર્ખ ! તે આ શું કર્યું ? હમણાં જ ધોયેલાં આ વસ્ત્રોને તેં આ પ્રમાણે કેમ બગાડ્યાં ? ૮૦૧ તે સાંભળી તેણે કહ્યું કે, મને મારા શેઠે આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મેં કર્યું છે. કેમ ? આ મને પોતાને હિતકારક નથી? જે હું મારા સ્વામીનું કહેલું નહિ કરીશ તે પછી બીજું શું કરીશ તે મને કહો.”૮૨ પછી પેલી સ્ત્રીએ પણ પોતાના ધણીને બોલાવીને નેકરનું તે કૃત્ય બતાવ્યું એટલે તેણે કહ્યું કે, હશે, ફરીથી તું તારાં વાને તને ચે તેવાં ધોઇ લેજે.૮૦૩ ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે ધોવાની વાત પછી, પણ પ્રથમ આ મૂર્ખને ઘરમાંથી બહાર કાઢો. કેમકે, તે હમેશાં આવા સંતાપ જ કરાવ્યા કરે છે. ૮૦૪ તે સાંભળી ગામધણી બોલ્યા-આ એક જ ઘરનું સઘળું કામ કરવાને સમર્થ છે, માટે સૂર્ય જેમ પોતાના પગ વિનાના સારથિનો ત્યાગ કરતા નથી તેમ, આપણે પણ આને ત્યાગ કરવો ન જોઈએ.”૮૫ પછી પેલી સ્ત્રી બોલી, “હે નાથ ! ઘરનું સઘળું કામ હું પોતે કરીશ, પણ આ મૂખને તે હવે કાઢવા જ જોઈએ. કેમકે, જેથી કાન તૂટી જાય તે સેનું પણ શું કામનું?" વળી હે સ્વામી ! આવા મૂર્ખ ચાકરથી તમને કોઈ જાતનો ગુણ
( ૧૨૨ )
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસની કથા. નથી, તેમ તમારી શોભા પણ નથી. કેમ કે, કોઈ એક ઘર ખાલી પડી રહે તે સારું; પણ તે ઘર ચરથી ભરેલું હોય તો સારું નહિ.” ૮૦૭ પિતાની સ્ત્રીએ એ પ્રમાણે કહ્યું એટલે ગામધણુ બેલ્યા“હે પ્રિયા ! આ મૂર્ખને પણ આપણે સ્વીકાર કર્યો છે, તેમાં કે શું કહેવાના છે? મહાદેવે પિઠીયાને સ્વીકાર કર્યો, તેથી તે “પશુપતિ કહેવાય છે; પણ પેલા પિઠીઆને પિતે ત્યાગ કરે છે ?૮૦૮ આને આપણે હમેશાં શિક્ષણ આપીશું, તેથી તે કુશળ બની જશે. કેમકે, પર્વતની નદીને પત્થર પણ હમેશના અત્યંત ઘર્ષણથી ગોળ બની જાય છે.૬૦૯ પછી પેલી સ્ત્રીએ કહ્યું –“હે સ્વામિ ! હું ધારું છું કે, આને હમેશાં શિક્ષણ આપવામાં આવશે તે પણ આ કદી કુશળ થશે નહિ. કેમકે કાગડાને સારે અભ્યાસ કરાવવામાં આવે તે પણ તે કદી કોયલનો સ્વર કરે ૮૧૦ વળી હે સ્વામી! શાસ્ત્રમાં પણ આવું સુભાષિત આપણું સાંભળવામાં આવે છે કે પંડિત શત્રુ સારે પણ મૂખ મિત્ર સારે નહિ.૮૧ ૧ તો પછી હે નાથ ! આ તો આપણે મૂર્ખ સેવક છે, તે તે કેમ જ સારે ગણાય ? જેમ માટીને કા ધડે પિતાનામાં રહેલા જળનો તથા પિતાનો પણ નાશ કરે તેમ, આ સેવક પિતાના શેઠને તથા પિતાને બન્નેને નાશ કરે.૮૧૨ વળી કહેવાય છે કે મૂર્ખ માણસ પિતાને તથા પોતાના આશ્રિતને પણ સંકટમાં નાખે છે. જેમકે પૂર્વે એક ક્ષુદ્ર તાપસે ગામના સર્વ લોકેાને સંકટમાં નાંખ્યા હતા.૮૧૩ આ સાંભળી ગામપતિએ કહ્યું કે, એ શુદ્ધ તાપસ કેણ હતા? ત્યારે તેણીએ કહ્યું કે
* તાપસની કથા વૈતાઢક્ય પર્વતમાં વિદ્યુત્પર નામનું એક નગર છે. તેને રાજા વેગચૂલ નામને એક વિદ્યાધર હતો.૮૧૪ એકદિવસે તે સભામાં બેઠે હતો. ત્યારે તેણે સાંભળ્યું કે, શૈવ પથમાં જડતા ઘણું હોય છે. આ સાંભળીને
(૧૩)
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨
તે વિદ્યાધર,એ કહેવતની સત્યતા જેવાને પૃથ્વી પર આવ્યો. ૮૧૫ તે સમયે પોલીસક નામના ગામમાંથી સમિધ લેવાને ગયેલે કોઈ એક તાપસ તેના જેવામાં આવ્યો. ૮૧૬ એટલે તે વિદ્યાધરે મુનિની પાસેજ ચરી રહેલી એક (માયાવી) ગાય ઉત્પન્ન કરી. તે ગાયને પૂલ શરીરવાળી જોઇને ઋષિએ માની લીધું કે, આ તે ખરેખર કામધેનું છે. ૮૧૭ પછી તે ગાય જ્યારે આકાશમાં ઉડી, ત્યારે પેલે તાપસ પણ પોતાના મનુષ્ય શરીરથી જ સ્વર્ગમાં જવાની ઈચ્છાથી ગાયને પુછડે વળગી પડ્યો. ૮૧૮ તે જ ક્ષણે વિદ્યાધરની તે માયા, વૈતાદ્રવ્ય પર્વતમાં જઈ પહોંચી અને તેને પુછડે વળગેલા પેલા તાપસે પણ તે પ્રદેશને જ સ્વર્ગ માની લીધું. ૮૧૯ ત્યાં વિદ્યારે તેમને પોતાને ઘેર લઈ જઈ લાડુ ખવરાવ્યા, ત્યારે મુનિએ તે મોટા મોટા તે લાડુને જ સ્વર્ગનાં ફળ માની લીધાં. ૮૨૦ અને તે સ્વાદિષ્ટ લાડુથી તૃપ્ત થઇ હદયમાં તેણે વિચાર કર્યો કે ખરેખર આટલા દિવસ સુધી મારો જન્મ વ્યર્થ જ ગયે; ૮૨ પણ હવે સ્વર્ગનું આ અપૂર્વ ભેાજન પામીને હું કૃતાર્થ થયો છું; અને ગામના સર્વ લેકીને પણ આ ભજનનાં હું દર્શન કરાવું, કેમકે પરદેશમાં ગમે તેટલી લક્ષ્મી સંપાદન કરી હોય તે પણ તેથી શું? એ લક્ષ્મી, બીજા બેટમાં જેમ સૂર્યની શોભા જોવામાં આવતી નથી તેમ, પિતાના માણસેના જોવામાં આવતી નથી. ૮ ૨૨-૮૨૩ આ નિશ્ચય કરી તે મુનિ, ચરવા માટે જતી પેલી ગાયના પુછડે ફરીથી વળગી પડયો અને સુતરના તાંતણાની પેઠે પૃથ્વી પર આવી પહોંચ્યો. ૮૨૪ તેણે સત્વર પોતાના ગામમાં જઈ સ્વર્ગના મેદક-ભોજનની વાત સર્વ માણસ આગળ કહેવા માંડી. કેમકે તરાના પેટમાં ગયેલી ખીર કદી સ્થિર રહે? ૮૨૫ પછી તો તેણે વારંવાર ગાલ ફુલાવી ફુલાવીને સ્વર્ગનાં ફળનું વર્ણન કરવા માંડયું અને ગામનાં લોકોને તે
(૧૪)
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસની કથા.
જેવા માટે આતુર બનાવી મૂક્યાં. ૨૬ એ પ્રમાણે તે મૂર્ખ ઋષિનાં વચનથી ગામના મૂખ લેકે પણ સ્વર્ગ જેવા તૈયાર થઈ ગયાં અને ઋષિનાં રાગી બની રહ્યા. કેમકે, સમાનને સમાન ઉપર જ રાગ બંધાય છે. ૮ર૭ પછી તે ઋષિ, સર્વ કાને સાથે લઇ જ્યાં પેલી ગાય ચરતી હતી ત્યાં ગયો અને પોતે તે માર્ગને જાણતો હેડને ગાયની પાછળ જ્યારે તે ઉડયો ત્યારે તેના પગે બીજે, બીજાને પગે ત્રીજો અને ત્રીજાને પગે ચોથે-એમ સર્વ લેકે સાંકળના આંકડાઓની પેઠે અન્યોન્યને વળગી ચાલ્યાં. ૦૨૮–૮૨૯ તે વખતે ગાયના પૂછડે વળગેલી લોકેાની પંક્તિ આકાશમાં જ્યારે દૂર પહોંચી, ત્યારે સ્વર્ગ પૃથ્વીના અંતરના માપવા માટે જાણે કોઈ એક દેરી હોય તેવી શોભવા લાગી. ૮૩° પછી એ પંક્તિમાંહેના કેઈએક વચ્ચે રહેલા માણસે પેલા અગ્રેસર ઋષિને પૂછયું કે, સ્વર્ગનાં એ ફળનું માપ કેવડું હોય છે? ૮૧ આ સાંભળી તે દુષ્ટબુદ્ધિ ઋષિએ ફળનું માપ કહેવા માટે મૂર્ખાઈથી હાથમાંથી ગાયનું પૂંછડું મૂકી દઈ બે હાથ પહોળા કર્યા એટલે તે જ ક્ષણે સમુદ્રમાં જેમ વહાણું તળાએ બેસે તેમ, ગામ લોકેાની આખી તે પંક્તિ, આકાશમાંથી પૃથ્વી પર પડી. તે એક મૂખની સાથે સર્વ લેકનાં હાડકાં ભાંગી પડયાં તથા સર્વને નાશ થયો. ૮૩૨-૮૩૩ માટે હે સ્વામી! તમે પણ આ મૂર્ખ શિરોમણું સેવકને ત્યાગ કરે. કેમકે, બાળકનું તથા સ્ત્રીઓનું પણ હિત વચન સ્વીકારવામાં આવે છે, ૮૩૪ પછી તે ગામપતિએ “બહુ સારૂં” એમ કહીને તે સેવકને કાઢી મૂક્યો. ખરું છે કે, પુરુષે ઘણુ કરીને સ્ત્રીઓના હાથમાં રહેલા રવૈયા જેવા હોય છે. ૮૩૫ તે પછી એ ગામધણીએ બીજે એક સુભગ નામને નેકર પિતાને ત્યાં રાખ્યો અને તે નેકર પણ ભદ્રક પ્રકૃતિવાળો હેઈને ચાલાક તથા સ્વામીને ભક્ત નીવડે. ૮૬ તે વખતે ગામપતિ પણ સર્વ
(૧૫)
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
ની સામે ગયે
માતાની પાનાં ગા
કામ કરવામાં સમર્થ એ નોકરને લીધે ગરુડને લીધે જેમ વિષ્ણુ સુખી થાય તેમ, સુખી થ. ૮૩૭ એક સમયે બરાબર ભજનના સમયે તે ગામપતિને ઘેર સાક્ષાત્ ધર્મના જેવા એક માસના ઉપવાસી મુનિ, પારણું કરવાના હેતુથી વહેરવા માટે આવ્યા; ૮૩૮ એટલે જંગમ કલ્પવૃક્ષ જેવા તે મુનિને પોતાને ઘેર આવેલા જોઈ, ગામધણ પ્રસન્ન થયો અને પેલા મુનિની સામે ગયો. ૮૩૯ એ સમયે અત્યંત હર્ષને લીધે તેનાં ગાત્રો પ્રફુલ્લ થયાં અને મુનિને પગમાં પડી તેણે પિતાની પત્નીને આજ્ઞા કરી કે,૮૪૦ હે પ્રિયા ! જે સુંદર દૂધપાક તૈયાર કર્યો છે તે અહીં લાવી અને આ સુપાત્રને તેનું દાન કરકેમકે આવું દાન અનંતગણું થાય છે. ૮૪૧ તે સાંભળી પેલી સ્ત્રી પણ અત્યંત પ્રસન્ન થઈ અને દૂધપાક, સાકર તથા ઘી પેલા સેવક દ્વારા મંગાવીને મુનિ આગળ હાજર કર્યો. ૮૪૨ પછી શુદ્ધ ભાવવાળી તે સ્ત્રી, પોતાના પતિની આજ્ઞા પ્રમાણે પરમ ભકિતપૂર્વક એ શુદ્ધ દૂધપાકનું દાન કરવા માટે તૈયાર થઈ. ૮૪૩ ત્યારે સાધુએ તેની આગળ, સંસાર સમુદ્રથી તરી જવા માટેનું જાણે એક વાહન તૈયાર કર્યું હોય એવું પિતાનું પાત્ર ધર્યું. ૮૪૪ પેલી સ્ત્રીએ પણ સાકર તથા ઘીની સાથે પરમ હર્ષપૂર્વક દૂધપાકનું દાન કર્યું અને તે દાન કરાવનાર તેના પતિએ “આપ આ૫' એમ વારંવાર કહ્યું, ૮૪૫ જેથી દાન કરનારી પેલી સ્ત્રી તથા દાન આપનારો તેને પતિ પ્રસન્ન થયાં અને તેઓએ મનની ઉદારતા, ધનની સંપત્તિ તથા સુપાત્રના યોગથી અનંત પુણ્ય ઉપાર્જન કર્યું. ૮૪૬ વળી દાન આપતાં આપતાં પેલી સ્ત્રી મને ધન્ય છે એમ અત્યંત હર્ષ પામતી હતી તથા દાન ગ્રહણ કરનારે મુનિ પણ આવા પ્રસન્ન મનથી મને દાન અપાય છે એમ માનીને પિતાને ધન્ય માનતો હતો. ૮૪૭ તેમજ પેલા સેવકે પણ હર્ષથી અપાતા તે દાનની “ અહો
( ૧૨૬ )
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસની કથા.
અતુલ દાન, અહે। અદ્ભુત પુણ્ય” એમ કહીને અનુમાદના કરી હતી, જેથી તેણે પણ પુણ્ય સંપાદન કર્યું. ૪૮ અરે ! સુપાત્ર દાન વડે (પ્રાપ્ત થતા ) દાનરૂપ રાજ્યનાં હું શું વખાણ કરૂ ? કેમકે જગતમાં પૂજ્ય એવા સાધુ પણ એને કર આપે છે. એની આગળ પેાતાના હાથ લંબાવે છે. ૮૪૯ ખરેખર! સુપાત્ર દાનનું ફળ કાઈક અદ્ભુત છે. કેમકે, દાન કરનારા મનુષ્ય માત્ર અન્નનું જ દાન કરીને અનંત સોંપત્તિ પ્રાપ્ત કરે છે. ૮૫॰ તે પછી પેલા મુનિ, દાન લઈને બીજે સ્થળે ચાલ્યા ગયા અને તે ત્રણ જણા પણ પાત પેાતાનું આયુષ્ય પૂર્ણ કરીને ચિત્તની એકાગ્રતાપૂર્વક મરણ પામ્યાં. ૮૫૧ હે રાજા ! પછી તેઓ ત્રણે જણાં સૌધર્મ દેવલાકમાં અન્યાન્યની સાથે જ રહેનારા ત્રણ દેવ થયા અને ત્યાં સ્વર્ગનાં સુખ ભોગવીને અનુક્રમે આ ત્રણરૂપે ઉત્પન્ન થયાં છે, ૮૫૨ પૂર્વે જે ગામપતિના જીવ હતા તે તારા પુત્ર થયા છે, તેની પત્નીના જીવ હતો તે આના મિત્રરૂપે ઉત્પન્ન થયેા છે. અને તેઓના સેવકના વ હતો તે વચ્ચે કાઇ મિથ્યાત્વિના સસથી એક મનુષ્યભવ કરી અજ્ઞાનકષ્ટ ભોગવીને આ યક્ષરૂપે ઉત્પન્ન થયા છે, જે હમણાં તારા પુત્ર ઉપર પ્રીતિ રાખે છે.૮૫૩--૮૫૪
"7
એ પ્રમાણે પેાતાના પુત્રના પૂર્વ ભવ સાંભળી નરાત્તમ રાજા સંસારથી વિરક્ત મનવાળા થયા અને તેણે ગુરૂને નમન કરી વિનતિ કરી કે– ૫૫ “ હે પાલક પ્રભુ ! પ્રાણી માત્રને ભય આપનારા અને પરિણામે દારુણુ આ કાળસ્વરૂપ સંસારરાક્ષસથી તમે માર્ રક્ષણુ કરા. ૮૫૬ તે સાંભળી ગુરુએ કહ્યું કે, હું મહારાજા ! જે મનુષ્ય જિનમુદ્રા (જૈની દીક્ષાથી) યુક્ત થાય છે અને ઉત્તમ આગમારૂપ મહા માના આશ્રય કરે છે, તેને આ સ`સારરાક્ષસથી ભય નથી. ૮૫ ગુરુએ એમ કહ્યું એટલે નરેાત્તમ રાજાએ નગરમાં,
<<
( ૧૨૭ )
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
શખ રાજા
તથા
3 દીક્ષા લીધી.
આવેલાં જિનમંદિરમાં અઠ્ઠાઈ ઓચ્છવ કર્યા, દીનઆદિને–ગરીબ લોકોને દાન આપ્યાં અને પછી સર્વ ઋદ્ધિવડે શંખ રાજાની સાથે ગુરુ પાસે જઈને હર્ષપૂર્વક દીક્ષા લીધી. ૮૫૮–૮૫૯ શંખ રાજા પણ ગુરુને તથા પિતાને પ્રણામ કરી પિતાના વિયોગથી વ્યાકુળ અંતઃકરણે નગરમાં પાછો આવ્યો. ૮૧૦ તેણે પોતાના રાષ્ટ્રના દરેક ખેતરાને પાણી પૂરું પાડી ધાન્યસંપત્તિ વધારી મૂકી અને વર્ષાકાળના ઉન્નત મેઘની પેઠે પ્રજાને ધનવાન બનાવી. ૮૧ પેલી તરફ નરોત્તમ મુનિ ગુરુ સાથે પૃથિવિ ઉપર વિહાર કરતા કરતા અનુક્રમે ગીતાર્થ બન્યા અને સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ થયા.૮૬૨ એક દિવસે તે મુનિ વિહાર કરતા કરતા રત્નપુર આવ્યા, એટલે શંખરાજા તેમનું આગમન સાંભળી તેમને વાંચવા માટે ગયો.૮૬૩ રાજા, વિનયથી નગ્ન થઈ ગુરુની પાસે બેઠો એટલે ગુરુએ સંસાર સમુદ્રમાં નૌકા સમાન દેશના આપવાનો આરંભ કર્યો –૮૬૪
“ આ અનંત સંસારમાં ભ્રમણ કરી રહેલા સંસારીઓ માટે કે એક છાયા વૃક્ષની પેઠે આ મનુષ્ય જન્મ, અમૂલ્ય તથા દુર્લભ છે.૮૬પ વળી હે ભવ્ય જીવો ! તે મનુષ્ય જન્મમાં પણ આર્યક્ષેત્ર તથા ઉત્તમ કુળ વગેરે દુર્લભ છે, અને તેમાં સુગુરુનો સંયોગ થવો તે પણ અતિદુર્લભ છે. કદાચ પુયોગે તેવો સંગ જે પ્રાપ્ત થાય તો પરદેશ ગયેલા વેપારીઓ જેમ રને લાવે તેમ જરૂર તે ગુરુના હાથમાંથી મહાવ્રતરૂપી રને તમે લઇ લેજે.૮૬૬-૮૬૭ નહિ તે યાદ રાખજો કે, એવા રત્ન આપનાર ગુસ ફરી દુર્લભ થઈ પડશે અને પછી તમે મેળવેલો ખજાને ગયો એટલે હાથ પંપાળતા રહેશે.”૮૬૮ આ દેશના સાંભળીને મહારાજા શેખે, વીર્ય તથા બળથી ઉલ્લાસમાં આવી જઈ મહાવતરૂપ રત્નની માગણી કરી.૬૯ ત્યારે ગુરુએ કહ્યું –હે મહાભાગ! આમાં વિલંબ કરવો ન
( ૧૨૮ )
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શખરાજની કથા.
જોઈએ. મહાવ્રતરૂપ મહારત્નોનો સંગ્રહ કરવાને તમે આદર કરેતુરત જ આરંભ કરે.”૮૭૦ “બહુ સારૂ” એમ કહીને શંખરાજ નગરમાં ગયો અને તે ન્યાયી રાજાએ સૂરપાલ નામના પિતાના પુત્રને રાજ્યાસને બેસાડવો.૯૭૧ તે સમયે એ નવે રાજ જ્યારે રાજ્યાસને બેઠે ત્યારે, જો કે તે કુશળ હતો તો પણ તેના પિતાએ પ્રેમથી આવી શીખામણ આપવા માંડી,૮૭૨ “હે પુત્ર! તારે ન્યાયથી જ લક્ષમી મેળવવી, કેમકે તેવી લક્ષ્મી સ્થિર થાય છે અને કીર્તિ કરનારી થઈ પડે છે. જેમ શરીરમાં બળપૂર્વક જે વધારો થાય છે તેજ ઉત્તમ ગણાય છે નહિ કે સેજા આવવાથી !૯૭૩ હે પુત્ર! તારે પૃથ્વી પર અત્યંત રાગી ન થવું તેમ સર્વથા વિરા પણું ન થવું પણ મધ્યસ્થપણે વશમાં રહેનારી કેાઈ સ્ત્રીને ઉપભોગ કરવામાં આવે તેમ તારે પૃથ્વીનો ઉપભોગ કરવો.૮૭૪ આ પૃથ્વી, વેશ્યા સ્ત્રીની પેઠે કોઇની થઈ નથી અને કોઈની થશે નહિ. તે કોઇને અત્યંત સ્વાધીન કે વશ થતી જ નથી. ૮પજે કે પૃથ્વીને મેટો ભાગ તારા તાબામાં છે તો પણ તેથી તારે પ્રમાદી બનીને ગર્વ કરવો નહિ. કેમકે, આપણે સાંભળીએ છીએ કે રાવણ પોતે પણ ગર્વથી દુર્દશાને પામ્યો હતો. “હે વત્સ ! તારે કોઈને પણ કદી વિશ્વાસ કરે નહિ, કેમકે વડવાનલે સમુદ્રને વિશ્વાસ પમાડીને શું કર્યું છે તે તું જાણે છે? ૮૭ હે પુત્ર ! ઉત્તમ, મધ્યમ કે અધમ હરકેઈતારા સેવક ઉપર તારે સમાન ભાવ રાખવો, અને ત્રાજવાના કાંટાની પેઠે સમાન સ્થિતિમાં રહેવું, જેથી તે પ્રમાણપાત્ર થઈશ. વળી જેમ નદીઓ પર રાગ્રહ ન કરવો જોઈએ તેમ, તારે કોઈ સ્ત્રીઓ પર પણ આગ્રહ કરવો નહિ- સ્ત્રીઓને વશ થવું નહિ. કેમકે નદીઓ જેમ સમુદ્રમાં ઘસડી જાય છે તેમ, સ્ત્રીઓ પણ (પુરુષોના મનરૂપ) જેતરાને ખેંચીને તેઓને સંસારરૂપ સમુદ્રમાં ઘસડી જાય છે.૮૯ હે વત્સ!
(૧૨૯ )
માએ છીએ કાળ બનીને
ન
હતા.
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
તારે સદા ધર્મી કરવામાં જ ઉદ્યમ કરવા. કેમકે, ધર્મ સ વસ્તુને આપનારા છે. અરે ! સૂર્ય પોતે પણ વૃષલગ્નના (ધના) આશ્રય કરવાથી જ અત્યંત તેજસ્વી થાય છે. '૮૮૦ એ પ્રમાણે પુત્રને શિખામણ આપ્યા પછી શંખરાજાએ ભક્તિથી સાધમિકાનું વાસણ્ય કર્યું–સમાનધવાળાઓના ભેાજનાદિ સત્કાર કર્યા અને દીનઆદિને ધનનું દાન કર્યું. ૮૮૧ તેમ જ પરમભક્તિપૂર્વક મુનિઓને વહેારાવી, પુસ્તકાની પૂજા કરી, જૈન દેરાસરામાં ધણા જ આનજનક અઠ્ઠાઈ આચ્છવા કર્યાં.૮૮૨ પછી અંત:પુર તથા રત્ના વગેરે શ્રેષ્ઠ વસ્તુઓથી સુશાભિત એવા સર્વ રાજ્યને ત્યાગ કરી તે રાજા દીક્ષા લેવા તત્પર થયા.૮૮૬ તે સમયે મેટા શબ્દ કરનારાં જાત જાતનાં વાદિત્રા રસપૂર્વક વગડાવવામાં આવ્યાં અને નગરવાસીઓ તથા પેાતાના પુત્રથી અનુસરાયલા શંખરાજા, સુવર્ણ તથા મણિએના અલંકારોથી સુશાલિત થઇ પાલખીમાં બેસીને દીક્ષા લેવાની ઉત્કંઠાથી નગરની બહાર નીકળ્યા. ૮૮૪-૮૫
રાખરાજાએ દીક્ષા લીધી.
ત્યાં મુનિની પાસે જઈ શ`ખરાજાએ દીક્ષા માગી એટલે તેમણે પણ તેને પાંચ મહાવ્રતા રૂપ મણિએ અણુ કર્યાં.૮૬ મદનમ°જરી વગેરે તેની ઘણી સ્ત્રીઓ પણ પેાતાના પતિને અનુસરી તેઓએ પણ દીક્ષા લીધી. અથવા સ્ત્રીઓને એજ યોગ્ય છે,૮૮૭ પછી શ’ખરાજાના મિત્રે પણ શખરાજાની દીક્ષા સાંભળીને પેાતાનાં બન્ને રાજ્યા સૂરપાળને સોંપી દીધાં અને પાતે ગુરુ પાસે દીક્ષા લીધી.૮૮૮ સૂરપાલ રાજા, પાતાના પિતાને તયા દાદાને વંદન ી પોતાના નગરમાં ગયા અને આખી પૃથ્વીને શાસ્તા થયા, ૮૮૯ ખીજી તરફ શખમુનિએ પણ ગુરુની સાથે વિહાર કર્યાં અને સર્વ સાધ્વી પ ગુરુની આજ્ઞા લઇ સાધ્વીઓની પાસે ગઇ. ૮૯
( ૧૩૦ )
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શખરાજની સ્થા.
શંખમુનિને મેક્ષ. એ પ્રમાણે લાંબા કાળ સુધી દીક્ષા પાળીને તથા કેવળજ્ઞાનરૂપ સંપત્તિ સંપાદન કરીને શખમુનિએ અનેક ભવ્ય અને બધ પમાડયો અને આખરે પિતાના મિત્રની સાથે તે મોક્ષે ગયો.૮૯૧ આ શંખરાજાનું ચરિત્ર, ધર્મશ્રવણ કરવામાં પ્રીતિવાળા મનુષ્યોની શ્રવણેન્દ્રિયનું આકર્ષક છે, માટે તેનું શ્રવણ કરી ભવ્ય જીવો કઈ પણું જાતના નિયાણું રહિત એવા દાનધર્મમાં નિરંતર આસકત થાઓ કેમકે, દાનધર્મ મોક્ષસુધી લઈ જનારો છે.૮૯૨
દાનના વિષયમાં શંખરાજાની કથા સમાપ્ત. (ગુરુ આશાધરને કહે છે)
તેમજ શીલ પણ સર્વ કલ્યાણોનું મૂળ છે, માટે વિવેકી પુરુષે તેનું પાલન કરવું. આ શીલના પ્રભાવથી સિંહ, હાથી વગેરે દુર્દમ પ્રાણીઓ પણ વશ થાય છે.૮૯૩ વળી બાર પ્રકારનું જે તપ કહેવામાં આવ્યું છે તેનું પણ વિદ્વાન મનુષ્ય સેવન કરવું, કેમકે તપથી નિકાચિત કર્મોનો પણ નાશ થાય છે. ૮૯૪ તેમજ સ્વચ્છ આશયવાળા પુરુષોએ નિરંતર ભાવના પણ ભાવવી જોઇએ, કેમકે ભાવના ભાવવાથી દાન, શીલ અને તપ સફળ થાય છે. ૮૫ હે પુરુષ ! દાન, શીલ, તપ અને ભાવના–આ ચારેમાં ભાવના સર્વ કરતાં શ્રેષ્ઠ છે અને તે બીજા સર્વને જિતનારી છે–સર્વ કરતાં વિશેષ ફળદાયી છે. માટે ગૃહસ્થાશ્રમીઓએ તીર્થયાત્રા આદિ ધર્મકૃત્યો કરીને ભાવના હમેશાં ભાવવી જોઈએ. વળી તે આશાધર ! સંઘનું અધિપતિપણું પ્રાપ્ત કરવું, કેમકે તે ચક્રવતીઓને પણ દુર્લભ છે. અને તેથી તીર્થકરનું નામ-ગોત્ર પણ મેળવી શકાય છે.”૮૯૭ ગુરુનો આ ઉપદેશ આશાધરના હૃદયમાં વિલેપની પેઠે લાગી ગયો અને તે ઉપદેશમાં મગ્ન થયેલી એની ધર્મબુદ્ધિ નિશ્ચળ
( ૧૩૧ )
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. થઈ. ૮૯૮ અને પછી શુદ્ધ બુદ્ધિવાળા તે આશાધરે, સમગ્ર દેશમાંથી સંધ એકઠે કર્યો અને શત્રુંજય મહાતીર્થ આદિ સાત તીર્થ ક્ષેત્રમાં જિન ધર્મની મોટી પ્રભાવના કરવા માંડી તેમજ નિષ્કપટભાવથી યાત્રા કરીને સંધપતિપણું સંપાદન કર્યું. ૮૯૯-૯૦૦ પછી બે વર્ષો વીતી ગયાં એટલે તે અમાપ બુદ્ધિવાળા સંઘપતિએ, સંધના સાત નાયકે સાથે જિનયાત્રા કરી, તેમજ નવી નવી જિનપ્રતિમાઓ સ્થાપીને તથા પુસ્તકે લખાવીને તેણે જિનમંદિરોને અને પિષધશાળાઓને ભરપૂર કર્યા. ૦૨
આશાધરનું સ્વર્ગગમન. એ રીતે જાત જાતનાં ધર્મકૃત્યો હમેશાં કરીને સાધુ આશાધર સુખના સ્થાનરૂપ સ્વર્ગમાં ગયા.૦૩
આશાધરના નાનાભાઇનું નામ દેશલ હતું; તેનો યશ દેશ-વિદેશમાં પ્રસરી રહ્યો હતો અને આશાધરના સ્વર્ગગમન પછી વિષ્ણુના વક્ષસ્થળમાં જેમ કૌસ્તુભ મણિ રહે છે તેમ, એના પર ઘરને સમગ્ર ભાર પ્રાપ્ત થયા.૯૪ દેશલની સ્ત્રીનું નામ “ભેલી હતું. તેનું મન માયા-દંભથી રહિત હતું અને તેણી તે કાળની સતી સ્ત્રીઓમાં શિરામણ હતી.°પ કે, કામરૂપી કેસરીસિંહ અત્યંત બળવાન છે તોપણ તેણીએ શીલરૂપ ખીલા સાથે તેને એવો તો જકડી દીધો હતો, જેથી એના મૂળરૂપ પાંજરામાંથી તે બહાર નીકળી શકતો નહતો.૯૦૬
દેશળને વંશ. એ સ્ત્રીએ ત્રણ પુત્રને જન્મ આપો. જેઓના જન્મ સમયે લેભ, પાપ તથા કલિયુગ-આ ત્રણેને ભયની કંપારી છૂટી ગઈ ૦૭ તેમાં સૌથી મોટાનું નામ સહજ હતું. એ સદા ધર્મકર્મમાંજ
(૧૩ર)
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલને વશ.
તત્પર રહેતો હતો અને પાપકર્મથી અલગ રહેતો હતો. તેથી જાણે એમ લાગતું હતું કે, ધર્મકર્મતત્પરતા એની સાથે જ જન્મી હતી કે શું ? ૯૦૮ કામધેનું એના દાનથી પરાજય પામીનેજ ઇન્દ્ર પાસે ચાલી ગઈ અને કલ્પવૃક્ષ તો મેરુ પર્વતમાં તપશ્ચર્યા કરવા માટે જ નીકળી પડયું ( અર્થાત્ કામધેનુ તથા કલ્પવૃક્ષ કરતાં પણ સહજ વધારે દાતા હતા. ) ૯૦૯ વળી તેના દાનથી પરાજય પામેલા ચિંતામણી રત્નને તે ચિંતાજ થઈ પડી, ( કે હવે
ક્યાં જવું ?) આવા કારણથી તે ત્રણે પદાર્થો (કામધેનુ, ક૯૫વૃક્ષ તથા ચિંતામણિ રત્ન) પૃથ્વીને ત્યાગ કરીને હાલમાં કયાંક ચાલ્યાં ગયાં છે.૯૧૦
સહજના નાનાભાઈનું નામ સાહણ હતું, તે સ્વભાવે સજજન ઈને અતિ ઉજજવળ ગુણેને આશ્રય હતો અને હું માનું છું કે ચંદ્રમા, એના યશરૂપ સાવરને જાણે એક હંસ હેય તે જણ. હતા. (અર્થાત એના સમયમાં એને યશ ચંદ્ર કરતાં પણ અતિ ઉજજવળ હતે. લે, સાહણને સૂક્ષ્મદશી કહેતા હતા પણ તે યોગ્ય નથી, કેમકે સાહણ બીજાઓના પૂલ ને પણ જોઈ શકતો નહતો. ( અર્થાત્ સાહણ, બીજાઓના પૂલ દેને પણ લક્ષ્યમાં લેતો નહતો, તે પછી સૂક્ષ્મ દેને તો કમજ લક્ષમાં લે !) ૧૨
આ સાહણથી પણ નાને જે ત્રીજો ભાઈ હતો તેનું નામ સમરસિંહ હતું. તે ગુણેને લીધે પિતાને અગણિત કહેવરાવત હત; (અર્થાત તેનામાં અગણિત ગુણે હતા) પણ તે પિતે જ મનુષ્યમાં અત્યંત ગણત્રી કરવા યોગ્ય થઈ પડ હતો-ગુણેને લીધે મનુષ્ય તેને અગ્રેસર ગણતા હતા. ૯૧. વળી તેનામાં જે અપૂર્વ ગુણ
( ૧૩૩)
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
હતા તે કયા મનુષ્યને વિસ્મય પમાડતા ન હતા ? કેમકે તેઓ લોકેાને બંધનથી છોડાવતા હતા.૦૧૪
દેશલના નાનાભાઈનું નામ લાવણ્યસિંહ હતું. તેને વિષ્ણુને જેમ લક્ષ્મી નામની સ્ત્રી છે તેમ, પ્રાણી માત્રનું હિત કરનારી લક્ષ્મી નામની
સ્ત્રી હતી. ૯૫ એ લાવણ્યસિંહ, દાન વડે યાચકને પાંચ શાખાવાળા કલ્પવૃક્ષ જેવો થઈ પડ્યો હતો અને કામધેનુ, ચિંતામણિ રત્ન તથા પારિજાતક-એ ત્રણેના અધિષ્ઠાયક દેવે કરતા પણ ઉચ્ચ સ્થાને પહોંચ્યો હતો તેના કરતાં પણ અધિક દાતા હતો. ૧૬ જેમ આકાશ, સૂર્ય તથા ચંદ્રરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે તેમ, એની સ્ત્રી લક્ષ્મીએ બે પુત્રને જન્મ આપ્યો હતે. આ બે પુત્રે પણ સમગ્ર જગતને ઉપકાર કરવામાં ધુરંધર હતા. તેમાંના પહેલાનું નામ સામંત હતું, જે શમ, શૌચ, સત્ય, શીલ, સત્ત્વ તથા સંયમશાળી પુરુષોમાં સદા અતિ ઉત્તમ હતો. ૯૧૭–૯૧૮ આના નાના ભાઈનું નામ સાંગણું હતું. તે પણ જગતમાં પ્રખ્યાત અને તેના ગુણે, મનુષ્યોના કાનમાં આવીને લાગલાજ હદયમાં ચેટી જતા હતા અર્થાત તેના ગુણે કર્ણપ્રિય હાઈને હૃદયાકર્ષક પણ હતા. ૯૧૯ લાવણ્યસિંહ સ્વર્ગે ગયો એટલે તેને મોટે ભાઈ દેશલ, જે સર્વદા મટો ભાગ્યશાળી હતો તેણે ઘરનું સમગ્ર એશ્વર્યપાતાને સ્વાધીન કર્યું. અને પાંચ શુભાવહ અણુવ્રતોથી યુક્ત મૂર્તિમાન ગૃહસ્થ ધર્મની પેઠે પાંચ પુત્રોથી યુકત હેઈન રોભવા લાગ્યો. ૯૨૦–૯૨૧ પિતા-દશલે પોતાના મોટા પુત્ર સહજને વિશેષ ગુણવાન જાણી શ્રીમાન દેવગિરિ નગરમાં રહેવા માટે મોકલ્યા. ૯૨૨ અને તેનાથી નાના સાહણને સર્વ કળાઓમાં કુશળ જાણુ સ્તંભતીર્થ નગરમાં રહેવા માટે મોકલ્યો. ૯૨૩ આ રીતે તેણે સર્વ પુત્રને, સારથિ જેમ ઘડાઓને ચાબુક મારીને સન્માગે લઈ જાય તેમ, શિખામણ રૂપી ચાબુકે મારી મારીને સન્માર્ગે જનારા કર્યા. ૨૪
શૌચ
-૧૮ અને તે શા મત તેના
કરતા
( ૧૩૪)
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલને વંશ.
પેલી તરફ સહજે પિતાના ગુણે વડે દેવગિરિના રામદેવ રાજાને એ તો વશ કર્યો, જેથી તે બીજા કોઈની વાત પણ કરતો ન હતો. ૨૫ વળી કપૂરના સમુદાયથી સુંદર એવું તાંબૂલ (પાનબીડું) તેને જ્યારે અપાતું હતું ત્યારે સ્તુતિ પાઠકે “કપૂરધારા પ્રવાહ” એવું બિરુદ તેને આપતા હતા. ૯૨૬ તેની (સહજની) કીતિ, છેક તિલંગ દેશના રાજા સુધી પહોંચી ગઈ, જેથી પ્રેરાઇને તે રાજાએ પોતાના નગરમાં દેવમંદિર બનાવવા માટે તેને સ્થાન આપ્યું. ૯૨૭ વળી કર્ણાટક તથા પાંડુ દેશમાં પણ તેને યશ સદાકાળ ડોલવા લાગ્યો, જેથી તે દેશના રાજા સુહાં સર્વ લેકે, તેને મળવા માટે આતુર થઈ જતાં હતાં. ૯૨૮ એક દિવસે ઉદાર બુદ્ધિવાળા દેશલ શ્રેષ્ઠીએ, શ્રીમાન દેવગિરિ નગરમાં નવું જૈન મંદિર કરવાની ઈચ્છા કરી. ૯૨૯ અને પિતાને મરથ સિદસરિ ગુરુને તેણે જણાવ્યું કે, એક જૈનમંદિર બંધાવવાની મને ઇચ્છા છે, માટે આપની કૃપાથી મારા એ મનોરથ સત્વર પૂર્ણ થાય તેમ તમે કરો. એ દેરાસરમાં મૂળનાયક તરીકે કયા ભગવાનની પ્રતિષ્ઠા કરવી અને કેની પ્રતિષ્ઠા કરવાથી પરિણામમાં હિત થાય, તે મને કહે. દ૩૦-૯૭૧ ત્યારે ગુરુમહારાજે કહ્યું કે, તારા કેાઈ ભાગ્યના યોગથીજ આવી તને ઈચ્છા થઈ છે. કેમકે જિનમંદિર બંધાવનારાઓની અતિ ઉચ્ચ ગતિ થાય છે. ૩ર તારા એ દેરાસ૨માં દુષ્ટ અરિષ્ટોને નાશ કરનારા શ્રી પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક તરીકે સ્થાપવા. કેમકે તે સાધુ! તે ભગવાન સર્વ ઈષ્ટ વસ્તુને આપનારા છે. ૯૩૪ આ સાંભળી દેશલે, દેવાગરિમાં રહેતા સહજને જિનદેરાસર કરવાની આજ્ઞા મેકલી. ૯૪ એટલે તેણે પણ ક્ષુધાતુર મનુષ્યો જેમ સાકરવાળા દૂધને હર્ષથી સ્વીકાર કરે તેમ, પિતાના પિતાની એ આજ્ઞાને સત્વર હર્ષપૂર્વક સ્વીકાર કર્યો. ૭૫ પછી તેણે નજરાણું અર્પણ કરી રામદેવ રાજાને પ્રસન્ન કર્યો અને તે નગરમાં
(૧૩૫ )
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. જિનમંદિર માટે જગ્યા લીધી. કેમકે ધર્મકાર્યમાં કેણ વિલંબ કરે ? ૯૯૬ તે પછી થોડા જ દિવસમાં નિરંતર પુષ્કળ ધન આપવાને લીધે કારીગરોના ઉત્સાહથી દેવમંદિર તૈયાર થઈ ગયું. ૯૩૭ પછી દેશલે નરદમ આરસના પત્થરની અને તેથી ચંદ્રમા જેવી જણાતી મૂળનાયકની પ્રતિમા, બીજી બે મોટી પ્રતિમાઓ અને ચોવીશ નાની પ્રતિમાઓ તૈયાર કરાવી, તેમજ સયા દેવી, અંબિકા દેવી, સરસ્વતી દેવી અને ગુરુની મૂર્તિઓ પણ કરાવી. ૯૩૮-૯૩૯ તેમજ સિદ્ધસૂરિને આદરસત્કાર કરી, તેમને સાથે લઈ, દેશલ મજૂરે પાસે પ્રતિમાઓ ઉપડાવીને દેવગિરિ તરફ જવા ચાલતે થયો. ૯૪૦ સહજપાલ પણ ગુરુ તથા પ્રતિમાઓનું આગમન સાંભળી આનંદપૂર્વક ચાર પ્રયાણ સુધી સંધ સાથે સામે આવ્યો. ૯૪૧ અને ગુરુ તથા મૂળનાયક ભગવાન, દેવગિરિમાં જ્યારે આવી પહોંચ્યા ત્યારે સહજે પ્રવેશને મહેસવ કર્યો. ૯૪૨ તે વખતે પ્રવેશમંગળનાં વાદિત્રોના પડઘા ચોતરફ સંભળાવા લાગ્યા; જાણે કળિકાળમાં નિદ્રાવશ થયેલા ધર્મને જગતમાં જાગ્રત કરતા હોય તેવા જણાવા લાગ્યા. ૯૪૩ નગરના પ્રત્યેક ઘરનાં બારશુઓ પર તોરણે શોભી રહ્યાં હતાં, જેઓ ભવ્યજીની પુણ્યલતાએમાંથી નીકળેલા ફણગા હોય તેવાં દેખાતાં હતાં. ૯૪૪ વળી ઘેર ઘેર સ્થાપવામાં આવેલા પૂર્ણ કલશે, પુયરૂપ રત્નોથી ભરપૂર છે અને પ્રકટ થયેલા નિધિઓ સમાન શોભતા હતા. ૯૪૫ એ રીતે અતુલ મહત્સવ ચાલી રહ્યા હતા, ત્યારે સહજપાલ, પ્રતિમાઓને દેવમંદિરમાં, અને ગુરુમહારાજને પિષધશાળામાં લઈ ગયા. ૯૪૬ પછી અનુક્રમે સિહસૂરિએ જળયાત્રા આદિ મહેસવપૂર્વક પ્રતિષ્ઠાના મુહૂર્તને સમય સાખ્યોપ્રતિકા. કરી.૯૪તે સમયે સારી રીતે પ્રસિદ્ધ થયેલા શ્રેણીદશલે, ઉત્તમ પ્રતિનાં ભેજનેથી તથા વસ્ત્રોથી ચારે પ્રકારના સંઘનું સન્માન કર્યું. દેરાસરની આગળ વિશાળ મંડપ બંધાવી તેની ચોતરફ મોહના પ્રવે
( ૧૩૬ )
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલને વંશ.
શને અટકાવવા માટે દુર્ગમાં એક કિલ્લે કરાવ્યો. એ કિલ્લામાં ચોવીસ નાની નાની દહેરીઓ આવેલી હતી તથા સુંદર હવેલીઓની શ્રેણિ શેભતી હતી. ૯૪૮-૫ પછી દેશલે પિતાના કુળને પ્રકાશમાં લાવવાને પ્રદીપ્ત દીવો હોય તેવો એક સુવર્ણકલશ દેરાસર ઉપર સ્થા,૯૫૧ તેમજ જગતમાં ભ્રમણ કરતી પિતાની કીતિને એક સ્થળે સ્થિર કરવાને દાંડે હોય તેવો એક સુવર્ણને ધ્વજદંડ પણ રાસર ઉપર સ્થા.૫૨ એ પ્રમાણે અનેક પ્રકારનાં ધર્મોથી આ દેશમાં શ્રીજિનશાસનની ઉન્નતિ કરીને દેશલ કાઈક મોટા કાર્યની સિદ્ધિ માટે ગુરુની સાથે ગૂર્જરભૂમિના અલંકારરૂપ પાટણ નગરમાં ગયો.૮૫
બીજો પ્રસ્તાવ સમાપ્ત.
( ૧૩૭ )
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩
સુલતાન અલાઉદ્દીન.
तदा तत्र सुरत्राणोऽलावदीनो नदीनवत् ॥ उद्वेल्लद्वाजिकल्लोलोर्वराव्यापी नृपोऽभवत् ॥ ५ ॥
તે સમયે એ પાટણુનગરમાં, સમુદ્રની પેઠે ઉછળતા ઘેાડાઓ રૂપી તરગાથી પૃથ્વીમાં વ્યાપ્ત થયેલા સુલતાન અલાવદ્દીન નામને રાજા હતા.૧ જેણે દૈવગિરિમાં જઈને ત્યાંના રાજાને કેદ કર્યાં હતા અને પછી તેજ રાજાને પેાતાના જયસ્તંભની પેઠે ત્યાં (રાજા તરીકે) સ્થાપ્યા હતેાર. વળી તેણે સપાધ્યક્ષ દેશના અધિપતિ અને અભિમાની એવા વીર હમીર રાજાના વધ કરીને તેનું સર્વસ્વ લઈ લીધું હતું. શ્રીચિત્રકૂટ દુર્ગના રાજાને પણ કેદ પકડીને તેણે તેનું ધન લઇ લીધું હતું અને ગળે બાંધેલા વાનરની પેઠે તે રાજાને નગરે નગરે ભમાગ્યેા હતા.” ગુજરાત દેશના રાજા કર્યું પશુ જેના પ્રતા
( ૧૩૮ )
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલપખાન અને સમરસિંહ.
પથી સત્વર નાસી ગયો હતો અને પરદેશમાં ભટકી ભટકીને ૨કની પેઠે મરણ પામ્યા હતા. માળવ દેશનો રાજા પણ જેના ભયથી ઘણ દિવસ સુધી કિલ્લામાં ભરાઈ પિઠે હતા અને કેદીની પડે ત્યાં જ પુરુષાર્થ રહિત મરણ પામ્યો. તેમજ ઇન્દ્ર સરખા પરાક્રમથી પ્રકાશી રહેલા તે રાજાએ કર્ણાટ, પાંડુ, તિલંગ–આદિ ઘણું દેશના રાજાએને વશ કર્યા હતા. વળી તેણે સમિયાનક તથા જાબાલિપુર વગેરે વિષમ સ્થાને પિતાને કબજે કર્યા હતા, જેઓની સંખ્યા કરવી પણ અશક્ય છે. ખર્પરાદિની સેનાની ટોળીઓ પિતાના દેશમાં જે ભમતી હતી, તેઓના સંબંધમાં તેણે એવું કર્યું હતું કે, જેથી ફરી તેઓ કદી દેખાયા જ નહિ.
અલપખાન અને સમરસિંહ.
તે વખતે પાટણમાં સુલતાનને માનીતો અલપખાન નામે સુબો રહેતો હતો, જે નગરનાં સર્વ લેકે નાયક હતા. એ સુબાના શત્રુઓની સ્ત્રીઓ, પિતાના પતિઓ પરલોકમાં ચાલ્યા ગયેલા હોવાથી કદી નિદ્રા લઈ શકતી ન હતી અને નિદ્રાથી વ્યાકુળ એવાં તેણીઓનાં નેત્રમાંથી નિરંતર અશ્રુધારાઓ આવ્યા કરતી હતી.' કેટલીએક રાજરાણુઓ પણ એ સુબાની સ્તુતિપાઠિકાઓ તરીકે તેની પાસે રહેતી હતી અને શબ્દાયમાન કંકણોના ખણખણાટથી તેના ગૌરવને જાણે કહી રહી હોય તેવી જણાતી હતી.૧ર શ્રેણી દેશલનો પુત્ર શ્રીસમરસિંહ આ સુબાની હમેશાં સેવા કરતો હતો. કેમકે સેવા સર્વકાર્યને સિદ્ધ કરી આપનારી છે.૧૩ અલપખાન પણ તેના ગુણથી પ્રસન્ન થઈ પોતાના ભાઈની પેઠે તેના પર પ્રીતિ રાખતા હતો; કેમકે ગુણોજ મનુષ્યોના નૈરવનું કારણ બને છે. કેટલાએક
(૧૩૯)
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩
શુદ્ધ મનુષ્યો, સૂર્યના તાપથી તપેલી ધૂળની પેઠે કોઈ સામાન્ય મિત્રની સહાયથી પણ જગતમાં અસહ્ય થઈ પડે છે-અભિમાનથી છકી જાય છે, પણ એ સમરસિંહ, પિતાના પર સુબાની કૃપા હતી છતાં પણ ચંદ્રના કિરણસ્પર્શથી ચંદ્રકાંત મણિ જેમ શીતલ બને છે તેમ, શીતલ રહેતો હતો. ૧૫ જેમ મેઘ, સમુદ્રમાંથી જળ મેળવીને દેશનાં ખેતીવાડી જેવાં કામ કરી આપે છે, તેમ સમરસિંહ પણ સુબાની કૃપા મેળવીને પોતાના દેશના રાજાઓનાં કામ કરી આપતો હતો તે સમરસિંહ મનુષ્યોને આનંદક્ત હતો, સદાચારી હતો અને મહા તેજસ્વી હતો, તેથી સમુદ્ર જેમ ચંદ્રમા વડે શોભે તેમ, એને પિતા દેશલ તેના વડે શોભતો હતો. ૧૭ જેમ કુબેર સમગ્ર એશ્વર્યશાળી હેવાથી સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે તેમ, દેશલ ૫ણ સમગ્ર ઐશ્વર્યશાળી તથા સરળ મનનો હેઈને પાટણમાં સુખેથી કાળ નિર્ગમન કરી રહ્યો હતો.૧૮
શત્રુજ્ય તીર્થને ભંગ. હવે એક દિવસે એવું બન્યું કે, દુષમકાળના પ્રભાવથી અથવા પૃથ્વી પરના સર્વ પદાર્થો અસ્થિર હોવાથી કે કલ્યાણના ક્ષેત્રે સર્વદા વિરથીજ ભરપૂર હોય છે તેથી શ્રી શત્રુંજય તીર્થના નાયક શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાને દેવગે સ્વેચ્છા(મુસલમાનો)ના સભ્યોએ નાશ કર્યો. ૧૮-૨૦
કાનમાં શૂળ ભૈયા જેવી આ વાત જ્યારે સાંભળવામાં આવી, ત્યારે સમ્યગદૃષ્ટિ સર્વ મનુષ્યનાં મન એટલાં બધાં પરવશ થઈ ગયાં કે તેઓને પોતાનાં સ્વરૂપનું પણ ભાન રહ્યું નહિ.૨૧ કેટલાકે તો તે દુઃખથી મનમાં દુખી થઈને અનશન કર્યા અને કેટલાક અશ્રુથી ઉભરાઈ જતાં ને
( ૧૪૦ )
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થનો ભંગ.
રડવા લાગ્યા. એ વખતે એ કઈ બાળક, તરણું કે વૃદ્ધ શ્રાવક અથવા શ્રાવિકા ન હતી કે જેણે (એ વાત સાંભળીને ) પાણી પણ પીધું હોય.૨૩ દેશલ પણ એ વાત સાંભળીને જાણે વજથી હણાયે હેય તેમ (મૂછિત થઇને) પૃથ્વી પર પછડાઈ પડયો અને પછી શીતલ ઉપચાર કરવાથી તેને જ્યારે ભાન આવ્યું ત્યારે તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો, “અરે! એ કલિયુગ ! તને ધિક્કાર છે, કેમકે તું પાપી છે, ધર્મના વિનિને નાયક છે, તીર્થોને વિનાશક છે અને સત્ય, પવિત્રતા તથા સજજનો પર દોષારોપ કરનાર છે. ૨૫ આહ! એ પાપી! આ શત્રુંજય મહાતીર્થ, જે સંસાર સમુદ્રના પાર પહોંચાડવામાં સમર્થ છે, તેને પણ તે નાશ કર્યો ! ખરેખર આ કલિકાળ, પિશાચના જેવો દુષ્ટબુદ્ધિ છે; કેમકે તે, સંતોષને પ્રાપ્ત થયેલા વિવેક મનુષ્યની પણ વિટંબના કરે છે–તેની પણ આખા જગતમાં ફજેતી કરે છે. ૨૭ જેમ એક શ્યામ કાગડે, પવિત્ર જળથી ભરેલા સુંદર ઘડામાં પોતાની ચાંચ બળીને તેને વટલાવે છે તેમ, આ કળિયુગ પણું પુણ્યરૂપ જળથી ભરેલા ભવ્ય છવરૂપ ઘડામાં પિતાને પસાર કરીને તેને વટલાવે છે, દુરાચારી-અભવ્ય કરી મૂકે છે ? આવો શોક કરી દેશલ, ગુરુ સિદ્ધસૂરિ પાસે ગયે અને ત્યાં જઈને તીર્થમાં કરવામાં આવેલું પ્લેચ્છ લેકેનું સર્વ કૃત્ય તેણે કહી સંભળાવ્યું. તે સાંભળીને શાસ્ત્રજ્ઞાનના સમુદ્રરૂપ શ્રીસિદ્ધસૂરિએ કહ્યું કે, હે શ્રેષ્ઠી ! તુ ખેદ કર મા. સંસારની સ્થિતિ એવી જ હોય છે, સાંભળ.૩° આ સંસાર અસાર છે. તેમાંની સર્વ વસ્તુ સદાને માટે ક્ષણવિનાશી છે. એવો કોઈ પણ પદાર્થ નથી કે જેને સ્થિરતા પામેલે કેાઈએ જાણે હેય.૧ જેમ નદીના તથા સમુદ્રના તરંગે ચંચળ છે તેમજ પ્રાણી માત્રનું જીવન, યૌવન તથા ધન ચંચળ છે, એટલું જ નહિ પણ જેનાથી સર્વ પુરુષાર્થો સાધી
૧૪૧
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ રૂ.
શકાય છે તે આ શરીર પણ વિજળીના ચમકારા જેવું અસ્થિર છેક્ષણભંગુર છે. સર્વ ભોગ-વૈભવો તથા કઈ પ્રિય સાથેના સમાગમો પણ વાયુએ ઉરાડેલા આકડાના રૂ જેવા અસ્થાયી છે અને નગરે, ખાણ, તળાવો તથા ગામડાં વગેરે જે કંઈ વસ્તુ જોવામાં આવે છે તે સમગ્ર ચંચળ છે. ૩૩ વળી ઓછામાં પૂરું હમણાં આ દુષમાકાળ ચાલી રહ્યો છે, જેના સંબંધમાં તીર્થકરેએ કહ્યું છે કે, બીજા સર્વકાળા કરતાં દુષમકાળમાં અનંતગણું હાનિ જેવામાં આવે છે. ૩૪ માટે હે શ્રેષ્ઠી સત્તમ! સંસારના આ સ્વરૂપને વિચાર કરી તારે શેક કરે નહિ, પણ મનમાં એ વિચાર કરવો કે, ૩૫ આ સમયે જે પુરુષ એ આદિનાથ ભગવાનને ઉદ્ધાર કરાવશે તેજ ખરો ધનવાન હોઈને ધન્યવાદપાત્ર ગણાશે, કેમકે તેથી તીર્થને સમૂળગો નાશ નહિ થાય કે હે ભદ્ર! આ શ્રી શત્રુંજયનું તીર્થ એ પર્વત
જ્યાં સુધી પૃથ્વી પર રહેશે ત્યાં સુધી સદાને માટે અવિનાશી રહેશે. ૩૭ કેમકે તે શ્રેષ્ઠી ! પૂર્વકાળમાં પણ સમુદ્રમાં જેટલા જળબિંદુઓ છે તેટલા આ તીર્થના ઉદ્ધારો થઈ જ ગયા છે.૩૮ તેઓમાંના પાંચ ઉદ્ધારે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા છે (અને તેઓ મારા જાણવામાં છે પણું) બાકીનાનું નામ પણ જાણી શકાતું નથી. પછી દેશલે બે હાથ જોડીને ગુરુને વિનતિ કરી કે, હે પ્રભુ! શ્રી શત્રુંજય તીર્થના ઉદ્ધારેનું તમે અનુક્રમે વર્ણન કરે. કેટલાં વર્ષોની પહેલાં એ મહાતીર્થ પ્રકટ થયું? એને મહિમા કે છે? પૂર્વકાળમાં તેના ઉદ્ધાર કરનારા કેણુ થઈ ગયા છે ?૪-૪૧
શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે. ગુરુ બોલ્યાઃ– “હે શ્રેષ્ઠી ! કેટલીએક ઉત્સપિઓ તથા અવસપિણીઓ ચાલી ગઈ છે; પણ આ તીર્થ તો તે સર્વમાં હતું જ.
( ૧૪ )
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉદ્ધાર આ કંઈ અલ્પકાળનું નથી.૪૨ વળી તે તે સમયે એને ઉદ્ધાર કરનારા પણ ઘણા થઈ ગયા છે, જેઓનાં નામ હાલમાં જાણી શકાતાં નથી. કેમકે તે તે ઉદ્ધાર કાળને ઘણો સમય વીતી ગયો છે. આજ અવસર્પિણીમાં પૂર્વે અતિમુકત આદિ આચાર્યોએ જે તીર્થમહિમા કહ્યો છે, તેને કંઈક ભાગ હમણું હું તને કહું છું. આ ભરતક્ષેત્રમાં પૂર્વે કેવળજ્ઞાનવડે સૂર્યસમાન અને સર્વતીર્થકરમાં પ્રથમ શ્રીનાભિનંદન જિનેશ્વર થયા.૫ તેમના ગણધરે ચોરાશી હતા. તેઓમાં ભારતરાજાના પુત્ર પુંડરીક ગણધર મુખ્ય હતા. એક સમયે જ્યારે પિતાનામાં કેવળજ્ઞાન પ્રકટતું ન હતું, ત્યારે તેમણે શેકરૂપ વિષથી મનમાં ખિન્ન થઈને પ્રભુને પ્રણામ કરી કહ્યું કે,૪૪૭ હે નાથ! જળથી ભરેલા સરોવર પાસે રહ્યા છતાં જેમ કેાઈ એક મનુષ્ય તૃષાતુર રહે, લવણું સમુદ્રના કિનારા ઉપર રહ્યા છતાં કે દુર્બળ મનુષ્ય મીઠા વિનાનું અન્નભોજન કરે અને રેહણાચળ પર્વતનું સેવન કરતો હોય છતાં કોઈ મનુષ્ય એક કાંકરે પણ ન મેળવી શકે તેમ, હું તમારો પૌત્ર છું, ભક્તિમાન શિષ્ય છું તથા સતત આપની પાસે જ રહું છું, છતાં હજી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ( એ કેવું આશ્ચર્ય )૪૮-૫૦ એ સાંભળી ભગવાને કહ્યું –“હે મહાસત્વવાન પુંડરીક! તું ખેદ કર મા. તારામાં હજી પણ મહાદિ આંતર શત્રુઓ વસી રહ્યા છે. હું જ્યારે શત્રુંજય તીર્થમાં જઈશ, ત્યારે હે મહાસત્ત્વ! આત્યંતર શત્રુઓને જિતને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ. પર પછી પુંડરીક, પ્રભુને નમસ્કાર કરી પોતાની સ્વાર્થસિદ્ધિની ઈચ્છાથી એકલાજ શત્રુંજય મહાતીર્થ તરફ ચાલી નીકળ્યા, કેમકે શત્રુઓને જિતવામાં કાણ વિલંબ કરે !૫૩ પુંડરીક ગણધર, એ પ્રમાણે શત્રુંજય તરફ જવા નીકળ્યા ત્યારે ભગવાનના પરિવારમાંથી કેટલાએક સાધુઓ પણ તેમની પાછળ નીકળી પડ્યા.૫૪ માર્ગમાં
( ૧૪૩)
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
મુસાફરી કરતાં તેઓ એક ગામથી બીજે ગામ જતા હતા અને તે તે સ્થળેથી પાંચ સાત પાંચ સાત સાધુઓ તેમને મળે જતા હતા. ૫૫ એ રીતે પુંડરીક, શત્રુંજય પહોંચ્યા તેટલામાં તેમની સાથે પાંચ કરોડ સાધુઓની સંખ્યા એકઠી થઈ ગઈ. અને તે સમગ્ર પરિવારની સાથે ગણધર પુંડરીક, શત્રુઓને પરાજય કરવાની ઉત્કંઠાથી શત્રુંજય પર્વત પર ચઢયા." શમગુણનિષ્ઠ તે પુંડરીક ગણધરે, સર્વ સાધુઓની સાથે ત્યાં અનશનવ્રત લીધું અને એક માસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એક્ષપદ સંપાદન કર્યું.૫૮ આ શત્રુંજય ઉપર ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે પુંડરીક નિર્વાણ પામ્યા હતા, તેથી એનું બીજું નામ “પુંડરીકગિરિ' પણ કહેવાય છે. તે પછી શ્રીનાભિનંદન ભગવાને પુંડરીક ગણધરનું એ સર્વ નિર્વાણવ્રત્તાંત ભરત રાજા આગળ કહી સંભળાવ્યું.° એટલે શરીરે રોમાંચિત થઈને ભારતે પણુ ભગવાનને વિનતિ કરી કે, ખરેખર મને ધન્ય છે. કેમકે મારે પુત્ર શત્રુઓને જિતને સિદ્ધ થયે; હે ભગવાન! એ શત્રુ જય તીર્થ ઉપર જિનમંદિર બંધાવીને હું પણ પુણ્ય સંપાદન કર્યું અને તે તીર્થ પણુ જગતમાં પ્રકટ થાય.૧-૬૨ ભગવાને પણ કહ્યું કે, તે ગ્ય છે. કેઈ સામાન્ય સ્થળે પણ જિનમંદિર બંધાવવામાં પુણ્ય છે, તે પછી આ શત્રુંજય ઉપર બંધાવવાથી કંઇ સામાન્ય પુણ્ય ન થાય-અર્થાત અનંત પુણ્ય પ્રાપ્ત થાય. ૩
ભરત રાજાને પ્રથમ ઉદ્ધાર. તે પછી ભરત ચક્રવર્તીએ, ધર્મચક્રવતી ભગવાન શ્રી આદિનાથ મહારાજની આજ્ઞાથી શત્રુંજય ઉપર નરદમ સોના, રૂપા તથા હીરામાણેકનું એક જિનમંદિર બંધાવ્યું. ૬૪ તેમાં શ્રીનાભિનંદન ભગવાનની રત્નમય પ્રતિમાને મૂળનાયક તરીકે ગભારામાં સ્થાપિત કરી તેમજ પુંડરીક ગણધરની રત્નમય પ્રતિમાની તથા બીજી પણું મણિની,
( ૧૪૪ )
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રુંજય તીર્થના ઉદ્ઘારો.
સુવની તથા રૂપાની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૬૫-૬૬ તે પછી એ તી રાત્રુંજય, પુંડરીક-ત્યાદિ એકવીશ નામથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. ૧૭ એ પ્રમાણે આ વિમલગિરિ ઉપર ભરત રાજાએ સૌની પહેલાં શ્રીનાભિનદનજિનનું મંદિર બંધાવ્યું હતું અને તેથી એ રાજા પ્રથમ ઉદ્ધારક કહેવાય છે. ૬૮ શ્રીશત્રુંજય પર્વત મૂળભાગમાં પચાસ યેાજન પહેાળે! ઉપરના ભાગમાં દશ યાજન પહેાળા અને તેની ઉંચાઈ આ. ચેાજન હતી. ૬૯ ચાથા આરામાં આ પર્વતનું માપ તેટલુંજ રહે છે. પણ પાંચમા આરામાં અનુક્રમે એા થતાં થતાં છેવટ સાત હાથનેાજ થઇ જશે.૭૦ પૂર્વ કાળમાં પણ આ તી ઉપર ઋષભસેન વગેરે અસંખ્યાતા પરમેથ્રીએ સમવસર્યાં હતા અને ત્યાંજ સિદ્ધિને પામ્યા હતા. ७१ વળી માત્ર શ્રીનેમિજિન વિના ઋષભદેવભગવાન વગેરે ત્રેવીશતીકરા કેવળજ્ઞાનથી શાભાયમાન થઈને સમવસર્યાં હતા;૨ એટલુંજ નહિ પણ શ્રીપદ્મનાભ વગેરે ભવિષ્યકાળના તી કરી પણ પાતાના ચરણ કમળથી એ તીને પવિત્ર કરશે. ૭૩ શ્રીમાહુલિએ પણ આ મહાપર્વત ઉપર સમવસરથી યુક્ત શ્રીમદેવીનું મંદિર સુંદર રત્નાથી બધાવ્યું હતું. ૭૪ ઉપરાંત નમિ બિન્દુમ નામના મુખ્ય વિદ્યાધરા ખે કરેાડ મુનિએની સાથે એ તીમાં સિદ્ધિપદને પામી ગયા છે. ૭૫ અને શ્રીનાભિનંદન ભગવાનથી આરંભીને તેમનીજ પર'પરાના અસંખ્યાતા મહાપુરુષા છેક અજિતનાથ તીય કર સુધી આ પવત ઉપર મેાક્ષે ગયા છે. ૭૬
સગર રાજાના બીજો ઉદ્ધાર,
તે પછી અજિતનાથ ભગવાનને પુત્ર સગર રાજા ભરતખંડના અધિપતિ થયે અને તેણે પશુ શત્રુંજયના ચૈત્યના ઉદ્ધાર કરી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. ૭૭ આ પૃથ્વી પર શત્રુંજય તીથૅના પાંચ ઉદ્ધારા પ્રસિદ્ધ
( ૧૪૫ )
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવન ૩
છે. તેમાંના ખીન્ન દ્દારક તરીકે સગર ચક્રવતી થઈ ગયા છે. તે કાળમાં આ પર્વત ઉપર રામ વગેરે ત્રણ કરાડ સાધુ, એકાણું લાખ નારા અને દશ કરોડ દ્રવિડ-વાલિખિલ્ય વગેરે રાજાએ આઠે ક રૂપ ધાસને ક્ષણુવારમાં બાળી ભસ્મ કરી નાખીને સિદ્ધિપદને પામ્યા છે. ૭૯-૮૦ તેમજ પ્રદ્યુમ્ન-સાંખ વગેરે કુમારે। સાડા આઠ કરાડ મુનિએની સાથે આ પર્યંત ઉપર સનાતન મેાક્ષ પદને પામ્યા છે. ૮૧
પાંડવાના ત્રીજો ઉદ્ઘાર,
તે પછી જ્યારે દુ:ષમાકાળ ઉપરિચત થયા અને લાંકા લાભી થવા લાગ્યા,તે જોઈને પાંડવેાએ, સુવર્ણ–રત્નમય તે ચૈત્યની તથા તેમાંની રત્નમય પ્રતિમાની ક્રાઇ ગુપ્તસ્થાનમાં રક્ષા કરી-એટલે માણસે ન જઈ શકે તેવા સ્થાનમાં તેઓનું સ્થાપન કર્યુ અને તે સ્થળે ઈટાનું તથા કાષ્ઠાનું મંદિર બંધાવી તેમાં ચૂના જેવા લેખ પદાર્થની મૂળ પ્રતિમા સ્થાપિત કરી. આ રીતે તેએ ત્રીજા ઉદ્ધારક તરીકે લેાકમાં વિખ્યાત થયા. ૮૨-૮૪ પછી તે પાંચે પાંડવા માતા કુંતીની સાથે તથા વીશ કરાડ મુનિએની સાથે એ પર્વત ઉપર મેાક્ષે ગયા. ૮૫ વળી ચાવચ્ચાસૂનુ, શુક્ર વગેરે સાધુએ અને ભરત આદિ અસંખ્ય રાજાએ, આ પર્વત ઉપર મેાક્ષે ગયા છે. ૮૬ તેમજ બીજા તથા સેાળમા તીર્થંકર અજિતનાથ અને શાંતિનાય ભગવાને પોત પેાતાના સમયમાં આ પર્વત ઉપર ઘણાં ચામાસાં કર્યાં છે. ૮૭ કેમકે શ્રી નેમિનાથના શિષ્ય શ્રીણુિ આ પર્વતની યાત્રા કરવા ગયા હતા અને તે સમયે તેણે અજિતશાંતિસ્તવ નામનું સ્તેાત્ર રચ્યું છે. (આ ઉપરથી જણાય છે કે તેઓ બન્ને ભગવાને ત્યાં ચામાસાં ક્યા હતાં.) આ રીતે શત્રુંજય પર્યંત ઉપરના ચૈત્યના તથા પ્રતિમાના પ્રત્યેક કાળમાં
( ૧૪૬ )
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉદ્ધારે.
એટલા બધા ઉદ્ધાર થયા છે કે જેઓની સંખ્યા સમુદ્રના જળબિંદુઓની સંખ્યા પ્રમાણે અગણિત છે–ગણ ગણાય તેવી નથી. ૮૮ ૮૯ બીજા તીર્થમાં તપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ તીર્થનાં ભાવપૂર્વક દર્શન માત્રથી જ પ્રાપ્ત કરી શકાય છે. બીજા કોઈ ક્ષેત્રાદિમાં એક કરોડ મનુષ્યોને યથેચ્છ ભોજન કરાવવાથી જે ફળ મેળવી શકાય છે તેજ ફળ આ શત્રુંજય તીર્થ ઉપર એક ઉપવાસ કરવાથી મેળવી શકાય છે. આ ભૂમંડળ ઉપર બીજાં જે કોઈ તીર્થો સે ટ ગણાય છે તેઓ સર્વનાં આ મહાતીર્થનાં દર્શનથી જ દર્શન થઈ ચૂક્યાં ગણાય છે. ૯૨ આ તીર્થરાજનાં દર્શન જેવાં થાય છે કે તે જ સમયે ભવિષ્યકાળની નરક–તિર્યંચ આદિ દુર્ગતિઓ દૂર થાય છે, તેમજ કુદેવ અથવા કુમનુષ્યગતિનું પણ વારણ થાય છે. હિંસા કરનારા હિંસક પ્રાણુઓ પણ આ તીર્થમાં આવીને ઉભા રહ્યા હોય તે આના પ્રભાવથી જ પાપરહિત થઈને સુગતિને પામે છે. ૯૪ આ શ્રીશત્રુંજય પર્વત ઉપર જઇને જિનેશ્વર ભગવાનનાં જે દર્શન કરવાં તેજ મનુષ્ય જન્મના જીવનનું તથા ધનનું ફળ ગણાય છે. એટલુંજ નહિ પણ આ પર્વત ઉપર જઇને જે કંઈ ઉપાસના, તપ, દાન, શાસ્ત્રાધ્યયન, શીલ તથા જપક્રિયાનું અનુષ્ઠાન કરે છે તેને સદા અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે. જે બુદ્ધિમાન મનુષ્ય આ તીર્થમાં માત્ર અંગુઠા જેવડી જ પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે તે અંતે આ લેકમાં ચક્રવર્તી આદિની સમૃદ્ધિ ભેળવીને સ્વર્ગમાં જાય છે. ૭ આ મહાતીર્થમાં કપદી નામનો યક્ષ, શ્રીનાભિનંદન ભગવાનને સેવક થઈ રહ્યો છે અને ભવ્ય જીવોની નિરંતર ભક્તિ કરે છે. ૯૮ હે સાધુસત્તમ દેશલ! આ સર્વોત્તમ તીર્થરાજના પ્રભવનું વર્ણન કરવાને આ જગતમાં કોણ સમર્થ છે ? ૯૯ શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી પણ આ મહાતીર્થ ઉપર રાજા
(૧૪૭)
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
સંપ્રતિ, વિકમ, પાદલિપ્ત, આમ, દત્ત અને શ્રી શતવાહન વગેરે ઘણા ઉદ્ધારકે થઈ ગયા છે.
પાછળથી આ કળિયુગના સમયમાં શ્રેષ્ઠી જાવડિએ આ તીર્થને ઉદ્ધાર કરાવ્યો છે. તે જાડિ ધનિક પુરુષોમાં મુખ્ય હતા અને તેણે જે પ્રમાણે આને ઉદ્ધાર કરાવ્યો છે તે વૃત્તાંત મારા સાંભળવા પ્રમાણે હું તને આદરપૂર્વક કહું છું, સાંભળઃ–૯–૧૦૨
જાડિને ચેાથો ઉદ્ધાર. પૂર્વે મધૂક (મહુવા)નામના નગરમાં પ્રાગ્વાટ કુળમાં ઉત્પન્ન થયેલો જાવડ શ્રેણીને પુત્ર જાપડિ નામને થઈ ગયો છે. ૧૦૩ તેને સીતાદેવી નામની સુશીલ સ્ત્રી હતી. તે જાણે પ્રત્યક્ષ સીતા અવતરી હેય તેવી જણાતી હતી. માત્ર રાવણને પ્રિય ન હતી. ૧૦૪ એક દિવસે જાવડિ પિતાની એ ધર્મપત્ની સાથે શત્રુંજય પર્વત ઉપર શ્રીનાભિનંદન ભગવાનની યાત્રા કરવા માટે ગયો. ૧૦૫ ત્યાં જઈને તેણે અતિહર્ષને લીધે રોમાંચિત થઈ જળભરેલા કળશોથી જિન ભગવાનને સ્નાન કરાવ્યું. કે તે સમયે સ્નાત્રની જળધારા અવિચ્છિન્ન રીતે પ્રતિમા પર પડતી હતી અને પ્રતિમા તો કેવળ લેપની જ હતી, જેથી લગાર ખંડિત થઈ ગઈ. ૧૭ આ જોઈને જાવડિ અને તેની પત્ની મનમાં ખેદ પામ્યાં. તેઓ ચારે પ્રકારના ભોજનને ત્યાગ કરી તીર્થકર ભગવાનની સન્મુખ બેસી ગયા. ૧૦૮ તેઓને વશ ઉપવાસ થયા ત્યારે શાસન દેવીએ જાવાડિને કહ્યું કે, જિનેશ્વરસ્વામી તે સિદ્ધ છે અને મુહ છે, તે તને શું ઉત્તર આપશે ? માટે કપર્દી નામનો યક્ષ જે આ તીર્થને રક્ષક છે તેની આગળ તું જા અને તારી ઇચ્છામાં આવે તેટલા ઉપવાસ કર. ૧૦૯–૧૦ શાસન દેવીના આ વચનથી જાવડિ યક્ષના મંદિરમાં ગયા અને પિતાની ઈષ્ટસિદ્ધિ
( ૧૪૮ )
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉદ્ધારો માટે પત્ની સાથે ત્યાં બેઠે. જે ૧૧ બરાબર છઠ્ઠો ઉપવાસ થયો એટલે યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે, આ ઉપવાસ કરવામાં તારે શો હેતુ છે? તે તું મને કહે. ૧૧૨ ત્યારે જાવડિએ કહ્યું કે, હું ધર્મબુદ્ધિથી ભગવાનને સ્નાન કરાવતો હતો, તેમાં તેમની પ્રતિમા ખંડિત થઈ છે, જેથી મે મહાન પાપ ઉપાર્જન કર્યું છે. ૧૧૩ મારા ઉપર આ કલંક જ્યાંસુધી ચંદ્ર-સૂર્ય રહેશે ત્યાં સુધી મને તપાવ્યા કરશે અને તેને લીધે મારું મુખ જગતમાં દર્શન કરવાને અયોગ્ય થઈ પડયું છે. ૧૧૪ માટે હે યક્ષેશ ! હું સ્વચ્છ આશયવાળા ! તમે મારા પર એવી કૃપા કરે, જેથી આ પાપમાંથી મારી કંઈક મુક્તિ થાય. ૧૧૫ પછી યક્ષે કહ્યું – “ગજજનક દેશમાં શ્રી બાહુબલિએ કરાવેલું આદિનાથ ભગવાનનું બિંબ છે. ચક્રેશ્વરી દેવી હમેશાં તેની પૂજા કરે છે અને હમણાં તે એક ભેંયરામાં રહેલું છે; માટે તેને અહીં લાવીને આ દેરાસરમાં મૂળનાયક તરીકે તેની પ્રતિષ્ઠા કર.” ૧૧-૧૧૭ તે સાંભળી જાવડ બોલ્યો-“મારા ઘરમાં તેટલું પુષ્કળ ધન નથી, કે જેથી તે ગજજનક જેટલા દૂર પ્રદેશથી તે પ્રતિમાને હું લાવી શકું" ૧૧૮ત્યારે યક્ષે કહ્યું – “આ બાબતમાં તારે કોઈ પ્રકારની ચિંતા કરવી નહિ. તે પ્રથમ બાર વર્ષ પહેલાં જે અઢાર વહાણે મોકલ્યાં છે તે તારા ભાગ્યને લીધે હવે સત્વર ધનથી ભરપૂર થઈ આવી પહોંચશે.” ૧૧૯-૧૨° યક્ષના આ કહેવાથી જાવડિ પ્રસન્ન થયે અને પિતાની સ્ત્રી સીતાની સાથે તેણે તે કાર્યસિદ્ધિને અવશ્ય થનારી માની લીધી. પછી બરાબર સત્તાવીશમે દિવસે પિતાની પ્રિયા સાથે તેણે પારણું કર્યું, કારણ કે કઈ પણ સ્થળે મૃત્યુ પ્રાપ્ત કોઈ પણ પંચમ સ્વરે ગાતે નથી. ( ૨૨ તે પછી તીર્થનાયક ભગવાનને વાંદીને જાવડિ પિતાને નગરે * ગજનક દેશ હાલના સમયમાં ગીઝની નામથી ઓળખાય છે.
(૧૪)
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
ગયો; કેમકે કપર્દી પક્ષના કહેવાથી તેનું મન નિઃસંદેહ થયું હતું. ૧૫૩ તેણે દાણ લેનારા અધિકારીઓને ત્રણ લાખ દ્રવ્ય આપીને પોતાનાં આવનારાં વહાણોની સંદેહ ભરેલી વસ્તુના સંબંધમાં દાણનો નિશ્ચય પણ કરી લીધો. ૧૨૪ તેવામાં પુષ્કળ ધનથી ભરેલાં અઢારે વહાણે અણચિંતવ્યાં આવી પહોંચ્યાં એટલે જાવડિ હર્ષ પામ્યો, ૧૨૫ અને દાણ લેનારા પિલા અધિકારીઓ તે અનેક લાખો રૂપીઆનું પોતાનું દાણુ ગયેલું જોઈને શરમિંદા થઈ ગયા અને ધન ગયા પછી જેમ જુગારી હાથ ઘસે તેમ, પિોતાના હાથ ઘસવા લાગ્યા. ૧૨૬ શ્રેષ્ઠી જાવતિએ વહાણમાં આવેલાં કરીઆણ વેચી નાખ્યાં અને તેથી અનેક કરેડ દ્રવ્યને તે આસામી બની ગયા. કેમકે, પ્રાણુઓને પુણ્ય કરવાને મને રથ તત્કાળ ફળે છે. ૧૨૭ પછી જાવડિ યક્ષે બતાવેલા જિન ભગવાનના બિંબ માટે મહાકીમતી ભેટનું લઈને ગજનક દેશમાં ગયો. ૧૨૮ ત્યાં યવન જાતિને (મુસલમાન) એક સુલતાન રાજ્ય કરતો હતો. તેને જાવડિએ જાત જાતના શ્રેષ્ઠ ભેટનું ધરી પ્રસન્ન કર્યો. ૧ ૨૯ એટલે તે સુલતાને કહ્યું –“હે શ્રેષ્ઠી ! બોલ, તારે જે કંઈ પ્રયોજન હોય તે તું મને કહે, તે બીજા કેઈથી ન સાધી શકાય તેવું હશે તો પણ હું જાતે કરવા તૈયાર છું.” ૧૩° ત્યારે જાવડ બોલ્યો –“હે રાજા ! આપ તો યાચકેન કલ્પવૃક્ષ જેવા છે, જે તમે મને મારું માગેલું આપતા હે તે હું એક બિંબ માગું છું. તે મને આપ.” ૧૩ર એ સમયે રાજાએ “ બહુ સારૂ ” એમ કહીને તે આપવા વચન આપ્યું, પણ તે વિષે પ્રશ્ન કર્યો કે એ બિંબ શું છે? કેમકે તે યવન હોઈને બિંબ શબ્દના અર્થથી અજાણ્યો હતો, ૧ ૩૨ પછી જવડિએ કહ્યું-“હે પ્રભુ! જે દેવની અમે પૂજા કરીએ છીએ તેની જે મૂર્તિ તે બિંબ કહેવાય છે અને તે અહીં ભેંયરામાં છે.” ૧૩૩ રાજાએ કહ્યું –“ભલે તે ભોંયરાને જે તું જાણતા હોય તો એ બિંબને લઈ જા.” રાજાની એ આજ્ઞા થતાં જ
(૧૫)
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકુંજયતીર્થના ઉદ્ધારે.
જાવસિ મિ મા છે પિન કરી ચાર કર્યો
જાવડિએ યક્ષની કહેલી નીશાનીઓ ઉપરથી તે સ્થાન જાણી લીધું અને ભોંયરાની ભૂમિને માણસોદારા જેવી અલગ કરાવી કે તુરતજ બિંબ પ્રકટ થયું. ૧૩૪– ૧૩૫ એ બિંબની ચકેશ્વરી દેવી જાતજાતના રત્નાલંકારથી તથા દિવ્યમાળાઓથી નિત્ય પૂજા કરતી હતી. ૩૬ તે વેળા યવન રાજાએ પ્રતિમાનાં દર્શન કરી મનમાં વિચાર કર્યો કે આ તે સાક્ષાત જગતકર્તાજ નિકળેલા છે. પછી તેણે પ્રતિમાને પ્રણામ કરી મોટો ઉત્સવ કરાવ્યું. ૧૩૭ વળી તે સુલતાને જાવડની પ્રશંસા કરી કે, ખરેખર તું કઈ ધન્યવાદ પાત્ર છે અને પુણ્યશાળી છે, કેમકે દેવતાઓ પણ આ રીતે તારાપર પ્રસન્ન છે. ૧૨૮ માટે ખુશીથી, તું આ પ્રતિમાને લઈ જા અને પોતાનો મનોરથ પૂર્ણ કર. મને પિતાને પણ આ મારા સ્થાનમાંથી પ્રતિમા આપવાથી પુણ્યને લાભ મળવા દે. ૧૩ એમ કહી તે સુલતાને રેશમી વસ્ત્રો તથા સુવર્ણના અલંકારે આપી જાવતિનું સન્માન કર્યું અને ઉત્સવપૂર્વક પ્રતિમા સહિત તેને ત્યાંથી વિદાય કર્યો. ૧૪૦ અનુક્રમે મહાવિકટ માર્ગને પણ સુભાગ્યથી કાપીને દેવતાના અતિશયને લીધે તે પ્રતિમા શ્રી શત્રુંજય પાસે ખાવી પહોંચી. ૧૪૧ પછી જાવડ, દરાજ પર્વતની જેટલી ઉંચાઈ સુધી પોતાના માણસો પાસે મહેનત કરાવીને પ્રતિમાને ઉચે ચઢાવતો હતો તેટલીજ નીચાઈ સુધી એક વ્યંતર, દરરોજ તે પ્રતિમાને પાછી ઉતારી નાખવા લાગ્યો, જેથી એ પરિશ્રમમાંજ તેના છ મહિના વીતી ગયા. ૧૪ ૨-૧૩ આખરે જાવાડિ થાકયો, તેણે યક્ષનું મનમાં ચિંતન કર્યું એટલે તેણે પ્રત્યક્ષ આવી જાવડિને આવું સ્પષ્ટ વચન કહ્યું-૧૪૪ “હે શ્રેષ્ઠી ! તું અને તારી સ્ત્રી અને આ પ્રતિમાનું ગાડું જ્યારે ચાલે ત્યારે તેના બને પૈડાંના પાછળના ભાગમાં ટકા મૂક્યાના પત્થરની પેઠે ટેકા રૂપે થાઓ.” ૧૪૫ તે સાંભળી બીજે દિવસે શ્રેષ્ઠી પોતાની સ્ત્રી સાથે પડાની
(૧૫૧ )
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
ધારના પાછળના ભાગમાં ટકે મૂકવાના પત્થરની પેઠે આડે પડયો. ૧૪ એટલે તે જ ક્ષણે પ્રતિમા સુખેથી પર્વત ઉપર ચઢી ગઈ. ખરેખર સિદ્ધિનું કારણ સત્ત્વ છે અને સત્વથી સર્વ કંઇ જિતાય છે. ૧૪૭ જાવડિઓ વિક્રમરાજા પછી ૧૦૮મા વર્ષે તે બિંબને મૂળનાયક તરીકે સ્થાપ્યું. ૧૪૮ એ સમયે જ્યારે પૂર્વકાળના લેયમય ભગવાનને પિતાને સ્થાનેથી ઉઠાડ્યા ત્યારે તેના અધિષ્ઠાયક વ્યંતર દેવોએ કપાશથી મહાપ્રચંડ શબ્દો કરી મૂક્યા. ૧૪૯ અને તેના ફેલાવાથી આખું ભૂમંડળ કંપી ઉઠયું, શત્રુંજય પર્વત જાણે ચીરાઈ ગયો હોય તેમ જણાવા લાગ્યું, કડિઆ વગેરે કારીગરો મૂર્ણિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા અને સમુદ્ર ઉછળવા લાગ્યો. ૧૫૦–૧૫૧ એ પ્રમાણે જગતમાં ખળભળાટ થયેલો જોઈ જાતિનું અંતઃકરણ વ્યાકુળ બની ગયું અને તે લેયમય પ્રતિમાની આગળ ઉભો રહીને નમનપૂર્વક વિનતિ કરવા લાગ્યો કે, ૧૫૨ હે સ્વામિ! કારણપૂર્વક કરાયલા મારા અપરાધને ક્ષમા કરો. હે કૃપાનિધિ ભગવદ્ ! મારા પર પ્રસન્ન થાઓ, કૃપા કરે. ૧૫૩ આ ગરીબ કારીગરે મારી આજ્ઞાને પરવશ હતા; (અને તેથી જ તેઓએ આ કૃત્ય કરેલું છે) માટે તેઓને તમે જીવાડો. તમે તો પ્રાણીમાત્રનું હિત કરનારા છે. ૧૫૪ હે નાથ! જોકે પ્રથમ તમારી સ્નાત્ર પૂજા વગેરે ક્રિયાઓ સદા કરશે અને પછી આ નવી પ્રતિમાનું પૂજન-અર્ચન કરશે. ૧૫૫ જાવાડિનાં એ વ્યવસ્થા વચન પછી વ્યંતર દેવોએ તત્કાળ તે કારીગરેને જીવાડથા, કેમકે દેવ દુર્બળાને નાશ કરતા નથી. ૧૫૬ પછી શુભ આશયવાળા વજનવામી ગુરુદ્વારા જાવડિઓ શુભ લગ્નવાળા દિવસે નવી પ્રતિમાની વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. ૧૫૭ એ પ્રતિમા લાવવામાં જાવડિએ નવલાખ ના મહેરો ખચ હતી અને તેની પ્રતિષ્ઠામાં દશલાખ સેનામહે વાપરી હતી. ૧૫૮ તે પછી એ
( ૧૫૨ )
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉદ્ધારે.
બને સ્ત્રી પુરુષ જિનમંદિરના ઉપરના ભાગ ઉપર ચઢીને પિતાના સેવકાની સાથે નૃત્ય કરતાં હતાં. તેવામાં વ્યંતર દેવોએ પૂર્વના વૈરથી તેઓને કયાંક ગુમ કરી દીધાં, જેથી ફરી તેઓ જણાયાંજ નથી. (કે કયાં ગયાં ?) ખરેખર, પૂર્વનું વૈર દુત્યજ છે–ત્યજવાને અશકય છે. ૧૫૯-૧૬૦
વાડ્મટને પાંચમો ઉદ્ધાર. હવે, જે પાંચમે ઉદ્ધારક પ્રસિદ્ધ થયે છે, તે વિષે હું કહું છું તે સાંભળ; શ્રીમાન શ્રીમાળ (શ્રીમાળી ) વંશમાં પૂર્વે બાહિત્ય નામનો એક પુરુષ થઈ ગયો છે. તે જહાજની પેઠે સર્વ મનુષ્યોને દરિદ્રતારૂપ સમુદ્રમાંથી તારનારે હતું, તેને પુત્ર આવર હતો, ૧૬૬ તે આશ્વરને પુત્ર રાહિલ નામને હતો, એ દેહિલને જુજઝનાગ નામને મહાભાગ્યશાળી પુત્ર હતો અને તેને પુત્ર બીજા દેવ જે વીરદેવ નામનો હતો. આશ્ચર્ય માત્ર એટલું જ હતું કે એ વીરદેવ સાક્ષાત દેવ સમાન હતો છતાં કવિ (શુક્રાચાર્ય અથવા વિદ્વાન) ને દ્વેષી ન હતો અને દાનવશંવદ ન હતો.(અર્થાત્ દાનવોનું કલ્યાણ ઈચ્છનારે ન હત-દાનવને શત્રુ ન હતું પણ દાનને વશ રહેનાર હતો-મોટો દાતા હતો.) ૧૬૨-૬૪ તે વીરદેવનો પુત્ર ઉદયન નામને હતું. તેને ભાગ્યરૂપી સૂર્ય જગતમાં ઉદય પામીને પિતાનાં કિરણનો પ્રકાશ સર્વત્ર પાડી રહ્યો હતો. એ ઉદયનને બે પુત્રો હતા. મોટાનું નામ વાડ્મટ હતું અને નાનાનું નામ આદ્મભટ હતું. આ બને પુત્ર સજજનેનું સદા હિત કરનારા હતા. તે સમયે આ શ્રીજયસિંહ રાજાએ પોતાની પૃથ્વીરૂપ મંડપના આધાર તરીકે ઉદયનને એક સ્તંભ રૂપે સ્થાપ્યો હતો-અર્થાત જયસિંહે ઉદયનને પિતાના મંત્રી બનાવ્યો હતે, કેમકે તે મહાસત્ત્વવાન હતા. ૧૬૭ ઉદયનમંત્રી પણ રાજાના મુખ્ય પ્રધાનપદને પામીને રાજ્યનાં એવા કામ
( ૧૫૩ )
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
કરવા લાગ્યું, જેથી રાજાને પ્રાણની પિઠે પ્રિય થઈ પડયો. ૧૬૮ પછી રાજા જયસિંહ રાજ્યની સર્વ ચિતા તે મંત્રીપર મૂકીને પોતે તે કેવળ રાજ્ય સુખજ ભોગવવા લાગ્યો, અને મંત્રી, રાજકારભાર કરવા લાગ્યો. એક સમયે શ્રી સિદ્ધચક્રવત-સિદ્ધરાજે (જયસિંહે) સુરાષ્ટ્ર દેશના પિતાના શત્રુ રાજ જૈત્રસિંહને જિતવા માટે મંત્રીને આજ્ઞા કરી. ૧૭૦ મંત્રી ઉદયન પણ રાજાની આજ્ઞાને હર્ષપૂર્વક સ્વીકારીને ઘડાઓના ખબખબાટથી પૃથ્વીને ધ્રુજાવી મૂકતે ચાલતે થયો. ૧૭૧ તેણે પિતાના તેજથી તથા ચતુરંગી સેનાએ ઉરાડેલી રજથી આકાશમાં સૂર્યને ઢાંકી દીધું અને ઘણીજ ઝડપથી તે કવર્ધમાનપુર નગરે પહોંચી ગયે. ૧૭ર ત્યાંથી પોતાના સૈન્યને જેસિંહની રાજધાની તરફ સ્વાના કરી દઈ મંત્રી ઉદયન, થોડા પરિવારની સાથે શ્રી શત્રુંજ્ય પર્વત ઉપર ગયો. ૧૭૩ ત્યાં તેણે પવિત્ર બુદ્ધિથી શ્રી તીર્થરાજ ભગવાનને પ્રણામ કરી સ્નાન કરાવ્યું અને શ્રેષ્ઠ પુષ્પો તથા વસ્ત્રાલંકારોથી તેમની પૂજા કરી. ૧૭૪ પછી ગવૈયાઓથી ગવાતા જેનગુણના શ્રવણથી અત્યંત ભકિતયુક્ત થઈ હાથમાં આરતિ લઈને તે જ્યારે ભગવાનની આગળ ઉભો ત્યારે એક ઉંદર બળતી દીવાની દીવેટને ભગવાનની પાસેથી લઈ જઈને ભીંતમાં પેસી ગયો. આ દૃશ્ય જોઈને ઉદયને મનમાં વિચાર કર્યો કે, આ કાળના જિનમંદિરમાં આ રીતે કદાચ અગ્નિ લાગે તે ભગવાનની પ્રનિમા પણ જોખમમાં આવી પડે. આ મનમાં વિચાર કરી તેણે સંકલ્પ કર્યો કે, આ દેવમંદિરને મૂળમાંથી જ પત્થરો વડે ચણાવીને હું
જ્યારે સ્થિર કરીશ ત્યારે દિવસમાં બીજી વખત ભોજન લઈશ, અને જ્યારે મારો આ સંકલ્પ પૂર્ણ થશે ત્યારે હું બળ, તેલ તથા જળ એ ત્રણ વસ્તુને એકત્ર કરી સ્નાન કરીશ. ૧૭૫– ૧૭૯ આવી પ્રતિજ્ઞા કરીને
આ વર્ધમાનપુર તે આજનું વઢવાણુ હેવું જોઈએ.
(૧૫૪)
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુજય તીર્થના ઉદ્ધાર
-
-
-
-
-
-
તે મંત્રીએ ભગવાનને વાંદી અને પર્વત ઉપરથી ઉતરીને સામે તેણે પ્રયાણ કર્યું. ૧૮° તે પછી બન્ને સિન્યો એકત્ર મળ્યાં અને તેઓ વચ્ચે તરવાર તરવારથી બાણ બાણથી મહાન યુદ્ધ શરૂ થયું. ૧૮૧ અનુક્રમે જૈત્રસિંહના સૈન્ય તરફથી અત્યંત ફેલાઈ જઈને મંત્રીના સૈન્યને ભયભીત કરી મૂક્યું, જેથી સર્વ દિશાઓમાં નાશી જવા માટે તે તૈયાર થયું. ૧૮૨ પિોતાના સૈન્યને એ પ્રમાણે નાસતું જેમાં મહામંત્રી ઉદયને તેને ધીરજ આપી અને પોતે પણ કવચ પહેરી સજજ થઇને શત્રુઓનો નાશ કરવા માટે યુદ્ધમાં ઉતરી પડયો. ૧૮૩ તે સાહસી મંત્રી, તુરતજ રાજા જૈત્રસિંહ આગળ જઈને ઉભે અને તેને પડકારવા લાગ્યો કે, તારા ઈષ્ટ દેવને યાદ કર અથવા હથિઆર હાથમાં લે. ૧૮: હું શ્રી સિદ્ધચક્રવર્તીને હાથી છું અને તારી સામે ચઢી આવ્યો છું, માટે ચાલ, મારા સ્વામીના ચરણ કમળને શરણે થા.૧૮૫ આ સાંભળી ત્રસિંહ પણ બોલે –“વાણીઆઓનું સાહસ અમારા જાણવામાં જ છે; માટે તું હાથમાં ત્રાજવા લઈ લે અને આ તરવારને છોડી દે નકામે મૂઢ ન થા. ૧૮૬ યાદ રાખ કે, જેવી રીતે ચણ ખાઈ શકાય છે તેવી રીતે મરી ખાઈ શકાતાં નથી. જેમ પિતાની સ્ત્રીને મારી શકાય છે તેમ, કોઈ એક સુભટને મારી શકાતો નથી; ૧૮૭ માટે જા, મારી દષ્ટિ આગળથી દૂર થા. તારા જેવા વિજાતીય ઉપર મારું શસ્ત્ર ક્રોધ કરતું નથી. ૧૮૮ તારે આ મદ ન કરવો કે, મને મારા સ્વામીએ સેનાને નાયક બનાવ્યું છે કેમકે કુતરાને સિંહને વેષ ધારણ કરાવવામાં આવે તો પણ તે સિંહની ગર્જના કરતો નથી.” ૧૮૯ આ સાંભળી મંત્રીએ કહ્યું “પિતાને પુરુષાર્થ, શક્તિથી પ્રષ્ટ થાય છે, નહિ કે બહુ બકવાદ કરવાથી !! સેનું સેળવહ્યું છે કે નહિ, તેની પરીક્ષા કટીના પત્થર ઉપર થઈ શકે છે;૧૦૦ તરવારરૂપી ત્રાજવામાં રહેલા ગેળના પિંડરૂપ તારા મસ્તકને તોળતા
( ૧૫૫)
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
આ વાણીયાના હાથ ધીર થષ્ટને ને.૧૧ આ સાંભળીને જૈત્રિમ ના ક્રોધ એકદમ વધી પડયા, તેનાં નેત્રા લાલચેાળ બની ગયાં અને હાથમાં ભાલે! લઇ તે મંત્રી સામે દાઢયો. ૧૯૨ તેજ સમયે મન્ત્રી પણ ઉઘાડી તરવારે તેની સામે દાડયો. મત્રો ઘણાજ ચાલાક હતા. તેથી તેણે પેાતાની સામે આવતા શત્રુના ભાલાને વચ્ચેથીજ કાપી નાખ્યા. ૧૯૩ પછી તેએ બન્ને વચ્ચે તરવાર તરવારથી ઘણીજ ઝડપથી યુદ્ધ શરૂ થયું, તેમાં જેત્રસિંહના પ્રમાદનેા લાભ લઇ મંત્રીએ પેાતાની તરવારને પ્રહાર કરીને તેના બે ટુકડા કરી નાખ્યા. ૧૯૪ એટલે તુરતજ '‘મ‘ત્રી જીત્યા, ત્યા’એવા સ્તુતિપાકાને શબ્દ ઉંચેથી સંભળાવા લાગ્યા,જેથી શત્રુએનું સૈન્ય તેજક્ષણે નાશી ગયું. ૧૯૫ મંત્રી ઉદયન પણ શત્રુની તરવારના પ્રહારથી અત્યંત ઘાયલ થયા હતા તે શરીરે અરાત થઈને પૃથ્વીપર પડી ગયા. ખરેખર કાલાયસ-તરવાર કાઈને પણ પેાતાની થઈ નથી. ૧૯૬ તે સમયે રણુસંગ્રામની સ વ્યવસ્થા કરીને અંધા મત્રીએ તથા સુભટા, ઘેાડા ઉપરથી પડેલા મંત્રીની આસપાસ આવી મળ્યા.૧૯૭ તેઓએ, અત્યંત શ્ર્વાસાફ્સ લેતા તથા કરુણુ શબ્દ કંઈક કહી રહેલા મંત્રીને કહ્યું કે, હે ભદ્ર ! આપને વળી આ કાયરતા શી ? જે સેવક, પેાતાના સ્વામીના કામ માટે રણુસંગ્રામમાં પ્રાણ ત્યજે છે તે, સૂર્યમંડળને ભેદીને સુખ ભરેલા સ્વર્ગલોકમાં જાય છે. ૧૯૮-૧૯૯ વળી તમે તે રણના મેાખરામાં રહી પેાતાના સ્વામીનું કા સપૂર્ણ કર્યું છે, જેથી આ ઠેકાણે આમ વ્યથાકુલ થઈને શેક શા માટે કરા છે! ? ૨૦° તમને જે આ ધાવ થયા છે તેના આપણે વૈદ્યો પાસે ઉપચાર કરાવીશું. એટલે તુરતજ તમે નીરાગી થા, માટે ખેદ કરી મા.” ૨૦૧ ત્યારે મંત્રી મેક્લ્યાઃ–મૃત્યુ પ્રાણી માત્ર માટે નિશ્ચિત છે, તેમાં વિદ્વાનને શાક હેાયજ શાને ? અને હું તા મારા સ્વામીના કાર્યો માટે મૃત્યુ પામું છું, જેથી મને તે વિશેષ કરીને શાક થાયજ
( ૧૫૬ )
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શa જય તીર્થના ઉદ્ધારે.
નહિ, ૨૦ ૨ પણ મારા ચિત્તમાં જે એક શય છે, તે મને મારા ઘાવ કરતાં પણ અત્યંત દુઃખી કરે છે, અરે ! તેજ હમણું મને સાલે છે. ૨૦૩ “તે શલ્ય શું છે?” એમ તેઓએ જ્યારે પૂછયું ત્યારે મંત્રી બોલ્યો-“મેં શ્રી શત્રુંજય ઉપરનું દેવળ બંધાવવાને મનમાં સંકલ્પ કર્યો હતો, તે મારો મનોરથ મારા આ મરણથી મારા મનમાં જ રહી ગયો, બસ આજ શલ્ય મારા હૃદયને સાલે છે.” ૨૦૧૪-૨૦૧૫ તે સાંભળી મંત્રીઓ બેલ્યા- “હે મંત્રિન આ બાબતમાં તમે શેક કરો મા. તમારો પુત્ર વાલ્મટ, તમને એ ઋણમાંથી મુકત કરવા સમર્થ છે. ૨૬ વળી નીતિશાસ્ત્રનું આ વચન છે કે, પુત્ર, પિતાનું ઋણ અદા કરેજ છે, માટે વાટ તમે પહેલા દેવળને અવશ્ય બંધાવશે. ૨૦૭ અમે તમારા પુત્ર વાલ્મટને પ્રેરણું કરીશું, જેથી સત્વર તે તમારા મનોરથને પૂર્ણ કરશે.” ૨૦૮ તે મંત્રીઓએ એ પ્રમાણે કહ્યું એટલે ઉદયન મંત્રી પ્રસન્ન થઈને બોલ્યો કે, બસ, ત્યારે તો આટલાથી જ હું કૃતાર્થ થયો છું. વળી તેણે કહ્યું કે, અવશ્ય, હવે મારૂ આયુષ્ય અતિ અલ્પ છે, માટે તમારે ઔષધ આદિ ઉપચારો કરાવવાની કાંઈ જરૂર નથી. હવે તો મારે ધર્મજ ઔષધરૂપ છે, માટે આ સંસારરૂપ સમુદ્રમાંથી પાર લઈ જવામાં એક ખલાસી સમાન કેઇ એક સાધુને સત્વર અહીં લાવો, એટલે તેની પાસેથી હું પરલોકનું ભાતું લઈ લઉં. ૧૯૨૧૧ મંત્રીએ પોતાની એ ઈચ્છા જણાવી એટલે તેઓએ આખી છાવણીમાં તપાસ કર્યો પણ તે કોઈ તપોધન-સાધુ તેઓના જોવામાં આવ્યો નહિ, તેથી તેઓએ કોઈ એક રઝળતા વંઠ માણસને મસ્તક મુંડાવી સાધુનો વેષ પહેરાવીને મંત્રી આગળ હાજર કર્યો. ૨૧ મંત્રીએ તેને સત્ય સાધુ માની ભાવનાપૂર્વક પ્રણામ કર્યા અને તેની આગળ અંતિમ-મરણ કાળની આરાધના કરી. ૨૩ પછી ચિત્તની એકાગ્ર
(૧૫૭).
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
તાપૂર્વક શુભ ધ્યાનથી યુક્ત થઈ, પરમેષ્ઠી નમસ્કાર પિતેજ ઉચ્ચાર કરતો એ મંત્રી પ્રાણ ત્યાગ કરી સ્વર્ગે ગયો. ૨૧૪ સાધુવેષને ધારણ કરનારા પેલા રઝળતા વંઠ મનુષ્ય પણ અમૂલ્ય ચિંતામણિ સમાન તે સાધુવેષને અકસ્માત પ્રાપ્ત કરી પુનઃ તેને દુર્લભ માનીને તેને ત્યાગ કર્યો નહિ, ૨૧૫ પણ દેઈ સુગુરુ પાસે જઈ વિધિપૂર્વક તેણે દીક્ષા લીધી અને નિર્મળ ચિત્તથી તેનું પાલન કર્યું. ૨૧૬ મંત્રીઓએ પણ ઉદયનમંત્રીને દેહસંસ્કાર કરી સુરાષ્ટ્ર દેશમાં શેલ્લહસ્ત-(તે નામને કાઈ મુખ્ય મંત્રી હોય અથવા જૈત્રસિંહ રાજાને પુત્ર હેય) ને રાજાની આજ્ઞાથી રાજાના પ્રતિનિધિ તરીકે સ્થાપે ૨૧૭ પછી બીજા સર્વ મંત્રીઓ, સૈન્યને સાથે લઈ, પાટણ નગરમાં આવી પહોંચ્યા અને તેઓએ જૈત્રસિંહરાજાનું સર્વસ્વ રાજ જયસિંહને અર્પણ કર્યું.૨૧૮તે સમયે રાજાએ પણ ત્યાંથી આવેલી તે ભેટ સામે દૃષ્ટિ સરખી પણ ન કરી. તેનાં નેત્રોમાં મંત્રીના દુઃખથી અશ્રુઓ ઉભરાઈ નીકળ્યાં. ૨૧૯ પછી રાજાએ તે સર્વ ભેટ ઉદયનના પુત્ર વાલ્મટને અર્પણ કરી દીધી; ઉપરાંત દુર્જનોનાં જાડાં બંધ કરનારી ઉદયને ધારણ કરેલી મંત્રી મુદ્રા તેને અર્પણ કરી. ઉદયનની પેઠે વાલ્મટને પણ પિતાને મંત્રી બનાવ્યો • વાગભટ પણ રાજારૂપ ગુરુ પાસેથી લેક સમૂહમાં સિદ્ધિ કરનારી, પિતાનું શાસન ચલાવનારી તે મંત્રી મુદ્રા પ્રાપ્ત કરીને પ્રજાઓનું એક આશ્રયસ્થાન બને અને દુષ્ટોને શિક્ષા કરનારે થયો. ૨૧ એક દિવસે પેલા મંત્રીઓએ વાલ્મટને પ્રણામ કરીને તેના પિતા ઉદયને જે કહ્યું તે સર્વે જણાવ્યું. ૨૨૫ એટલે વામ્ભટે પણ પિતાના એ બને અભિગ્રહને તે જ સમયે સ્વીકાર કરી લીધો અને પિતાની આજ્ઞામાં રહેનારા કેટલાએક કારીગરોને શત્રુંજય પર્વત પર મોકલ્યા. ૨૨૩ એ કારીગરોએ, શુભ મુહૂર્ત મંદિર ચણવાનું કામ શરૂ કર્યું
(૧૫૮)
For Private and Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉતારે
અને એક વર્ષમાંજ સંપૂર્ણ તૈયાર થયેલા તે મંદિર પર કળશ પણ ચઢાવી દીધો. ૨૪ એ રીતે કારીગર લોકેએ તેના પર કળશ ચઢાવ્યો ત્યારે, તે વધામણું આપવા માટે તેઓએ એક પુરુષને વિજ્ઞપ્તિપત્ર સાથે વાલ્મટ પાસે રવાના કર્યો. ૨૨૫ વાલ્મટમત્રીએ તે પુરુષદ્વારા આવેલા વિજ્ઞપ્તિપત્રનું સીલ તોડીને તે લેખ વાંચ્યો અને દેરાસરને સંપૂર્ણ તૈયાર થઈ ગયેલું જાણું પોતે અત્યંત પ્રસન્ન થયો. ૨૨૬ તે વખતે મંત્રીનાયક વાડ્મટે, આનંદથી રોમાંચિત થઈને તે લેખ લાવનારના પુરુષને નરદમ સુવર્ણની એક જીભ અર્પણ કરી. ૨૨૭ તે પછી વાગી રહેલાં વાદિના ધ્વનિઓથી ગગન મંડળ તથા ભૂમંડળના મધ્ય પ્રદેશને ભરી દેનાર મહોત્સવ ચાલુ થયો. ૨૨૮ એટલે તે જ સમયે બીજો એક પત્ર લાવનારે પુરુષ. શત્રુંજય પર્વતથી એક લેખ લઈને ત્યાં આવ્યો અને મંત્રીએ પોતે જ એ લેખને વાં. ૨૨૯ તેમાં આ પ્રમાણે લખ્યું હતું –“હે મંત્રિન ! દેરાસર, જેવું તૈયાર થયું કે તુરતજ પાછું મૂળમાંથી તૂટી પડયું છે.” ૨૩૦ આ જાણીને મંત્રીને તે ઉલટો બમણો આનંદ થયો, ત્યારે ખેદ પામેલા સમગ્ર સભાના લેકેએ મંત્રીને કહ્યું કે, ૨૩૧ હેમત્રિન ! આ ખેદ કરવાના સમયે તમને બમણે હર્ષ થયા, તેનું શું કારણ? ત્યારે મંત્રીએ કહ્યું –“મારા જીવતાં જ આવું બન્યું તેથી મને હર્ષ થાય છે. કેમકે મારા મરણ પછી જે આ દેરાસર તૂટી પડયું હતું તો તેને કેાણ કરાવત ? પણ મારાં જીવતાં તે પડી ગયું છે, તેથી હું તે ફરીથી બંધાવીશ. ૨૩૨-૨૩૩ મત્રીના એ વિચાર સાંભળી સર્વ સભાસદ તે ચકિત જ થઈ ગયા. તેઓ પિતાનાં મસ્તક ધૂણાવતા મહેમાંહે કહેવા લાગ્યા કે, ૨૩૪ અહે! ધન્ય છે આ મંત્રીશ્વરને ! કે જેની બુદ્ધિ આવા ઉલ્લાસવાળી છે! ખરેખર પુણ્યશાળી પુરુષોની બુદ્ધિ પવિત્ર અને દીર્ધદષ્ટિવાળી હોય છે. ૨૩૫ પછી મંત્રીએ, તે કામ કરનારા મુખ્ય
(૧૫૯)
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
કારીગરને બોલાવ્યો એટલે તે પણ તુરત શત્રુંજય પર્વતથી ત્યાં આવ્યો.૨૩ એટલે મંત્રીએ તેને પૂછયું કે, હે સૂત્રધાર ! આ દેરાસર જેવું તૈયાર થયું કે તુરતજ તૂટી પડયું તેમાં શું કારણ છે ? ૨૩૬ આના ઉત્તરમાં કારીગરે કહ્યું કે, આપણે બાંધેલા તે દેરાસરને ઘુમટ બાંધવામાં આવશે જેથી તેના અંદરના ભાગમાં વાયુ પ્રવેશ કરીને ઘણાજ જેરથી ઘેરાયા કરતો હતો અને તેથી જ દેરાસર તૂટી પડેલું છે. ૨૩૭ આ સાંભળી મંત્રીએ કહ્યું –“ જે એમજ હતું તે પછી શું મટવાળું દેરારાર કેમ બાંધ્યું?” મંત્રીએ તે પ્રશ્ન કર્યો એટલે મહાબુદ્ધિમાન પેલા કારીગરે ઉત્તર આપ્યો કે,
હે દેવ ! જે ઘુંમટવાળું દેરાસર બાંધવામાં ન આવે તો તેને બંધાવનાર પુરુષને વંશ અતિ અલ્પ સંતતિવાળો થાય-લગભગ તેને નિર્વેશ જાય. ૨૭૮-૨૪૦ તે સાંભળી મનને સ્વસ્થ કરી મંત્રી બોલ્યો --“રે ભાઈમોક્ષનું કારણ શું સંતતિ છે? (નહિ જ) પિતાનું પુણ્ય એજ જીવને સ્વર્ગ કે મેક્ષમાં લઈ જાય છે. માટે જા. ફરીથી મૂળભાગમાંથી જ દેરાસરને મજબુત અને નક્કર તૈયાર કરઅને મારી કીર્તિરૂપ સંતતિને જેમ બને તેમ શાશ્વતી કર. ૨૪૧- ૨૪ ૨ પેલો કારીગર પણ મંત્રીની એ આજ્ઞા પ્રાપ્ત કરીને રાજ્ય પર્વત પર ગયો અને થોડા જ દિવસમાં તેણે મજબૂત અને નક્કર દેરાસર પૂર્ણ કર્યું. ૨૪૩ એ રીતે દેરાસર સંપૂર્ણ તૈયાર થયું એટલે શ્રીમંત મંત્રી વાલ્મટ, પિોતાના સ્વામીની રજા લઈ શત્રુંજ્યની યાત્રા કરવા ચાલી નીકળ્યો. ૨૪૪ તે વેળા વારિત્રોના વનિઓથી સમગ્ર દિશાઓને તેણે ગજાવી મૂકી હતી, આચાર્યો વગેરે સંધ તેની સાથે હતો અને તેને દેખાવ બીજા ચક્રવર્તી જે જ જણાતું હતું. ૨૪૫ ત્યાં જઈને તેણે અલિત અન્નસત્ર ખુલ્લાં મૂકયાં, મોટા ઉત્સવોને આરંભ કર્યો અને ચેત્યની પ્રતિષ્ઠાપૂર્વક શ્રી ઋષભદેવ ભગવાનની સ્થાપના કરી.૪૬ ખરેખર એ મહાતીર્થમાં
(૧૬૦)
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રુજયના ઉદ્ધારના દેશલના નિશ્ચય
દેરાસરના ઉદ્ધાર કરવાને ખાને મંત્રીશ્વર વાગ્ભટે પેાતાના પૂર્વજોના ઉદ્ધાર કર્યા હતા. ૨૪૭ એ ઉત્તરમાં અત્યંત આનંદને લીધે પ્રફુલ થયેલા ચિત્તથી મંત્રી વાગ્ભટે બે કરાડ ને સત્તાણું લાખ દ્રવ્યનું ખર્ચ કર્યું હતું. ૨૪૮ એ પ્રમાણે શત્રુંજયના પ્રાસાદના ઉદ્ધારરૂપ મહાત્સવને કરીને વાગ્ભટ ધર્મકાર્યો તથા રાજકા કરવા લાગ્યા. ૨૪૯ આ રીતે એ મહાતીમાં વાગ્ભટ પાંચમા ઉદ્ધારક થઇ ગયા છે. ખસ, આ પાંચ તીર્થોદ્ધારકા પૃથ્વી પર પ્રખ્યાત થયા છે. ૧૫૦ માટે હે દેશલ ! આ રાત્રુંજય પર્વત જ્યાંસુધી યાત છે ત્યાંસુધી કે પણ બગડવું નથી. માત્ર તીર્થના ઉદ્ધાર કરનાર જ શોધી કાઢવા જોઇએ. ૨૫૩
39
શત્રુંજયના ઉદ્વારા દેશલના નિશ્ચય,
ગુરુનાં એ વચન સાંભળી દેશલ બે હાથ જોડીને ખેલ્યે કે આ પર્વત આવું મહાન તીર્થ છે એમ તા મેં હુમાંજ જાણ્યું, માટે હે પ્રભુ ! હું પાતેજ તી'ના ઉદ્ઘાર કરાવીશ, કેમકે હમણાં મારી પાસે સમગ્ર સામગ્રી છે. ૨૫૨-૨૫૩ ભુજાબળ, ધનબળ, પુત્રબળ, મિત્રાળ, રાજમળ અને ઉત્તમ દાનશકિત--આ રીતે સ શક્તિ છે, તા પશુ આપનું જો કૃપાબળ મને સાયકર્તા થાય તા, હું આ તીર્થના ઉદ્ધાર કરાવું. ૨૫૪-૨૫૫ તે સમયે શ્રીહરિએ પણ કહ્યું કે, ધર્મકાર્યમાં ગુરુની કૃપા સદા સહાય કરવાને તત્પર હાય છે. ૨૫૬ માટે હું દેશલ ! તું આ તીર્થને સત્વર ઉદ્ધાર કરાવ, કુમકે આ જગપ્રસિદ્ધ કહેવત છે કે, ધર્મની ગતિ સત્વર હાય છે-ધર્મોનાં કાર્ય તુરતજ કરવાં જોઇએ, ૨૫૭ તે પછી સાધુસત્તમ દેશલ ગુરુની કૃપા સંપાદન કરીને પેાતાને ઘેર ગયા અને પેાતાની તે મનકામના તેણે સમરસિદ્ધ આગળ નિવેદન કરી. સમર પણ કાનને અમૃત જેવું તે પિતાનું વચન સાંભળી તુરતજ અત્યંત પ્રસન્ન થયા. ૨૫૯ તેણે વિનતિ કરી કે, હે પિતા! તમે મને સત્વર
૨૫૦
( ૧૧ )
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩
સમર અને પ્રસિદ્ધ
હે પ્રભુ ના કરી
છે.
આજ્ઞા આપે એટલે હું સાવધાન થઇને તીર્થોદ્ધારના કૃત્યને સિદ્ધ કરી આપું. ૨૦ પુત્ર તે એજ કહેવાય કે જે કાર્યરૂપ ગાડામાં જોડાઈને તેની ઝુંસરીને ઉપાડી લે અને પિતાના પિતાને એક સારથિરૂપે બનાવી તેના કાર્યભારને પાર પહોંચાડે. ૨૬? તે પછી દેશલે સિંહ સમાન પરાક્રમી તે સમરસિંહ પુત્રને ભાગ્યવાન જાણીને તે કાર્યમાં જેડ્યો. ૨૬૨ એટલે સમરસિંહ પણ પિતાની આજ્ઞા સંપાદન કરીને સાવધાન મનથી ગુરુ શ્રીસિદ્ધરિ પાસે ગયો અને ત્યાં તેમના ચરણમાં નમન કરી તેણે આ પ્રમાણે કહ્યું. ૨૬૩ હે પ્રભુ ! જેથી મારી કાર્ય. સિદ્ધિ તત્કાળ થાય તેવો કોઈ ઉપાય મારા પર કૃપા કરીને તમે બતા.૨૬૪ ત્યારે ગુરુએ પણ કહ્યું કે, જ્યાં સુધી આ કાર્ય તારાથી પૂર્ણ ન થાય ત્યાં સુધી તારે અમુક અભિગ્રહરૂપ બંધનથી બંધાયેલા રહેવું. તે સાંભળી સાધુ સમારે ગુહાવેશના કલેશથી બુદ્ધિને અલગ કરીને ગુરુ આગળ આવા અભિગ્રહ ગ્રહણ કર્યા.૨૬૫-૨૬ “ જ્યાં સુધી શત્રુંજયને ઉદ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધી હું બ્રહ્મચર્યવ્રત પાળીશ, દિવસમાં બે વખત ભેજન કરીશ નહિ. ખેળ, તેલ, અને જળઆ ત્રણ વસ્તુ એકત્ર કરીને સ્નાન કરીશ નહિ, કેવળ એકજ વિકૃતિ ગ્રહણ કરીશ અને પૃથ્વી પર શયન કરીશ.” ૨૬૭–૨૬૮ આવા અભિગ્રહ ગ્રહણ કરીને સાધુ સમરસિંહ જિનમંદિરમાં આવ્યો અને ત્યાં તેના પિતાને તેણે આ પ્રમાણે કહ્યું – ૬૯ “હે તાત! શ્રીમાન સુબા અલપખાનને પ્રસન્ન કરી હું આ તીર્થને ઉદ્ધાર કરવા માટે તેમની પાસેથી આજ્ઞાપત્ર મેળવી લઉ. ૨૭૦ માટે તમે આજ્ઞા કરે, એટલે શ્રેષ્ઠ ભેટ મૂકી હું તેમને પ્રસન્ન કરું. કેમકે કોઈપણ કાર્યસિદ્ધિમાં રાજાની કૃપા એ મુખ્ય કારણ છે.” ૨૭૧ તે સાંભળી એના પિતાએ કહ્યું " હે પુત્ર! પરિણમે શુભ થાય તેવું તને જે કંઈ રુચે તે તું કર. કેમકે, સર્વકાર્યમાં મેં તને જ પ્રમાણ કર્યો છે. ”૨૭૨
(૧૬૨ )
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલપખાન પાસેથી તીર્થોદ્ધારનું ફરમાન મેળવ્યું
પછી શ્રીસમરસિંહ મણિ, મોતી, સુવર્ણ, વસ્ત્ર તથા અલંકાર આદિ પુષ્કળ ભેટ લઈને તેમજ બીજી અનેક વસ્તુઓ સાથે લઈને ગૂર્જરભૂમિના અધિપતિ અલપખાનની શુભ દિવસે મુલાકાત લીધી. ર૭૩-૧૭૪ રાજા અલપખાન સમરસિંહને પોતાની પાસે આવેલ જેમાં અત્યંત આનંદ પામ્યો; અથવા તેવી વસ્તુઓ પિતાની પાસે આવે તે કાણુ આનંદ ન પામે ! ૨૭૫ તેણે હર્ષથી હાથ ઉંચે કરીને ઉચ્ચ સ્વરે કહ્યું કે, આવ, ભાઈ! આવ; તું સત્વર અહીં મારી પાસે આવ.” ૨૧ પિતાના સ્વામીને એ હર્ષ જોઈને તથા તેવા પ્રકારે પોતાને આદર સત્કાર થયેલા જોઈને સાધુ સમરસિંહે પિતાની કાર્યસિદ્ધિનું તેને શકુન માન્યું. ૨૭ અને તુરતજ પોતે આણેલી બધી ભેટે તેને નિવેદન કરી. ૨૭૮ તે ભેટ જોઇને અલપખાન અત્યંત પ્રસન્ન થયો. તેણે કહ્યું કે, અહેઆજે તે તેં મને પુષ્કળ ભેટ ધરી છે. તે નિત્ય મારી આજ્ઞા પાળનારે હેવાથી મને ઘણું જ પ્રિય છે, અને તેને અહીં આવવા માટે કદી પણ મનાઈ કરવામાં આવતી નથી; તે હે મિત્ર! આ સમયે તારે આવવાનું કારણ શું છે તે મને કહે. ૨૭૯-૨૮૦ પછી સમરસિંહે પ્રણામ કરીને કહ્યું કે, હે પ્રભુ! જે તમે પ્રસન્ન થયા છે અને મારું માગેલું જે તમે આપો તો મારે મારું મનવાંછિત કંઈક માગવું છે.” ૨૮૧ ત્યારે સુ બોલ્યો:–“હે સમર ! તારા કરતા મારો પુત્ર પણ મને પ્રિય નથી, માટે તારી ઈચ્છા હોય તે તું માગી લે, તેમાં વિચાર કર મા." ૨૮૨ પછી સાધુ શ્રેષ્ઠ સમરસિંહે વિનતિ કરી કે, હે સ્વામિન ! હાલમાં શત્રુંજય પર્વત ઉપરના તીથીને તમારાં સએ નાશ કર્યો છે. આ તીર્થ જે હયાતીમાં હોય તો સમગ્ર હિંદુ ધર્મનિમિત્તે ત્યાંની યાત્રા કરે છે અને પિતાના ધનને તે સ્થળે ઉપયોગ કરે છે. ૨૮૨–૨૮૪ વળી તમારી હિંદુ પ્રજા
( ૧૬૩ ).
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩ ત્યાં જઈને બીચારાં ગરીબ મનુષ્યોને ભોજન વગેરે આપીને તેમજ બીજી જે કોઈ ઈચ્છા હોય તે સર્વ પૂર્ણ કરીને તેઓને પ્રસન્ન કરે છે. ૨૮૫ માટે જે તમે આજ્ઞા આપો તો હું તેને ઉદ્ધાર કરાવું. આ તીર્થને પ્રથમ નાશ કરીને તેમજ પાછી તેની પ્રવૃત્તિ કરીને તમેજ એના નવીન વિધાતા બનો.” ૨૮૬ આ સાંભળી અલપખાન પણ સમર ઉપર પ્રસન્ન થયો. તેણે કહ્યું કે, હું તારા પર પ્રસન્ન થયો છું, ભલે, તું તારી ઈચ્છામાં આવે તેમ કર ”૨૮૭ તે પછી ફરી પણ સમરસિહે કહ્યું કે, હે સ્વામિન્ ! જે તમે પ્રસન્ન થયા હો તો એને માટે એક પ્રમાણપત્ર (પરવાને) લખી આપે, જેથી મારૂં આ કાર્ય નિર્વિધને પૂર્ણ થાય. ૨૮૮ આ સાંભળી ગુજરાત ભૂમિના અધિપતિ અલપખાને પિતાના વડા પ્રધાન બહિરામખાનને સમરસિંહ માટે પરવાને લખી આપવાની આજ્ઞા કરી. ૨૮૯ તેણે પણ સાધુ સમરસિંહ પિતાને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હોવાથી તે આજ્ઞા થતાં જ પરવાને લખી આપવામાં ઘણી જ ખુશી બતાવી. ૨૯૦ પછી તેણે પોતાની ઓફીસમાં જઈને રાજાની આજ્ઞા પ્રમાણે સત્વર અત્યંત માનપૂર્વક સમરસિંહને પરવાને લખી આપે. ૨૯૧ અને તે પરવાને સાથે લઈ બહિરામ સમરસિંહની સાથે આદરપૂર્વક અલપખાનની પાસે આવ્યો. ૨૯૨ અલપખાને પણ તે પરવાને હાથમાં લઈને વાંચી જોયો અને પછી તેણે પિતેજ ફરીથી બહિરામખાનને કહ્યું કે, મસ્તકના ટોપ સહિત એક સુવર્ણની તસરીફા જે મણિ તથા મોતીઓથી ભરેલી હોય તેને સત્વર આપણું ખજાનામાંથી લાવી આપો. ૨૯૩-૨૯૪ પછી બહિરામે ખજાનામાંથી તે તસરીફા લાવીને અલપખાનના હાથમાં આપી એટલે તેણે પોતે જ પાનનું બીડું તેમજ પરવાને સમરસિંહના હાથમાં સેપીને તે તસરીફા પણ તેને અર્પણ કરી અને કહ્યું કે, હે સાધુ! નિર્ભય થઈને તું તારું મન
(૬૬૪)
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલપખાન પાસેથી તીર્થોદ્ધારનું ફરમાન મેળવ્યું
વાંછિત સિદ્ધ કર. ૨૯૫-૨૯૬ પછી બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન સાધુ સમરસિંહે તેને પ્રણામ કરીને હર્ષથી તસરીફા લઈ લીધી અને અત્યંત આનંદપૂર્વક તેને તથા મસ્તકના ટોપને પહેરી લીધાં. વળી પરવાનાને મસ્તક પર મૂકીને તેણે કહ્યું કે પ્રમાણપત્રરૂપી સિંહ મારી પાસે છે, તેથી મને દુષ્ટ લોકો તરફથી અને સમર્થ પુરુષોથી પણ ક્યાંય ભય નથી. ૨૭ ૨૯૯ મેં તમારી કૃપારૂપી અડગ વહાણ પ્રાપ્ત કર્યું છે, તેથી જલદી મારા કાર્યરૂપી સમુદ્રના પારને હું પહોંચી જઈશ.” ૩૦૦ ત્યાર પછી બીજે ઉચ્ચઃશ્રવા હેયની, તે એક ઘોડે મંગાવીને શ્રીમાન અલપખાને સાધુ સમરસિંહને અર્પણ કર્યો; ૩°૧ એટલે બહિરામે અલપખાનની આજ્ઞાથી સમરસિંહને તેને ઘેર લઈ જવા માટે ઘોડાપર ચઢાવી દીધો, અને પિતે પણ તેની સાથે જ ચાલ્યો.૩૦૨ તે વેળા વારિત્રો વાગવા લાગ્યાં, સ્તુતિપાઠકે સ્તુતિઓ ભણવા લાગ્યા, રાજમાર્ગમાં નગરના લેકે તથા રાજ્યના અધિકારીઓ
તરફ સમરસિંહની પ્રશંસા કરવા લાગ્યા, નગરની સ્ત્રીઓ ચંદન તથા અક્ષતથી તેને વધાવવા લાગી અને સંધના મુખ્ય પુરુષ મનમાં ઉત્કંઠિત થઈને તેની સામા આવ્યા. પછી પિતાની સ્ત્રીઓએ મંગલાચાર કર્યા એટલે સમરસિંહે પોતાના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો. ૩૦ ૩-૩૦૫ તેણે પિતાના બાંધવની પેઠે પિતાને ઘેર આવેલા પ્રધાન બહિરામને જાતજાતની ભેટ આપીને પ્રસન્ન કર્યો અને પછી તેને રજા આપી. ૨૦૬ પછી પોતે શ્રીસિદ્ધસૂરિને વંદન કરવાની ઇચ્છાથી નગરના લોકોની સાથે પૌષધશાળામાં ગયો. ૩૦૭ ત્યાં ગુરુ મહારાજના ચરણમાં વંદન કરી પ્રથમ આશીર્વચન મેળવ્યું અને પછી તીર્થને ઉદ્ધાર કરવા માટે જે પિતાને પરવાને મળ્યો હતો તે વાત ગુને નિવેદન કરી. ૩૦૮ ત્યારે ગુરુએ કહ્યું કે, તારું ભાગ્ય ખરેખર ઉત્તમ પ્રકારે જાગ્રત છે. કેમકે, દેના દેશી અલપખાને
(૧૬૫)
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
પણ આ કાર્યમાં તેને સંમતિ આપી છે:૩૦૮ માટે સાધુ! તીર્થને ઉદ્ધાર કરવામાં હવે તું સત્વર ઉદ્યમ કર. અમે તને ધર્મલાભ આપીએ છીએ, તેના પ્રભાવથી તારી કાર્યસિદ્ધિ નિર્વિલંબે સફળ થાઓ.” ૩૧૦
તે પછી સમરસિંહે કહ્યું કે, શ્રીવાસ્તુપાલ મંત્રીએ મંગાણ પર્વતની એક શિલા પૂર્વે આણેલી છે અને તે શિલાને તેમણે પોતેજ ભેંયરામાં મૂકી રાખી છે, જે હજી પણ અખંડપણે હયાત છે; તો હે પ્રભુ! તેમાંથી એક નવી પ્રતિમા તૈયાર કરવામાં આવે તે કેમ? ૩૧ ૧-૨૧ ર પછી સૂરિએ પણ પુણ્યશાળી દેશલને પિતાની પાસે બોલાવ્યો અને તેને તથા તેના પુત્રને આદરપૂર્વક કહ્યું કે –૩૧૩ પૂર્વે મંત્રી વસ્તુપાલ જે મંમાણુ શિલા લાવ્યા હતા તે હાલમાં સંધના તાબામાં છે; માટે ચારે પ્રકારના સંઘની સંમતિ લઈને તેમાંથી એક પ્રતિમા કરાવીને તેની મૂળનાયક તરીકે શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરી શકાય. ૩૧૪-૩૧૫ વળી એવો નિયમ છે કે, સર્વ પ્રકારનાં ધર્મકાર્ય હમેશાં સંઘની સંમતિથીજ કરવાં, કેમકે તેથી તે સફળ થાય છે અને વિશેષ કરી આવા ધર્મકાર્યમાં તો આવું જોવાય છે. ૩૧૬ ગુરુની એ વાણું સાંભળીને દેશલે તથા સમરે તેમ કરવા કબુલ કર્યું અને ભવિષ્યના કાર્યનો વિચાર કરવામાં ઉત્કંઠિત થઈને પ્રસન્ન ચિત્તે તેઓ પિતાને ઘેર ગયા.૩૧૭
તૃતીય પ્રસ્તાવ સમાપ્ત.
( ૧૬૬)
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રરતાવ ૪
તીર્થોદ્ધાર માટે સંઘની અનુમતિ
अथान्यदा मुदा युकः समस्तान् धरिपुंगवान् ।
उपासकान् संघमुख्यानपि साधुरमीलयत् ॥ १ ॥ હવે એક દિવસે સમરસિહે મોટા મોટા સમગ્ર આચાર્યોને તથા સંધના મુખ્ય મુખ્ય શ્રાવકાને એક સ્થળે એકઠા કર્યા. અને શ્રીમાન અરિષ્ટનેમિ ભગવાનના મંદિરમાં તે સમગ્ર સંધને ભક્તિપૂર્વક યથાયોગ્ય રીતે બેસાડવો. પછી તેઓને પ્રણામ કરી, બે હાથ જોડી સમરસિંહે કહ્યું કે, આ સમગ્ર સંધ મારી એક વિનતિને લક્ષ્યમાં લેશે એમ હું ઇચ્છું છું. તમે જાણો છો કે કલિકાળની પ્રબળતાને લીધે તેઓએ શ્રીશવુંજય તીર્થનાયકને હાલમાં નાશ કર્યો છે.
( ૧૬૭ )
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪ કેમકે કલિકાળ એ ધર્મને સદા વૈરી જ છે. ૩-૪ આ તીર્થમાં તીર્થનાયકને ઉચ્છેદ થતાં શ્રાવકના સર્વ ધર્મો પણ પૃથ્વી પર જાણે અસ્ત થયા હોય તેમ જણાય છે. તમે વિચાર કરો કે આવા તીર્થ જે વિચ્છેદ થાય તે દ્રવ્યસ્તવના અધિકારી ભાવયુક્ત શ્રાવકે દ્રવ્ય સ્તવનું આરાધન કેવી રીતે કરશે? શાસ્ત્ર કહે છે કે ધર્મના ચાર પ્રકારમાં ભાવનાનું મુખ્ય સ્થાન છે, અને તેના કરતાં મોક્ષરૂપ લક્ષને વૃદ્ધિ પમાડવામાં જળસમાન પ્રભાવના વધારે શ્રેષ્ઠ છે. આ પ્રભાવના યાત્રામાં થઈ શકે છે અને યાત્રા જે તીર્થનાયક હોય તેજ સંભવે છે, માટે સંધ મને અનુણા આપે તે હું આ તીર્થ ઉપર તીર્થનાયકની પ્રતિષ્ઠા કરાવું મંત્રી વસ્તુપાલે મંમાણખાણુથી જે એક શિલા આણેલી છે તે હાલમાં એક ભોંયરામાં અખંડ પડી રહી છે અને તે શિલાને મંત્રીએ સંઘના રક્ષણ તળેજ મૂકી છે, માટે જે સંઘની આજ્ઞા હોય તો તે શિલામાંથી એક મૂળનાયકની પ્રતિમા હું ઘડાવું અથવા બીજી ફલહી મંગાવી ઘડાવું. ?”૯-૧૦
સમરસિંહના એ વચન ઉપર આચાર્ય મહારાજેએ તથા સંધપતિ શ્રાવકોએ પણ મહામહે પ્રથમ વિચાર ચલાવ્યો અને પછી તેઓએ આ પ્રમાણે કહ્યું: “ હે સાધુ રામરસિંહ ! આજકાલ કળિકાળની ભયંકર ઉષ્ણતાથી આ સમગ્ર જગત અત્યંત તપી રહ્યું છે--સંતાપ પામી રહ્યું છે, પણ તેમાં તું એકજ અમૃતના એક તળાવ જેવો શોભે છે. કેમકે આ કળિયુગના દાનવ સૈન્યોથી જે દેવોને વિનાશ થયો છે અને જેઓ ગતપ્રાણુ ગયા છે તેઓને પણ પિતાની શક્તિથી સજીવન કરવાને તું ઇચ્છે છે. ૧૩ હે સાધુ! આવા હેતુથી જ દેશલ પુણ્યશાળીઓમાં મુખ્ય કહેવાય છે. કેમકે આવા કલિકાળમાં પણ તીર્થના ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળો પુત્ર તેને ત્યાં વિરાજે છે. ૧૪તું કહે છે તેમ મંગાણુપર્વતની શિલા જે કે છે, તે પણ તે કેવળ રત્ન
( ૧૬૮ )
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલડી મંગાવવી તુલ્ય છે અને મંત્રીએ પૂર્વે પુષ્કળ દ્રવ્ય ખર્ચાને તેને આણેલી છે. હાલમાં તે સમય નથી કે જેથી શ્રી શત્રુંજયના મંદિરમાં તેની પ્રતિમા કરાવી પ્રતિષ્ઠા કરી શકાય. કેમકે, કળિકાળ કૃતાંત જે દુષ્ટ છે અને તે રને દૂષક બને છે. માટે તે તો જેમ રાખવામાં આવી છે તેમજ ભલે રહી, (હમણાં તો) આરાસન (આરસપહાણુ)ની શિલામાંથીજ નવી પ્રતિમા તૈયાર કરાવ.”૧૭ સંધની એ આજ્ઞા સાંભળીને સમરસિંહ મસ્તક ઉપર હાથ જોડીને જાણે પોતાના ભાગ્યરૂપી ગૃહના દ્વારમાં તોરણ બાંધો હોય તેમ સંધ પ્રત્યે કહ્યું કે, “મારે સંઘની આજ્ઞા સર્વથા માન્ય છે. કેમકે જિનેશ્વરને પણ સંઘને આદેશ પ્રમાણ હોય છે, તે પછી મારા જેવાને પ્રમાણ હેય તેમાં શું આશ્ચર્ય છે”? ૧૯
બિબ માટે ફલહી મંગાવવી પછી સંધનો તે આદેશ પ્રાપ્ત કરીને તે પિતાને ઘેર ગયો અને દેશની આગળ તે સર્વ વૃત્તાંત તેણે જણાવ્યો.૨૦ દેશલે પણ સંઘની આજ્ઞા માન્ય કરી, જેથી સમરે આરાસન ખાણમાંથી જિનપ્રતિમા માટે શિલા લાવવા માટે પોતાની આજ્ઞા પાળનારા કેટલા એક પુરૂષોને રવાના કર્યા. ૨૧ એ પુરુષો સમરસિંહે લખી આપેલી આરાસન ખાણના સ્વામી ઉપરની યોગ્ય વિજ્ઞપ્તિ સાથે લઈને તેમજ પુષ્કળ ભેટે લેઈને હર્ષથી તે તરફ ચાલી નીકળ્યા. તેઓ, ઉત્સાહરૂપ રથમાં બેસી એ દેશના રાજાથી આશ્રિત ત્રિસંગમપુર નામના નગરમાં તત્કાળ જઈ પહોંચ્યા. ૨૩ ત્યાં મહીપાલદેવ નામે રાજા રાજ્ય કરતો હતો, તેણે જન્મથી આરંભીનેજ માંસ, મદિરા કે વિજયા (ભાંગ)નું ભક્ષણ કર્યું ન હતું, તેમજ પોતાના દેશમાં પણ તેણે પ્રજામાં તેને પ્રચાર અટકાવ્યો હતો. તે પોતાના જીવની પેઠે ત્રસ જીવને પણ કદી વધ કરતે ન હતો, અને તેના રાજ્યમાં છવ
(૧૯)
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ક
હિંસાને બેધ આપનાર કાઈ મનુષ્ય ટકી શકતા ન હતા. ૫ વળી તેની આજ્ઞાથી રાજ્યમાં કાઈ પણ મનુષ્ય, બકરા, પાડા કે નૂ જેવા હલકા પ્રાણીને પણ વધ કરી શક્યું ન હતું, અને ( માંડનેા નાશ કરવા માટે ) ગાદડાં—ગાદલાંને પણ તાપમાં રાખી શકતું ન હતું. ૨૬ તેના રાજ્યમાં જુગાર રમવાને ઠેકાણે પણ પાસા ખેલનારા જુગારીઓ
..
*
હું આને મારૂં છું” આવી વાણી કદી ખાલી શક્તા ન હતા ( તા પછી પ્રજામામાં તેા એવી વાણી હોયજ કયાંથી?)૨૭ તેના ધાડાએ પણ હમેશાં ગાળેલું પાણી પીતા હતા, માત્ર કેટલા એક સાધુએજ પાંચ છ (રાગાદિ કાયા)ના નાશ કરનારા હતા. અર્થાત્ તેના રાજ્યમાં હિંસાનુંજ પ્રાધાન્ય હતું અને સાધુઓ પણ ચારિત્ર્યવાન હતા. વળી તે રાજા દિવસમાં સદા એક વખતજ ભાજન કરતા હતા, તે શૈવધર્મી હતા તાં પણ તેની બુદ્ધિ જૈનધમ માં દ હતી.ર૯ તે પેાતાની પ્રજાનું એવા પ્રકારે પાલન કરતા હતા કે જેથી તેની ખ્યાતિ આ નવા કુમારપાળ છે ” એવી જગતમાં પ્રસિદ્ધ થઈ હતી. એના મુખ્ય મંત્રી સમુદ્રના જેવા ગંભીર પ્રકૃતિવાળા હતા. તેનું નામ પાતાક હતું. માત્ર આશ્ચય એજ હતું કે સમુદ્ર જેમ દોષાકર (ચંદ્રમા) ઉપર પ્રીતિ રાખનારા છે તેમ એ મંત્રી દેષાકર (દાષાના સમુદાય) ઉર પ્રીતિ રાખનારા નટુતા.૩૧ તા.૩૧ સમરસિંહ માલેલાં માણસા વિનમિ તથા ભેટાં સાથે લઈને શ્રીમહીપાલદેવને મળવા માટે ગયા.૩૨ તેઓએ રાણા મહીપાલદેવતી આગળ જઇને પ્રણામ કર્યા અને ભેટ અપણુ કરીને સમરસિંહના વિજ્ઞપ્તિપત્ર પણ નિવેદન કર્યાં.-૩ એટલે તુરતજ રાણાશ્રીની આજ્ઞાથી મુખ્ય મંત્રીએ વિજ્ઞપ્તિપત્ર હાથમાં લીધા અને ઉચ્ચ સ્વરે વાંચી સંભળાવ્યા.૩૪ તે પછી શ્રીસહીપાલરાએ તે પત્રના અર્થ જાણીને પેાતાને ઈન્દ્રની લક્ષ્મી પ્રાપ્ત
( ૧૭૦ )
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલહી મંગાવવી
અને પોતાને પણ તેની બુદ્ધિ સા મ પણ સ
થઈ હોય તેમ મનમાં હર્ષ પામીને આ પ્રમાણે કહ્યું –૩પ “ખરેખર, આ સમરસિંહને ધન્ય છે અને તેનો જન્મ પણ સફળ છે. કેમકે આ કળિકાળમાં પણ તેની બુદ્ધિ સત્યયુગને અનુસરનારી છે. તેમજ મને પિતાને પણ ધન્ય છે, કે જેના તાબામાં આરાસણ પત્થરની ખાણ છે. જે આ ખાણ મારા તાબામાં ન હતા તે આવા પ્રસંગે મારું સ્મરણ પણુ કાણુ કરત ? હે પાતાક મંત્રી! સાધુ સમરસિંહ તરફથી આવેલી આ ભેટને તમે પાછી આપી દે. કેમકે આવા ધાર્મિક કાર્યમાં આપણાથી ધન કેમ લેવાય ૩૮ ધર્મનું તે ધન, પરિવાર તથા જીવિત સુદ્ધાં અર્પણ કરીને પણ ઉપાર્જન કરવામાં આવે છે, તેજ ધર્મને માત્ર આવી ભેટથી આપણે વ્યર્થ કેમ ગુમાવો જોઈએ ? ૩૯ આપણી ખાણમાંથી પ્રતિમા માટે પાટા ગ્રહણ કરનાર પાસેથી જે રાજાને કર લેવાય છે પરંતુ હવે એ કરને પણ હું ત્યાગ કરું છું. એટલું જ નહિ પણ આ કાર્ય કરવામાં જે કંઈ જોઈએ તે સર્વમાં હું પોતે સહાય કરીશ અને તેથી આ કાર્યને પુણ્ય ભાગ મને પણ પ્રાપ્ત થશે.”૪૧ એમ કહી તે રાજા સમરસિંહના માણસોને તથા પાતાક મંત્રીને સાથે લઈ આરાસણની ખાણ ઉપર ગયો. ત્યાં જઈને તેણે આરાસણની પાટો કાઢનારા સર્વ કારીગરોને પોતાની પાસે બોલાવ્યા અને સન્માનપૂર્વક પ્રતિમા માટે શિલા કઢાવવાના મૂલ્યની આંકણી કરાવી. તે વેળા કારીગરોએ પિતાની ઈચ્છાનુસાર જે દ્રવ્યની માગણી કરી તેના કરતાં પણ અધિક દ્રવ્ય આપવાની મહીપાલ રાજાએ ખુશી બતાવી.૪૪ તે પછી શુભ વારે, શુભ મુહૂર્ત અને શુભ નક્ષત્રે મહીપાલ રાજાએ ખાણની પ્રથમ પૂજા કરીને બિંબમાટેની શિલા કઢાવવાનો આરંભ કર્યો.૪૫ તે વખતે સમરસિંહના માણસોએ પણ ભજન, સુવર્ણના અલંકારે, વસ્ત્ર તથા તાંબૂલ (પાન બીડાં) વગેરે આપીને કારીગરોને
( ૧૭૧ )
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
પ્રસન્ન કર્યા.૪૬ તેમજ બીજી તરફથી મહોત્સવ ચાલુ કરીને સમરસિંહના સેવકોએ, યાચકને ઇચ્છિત દાન પણ આપ્યાં. ઉપરાંત
ગીઓ તથા રખડતાં ભીખારૂ વગેરેને માટે બીજા ચિંતામણિ સમાન સાર્વજનિક સત્રાલયો (અન્નસત્રો) પણ તેઓએ ખુલ્લો મૂક્યાં ૪૮ એ રીતે સર્વ સમારંભ શરૂ કરાવ્યા પછી પોતાના મંત્રીને ત્યાં રાખીને શ્રીમાન મહીપાલદેવ ત્રિસંગમનગરમાં પાછો આવ્યો.૪૯ મહિપાલદેવ અને સમરસિંહ હમેશાં મોકલેલા માણસના જવાઆવવાથી ખબર જાણતા હતા અને કામની સૂચના પણ મોકલતા હતા.
બીજી તરફથી કારીગરોએ પણ અત્યંત ઉત્સાહપૂર્વક ખાણ ખોદવાને આરંભ કર્યો જેથી અહ૫ દિવસમાંજ તેઓએ એક શિલાની પાટ બહાર કાઢી.૧ પાણીથી ભીની કરીને એ શિલાની પાટને તેઓએ જોઈ ત્યારે તેના મધ્ય વિભાગમાં જ એક સીધી ફાટ તેઓના જોવામાં આવી, -શિલાને વચ્ચેથીજ તેઓએ ચીરાયલી જોઈ. આ વાત સમરસિંહના જાણવામાં આવી એટલે તેણે (સમાચાર કહેવા માટે) પિતાની પાસે આવેલા માણસોદ્વારા કહેવરાવ્યું કે બીજી નવી શિલા કઢાવે.
૩ સમરસિંહના એ કહેવા પ્રમાણે કારીગરોએ ફરીથી એકદમ ઝડપથી શિલા કાઢવાનો આરંભ કર્યો, પણ ઘણીજ ઉતાવળ કરવાથી પાછી બીજી શિલા પણ બે કકડાના રૂપમાં જ બહાર આવી. તે જોઈ રાણાના મંત્રી તથા સમરસિંહના સેવકે ખિન્ન થયા અને અઠ્ઠમ તપ કરવાનો નિશ્ચય કરી દર્ભના આસન ઉપર સંથારો કર્યો. તે પછી ત્રીજી રાત્રે શાસનદેવતા તથા કપર્દી યક્ષ પ્રકટ થઈને મંત્રીને કહેવા લાગ્યાં કે, હે મંત્રીશ્વર ! તું સર્વ શ્રાવકોમાં શિરોમણિ છે અને જૈનધર્મને જાણકાર છે, છતાં તે આવું અજ્ઞાનીના જેવું આચરણ કેમ કર્યું ? અમે બન્ને તારાં સાધમિક છીએ, છતાં તે અમારું સ્મરણ પણ કર્યું નહિ અને આ કાર્યને આરંભ કર્યો; આમ કરવું
( ૧૭૨ )
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલહી મંગાવવી
તે તને ચોગ્ય હતું ૫૭-૫૬ જે કે આ કાર્યસિદ્ધિમાં તે સમસિંહનું ભાગ્યે જ સતત અવિચ્છિન્ન છે-જામત છે; અને તેજ સર્વત્ર પ્રમાણભૂત છે;૫૯ તો પણ હવે તમે આ પ્રદેશમાંથી બિંબશિલાને બહાર કાઢો.” આમ કહીને તે સ્થાન બતાવી તેઓ બન્ને ક્ષણવારમાં અંતહિત થઈ ગયાં. બીજે દિવસે પ્રાત:કાળમાં મંત્રીએ તથા સમરસિંહના સેવકોએ કપદયનું તથા શાસનદેવીનું પૂજન કરી અઠ્ઠમ તપનું પારણું કર્યું. અને તેઓએ બતાવેલા સ્થાને કારીગરોએ આનંદપૂર્વક ખોદવા માંડયું. એટલે તુરતજ દેવના પ્રભાવથી તે સ્થળે સૂત્રધારના હાથને ૨પર્શ થતાંજ એક શિલા બહાર નીકળી આવી. ૩ એ શિલા ચંદ્રનાં કિરણો જેવી સ્વરછ હતી, સ્ફટિક મણિના જેવી ઉજજવળ હતી અને સમરસિંહનું પ્રત્યક્ષ પુણ્ય હોય તેવી દેખાતી હતી. કારીગરોએ તે શિલાને પણ જળમાં પલાળી જોઈ અને તેને પણ નિર્દોષ લેવાનો નિશ્ચય કર્યો. પછી તેમાંથી તેઓએ એક બિંબને ગ્ય પાટ ઘડી કાઢી. ૬૫ તે સમયે મંત્રીશ્વરે એક શિલા શુદ્ધ નીકળી છે અને તેમાંથી એક પાટ પણ ઘડાઇ ચૂકી છે” આવી ખબર એક માણસઠારા સમરસિંહ તરફ મોકલી આપી.૬૬ એટલે તે માણસે પાટનગરમાં જઈને દેશલને તથા તેના પુત્રને શિલાપાટની સિદ્ધિ વિષે વધામણી આપી. તે સાંભળી દેશલે પણ વધામણી લાવનારા માણસને બે રેશમી વસ્ત્ર તથા સુવર્ણના દાંત સાથે સુવર્ણની એક જીભ ભેટ તરીકે આપી. ૬૮ અને પછી મોટા આચાર્યોને, સાધુઓને, સાધ્વીઓને, શ્રાવકેને તથા શ્રાવિકાઓને એકત્ર કરી મહત્સવનો આરંભ કર્યો. વળી તેણે ભાતભાતનાં કીંમતી વો, સુવર્ણને અલંકારે, પાનબીડાં તથા હારતેરા અર્પણ કરીને યથાયોગ્ય રીતે સંઘનું સ્વાગત કર્યું. અને જે સ્તુતિપાઠકે તથા ગવૈયાઓ સ્તુતિપાદનાં ચરણો ચોતરફ ગાઇ રહ્યા હતા તેઓને તયા
( ૧૭૩ )
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪.
સમગ્ર યાચકને પણ પુષ્કળ દાન આપી તેણે સંતોષ્યા. 9 એ પ્રમાણે વધામણું કરીને દેશલે સંઘ આગળ બે હાથ જોડી આવી વિનતિ કરી કે, સંધના આદેશની કૃપાથી મૂળનાયકની મૂર્તિ માટે એક નિર્દોષ શિલાપાટ તૈયાર થઈ ગઈ છે. માટે તેમાંથી હું પ્રતિમા કરાવું કે વસ્તુપાલ મંત્રીએ આણેલી શિલામાંથી કરાવું? આ વિષે સંધ ફરી મારા પર કૃપા કરીને મને આજ્ઞા આપે.”૭૪ તે સાંભળી સાથે પ્રથમ જે પ્રમાણે કહ્યું હતું તેજ પ્રમાણે હ્યું. કેમકે સજજનોનું વચન પત્થર ઉપરની રેખાની પેઠે કદી અન્યથા થતું નથીબદલાતું નથી. તે સમયે સંધના આગેવાન પુરુષોએ સમરસિંહને કહ્યું કે, હે સાધુ! શત્રુંજય ઉપરનાં સર્વ દેવમંદિરને ઉદ્ધાર કરાવો જોઈએ. કેમકે, મ્લેચ્છ લેકેએ મુખ્ય દેરાસરને તે નાશ કર્યો છે, પણ તેની આસપાસ રહેલી સર્વ દેહરીઓ સુદ્ધાંને પણ નાશ કર્યો છે. માટે આપણે બધાય આ પુણ્યકર્મની વહેંચણું કરી લઈએ અને સમસ્ત સંઘ તે કર્મ કરવા માટે સર્વને સૂચના આપે.૭૮ આ સાંભળી તેઓમાં કઈ એક પુણ્યવાન પુરુષ બોલી ઉઠે કે, શત્રુંજય ઉપરના મુખ્ય દેરાસરને હું ઉદ્ધાર કરાવીશ, માટે સંધ તે વિષે મને અનુમતિ આપે. ત્યારે સંધ બોલે –“જે પુરુષ પ્રતિમા કરાવનાર છે તેજ મુખ્ય દેરાસરને ઉહાર પણ ભલે કરાવે, કેમકે જેનું ભોજન હોય તેનું જ પાના બીડું તે યોગ્ય ગણાય.૮° આ વાતને એ પ્રમાણેજ નિર્ણય થયા. તે પછી સંધે તે તે ધર્મકૃત્યની કેટલાએક મુખ્ય પુરુષોને વહેંચણી કરી આપી.-૧ અને પછી સર્વેએ સંઘને તથા સંધના વચનને પ્રમાણ કરીને પોતપોતાને સોંપવામાં આવેલ કાર્ય કરવામાં ઉત્સાહ બતાવ્યો ને સા સેને ઘેર ગયા. સાધુ દેશલ પણ પ્રભુના આદેશની પેઠે સંધના તે આદેશને પ્રાપ્ત કરી કેવળ આનંદમગ્ન
( ૧૭૪).
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલહી મંગાવવી
બની રહ્યો.૮૩ તેણે ફરી પણ પાતાક મંત્રી પાસે કેટલુંક ધન તથા સેવાને રવાના ક્ય. કેમકે તેવા કાર્યને આરંભ કરીને કયો પુરુષ ધનના ખર્ચની ગણત્રી કરે ૮૪ બીજી તરફ પાતાક મંત્રીએ પણ જ્યારે તે નિર્દોષ શિલાપાટ ખાણમાંથી નીકળી ત્યારે, કારીગરને સુવર્ણનાં કંકણ તથા વસ્ત્ર વગેરેનાં દાન આપીને સંખ્યા. પ રાજા મહીપાલ પણ તે બિંબશિલાને નીકળેલી સાંભળીને તેને વધાવવા માટે આનંદપૂર્વક પોતાના નગરમાંથી તે ખાણ ઉપર આવ્યો.૮૬ તેણે તે પ્રત્યક્ષ ભગવાન નીકળ્યા હોય તેમ માની લઇને કસ્તુરી, કપૂર તથા પુષ્પો વગેરેથી તે શિલાપાટનું પૂજન કર્યું. મેટાં મોટાં દાને આપ્યાં, નૃત્ય તથા સંગીતને આરંભ કરાવ્યો, એકઠાં મળેલાં લોકોને પાનબીડાં અર્પણ કર્યો અને તે નિમિત્તે મોટો ઉત્સવ કરા.૯૮ તે પછી કારીગરોઠારા તે શિલાપાટને રાજાએ ખાણ ઉપરથી નીચે ઉતરાવી અને આરાસણમાં તેને પ્રવેશ મહત્સવ કરાવ્યો. તે સમયે આરાસણની પાસે આવેલાં ગામડાંઓમાંથી અનેક ભાવિક લે ત્યાં આવ્યા હતા અને તે શિલાપાટની કપૂર પૂષ્પ વગેરેથી પૂજા કરી રહ્યા હતા. બીજા શ્રાવકેએ પણ ગીત ગાન કરીને, મહા ગંભીર શબ્દોવાળાં વાદિ વગડાવીને તથા હર્ષના કોલાહલ કરીને સર્વ પ્રદેશને કેવળ શબ્દમય કરી મૂકયો હતો.૯૧ તે પછી પોતાક મંત્રીને સર્વ યોગ્ય ભલામણ કરીને રાજા મહીપાલદેવ પિતાના નગરમાં ગયો અને મંત્રી પાતાકે મેટા એક રથ ઉપર તે શિલાને ચઢાવીને પર્વત ઉપરથી નીચે ઉતરાવી. તે વખતે તેના આગળ પાછળના માર્ગમાં અનેક પુરુષો વળગેલા હતા, બળવાન ધોળા બળદ તેને ખેંચી રહ્યા હતા, માર્ગમાં પગલે પગલે કદાળી વાળાં માણસો (ખાડા-ખડીયાવાળી જમીનને) ખોદી રહ્યા હતા અને રથનાં બન્ને પૈડાંઓની ધરીઓ ઉપર અવિચ્છિન્ન રીતે
( ૧૭૫)
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪.
તેલની ધારાઓ પાડવામાં આવતી હતી. આ રીતે મોટા આરંભથી તે શિલાપાટને મંત્રીએ ઉતરાવી. દર-૯૪ એ મહાન રથ કુમારસેના નામના ગામને ઉપવનની સપાટ જમીન પર જ્યારે આવ્યો ત્યારે ત્યાંથી લગાર પણ આગળ ચાલ્યો નહિ. ૯૫ તે સમયે ત્રિસંગમપુર વગેરે સ્થાનમાં રહેનારા સાથે ત્યાં આવીને અન્યની સ્પર્ધાપૂર્વક મોટાં ઉસો કરાવ્યા.૯૬ બીજી તરફથી મંત્રીએ પાટણ નગર તરફ એક માણસને મોકલીને સાધુને ખબર કહેવરાવી કે, પ્રતિમા માટેની શિલાપાટ કુમારસેના ગામ સુધી આવી પહોંચી છે. આ સાંભળીને રામરસિંહ પણ મેધને ધ્વનિ સાંભળીને જેમ મયૂર પ્રસન્ન થાય તેમ પ્રસન્ન થયો.૯૮ પછી તેણે ઉત્તમ બળદ લાવવા માટે પ્રત્યેક ગામે પિતાનાં માણસો મેકલી દીધાં, ને માણસોએ પણ સર્વ ઠેકાણે તપાસ કરવા માંડી ત્યારે પિતપિતાના ગામમાં જેને બળવાન બળદ હતા તેને લઈને સર્વ લેક સમરસાધુ પાસે આવવા લાગ્યા.૦ • તેમાં કેટલાએક ખેડુતો હતા, કેટલાએક રજપૂતો હતા, કેટલાએક બ્રાહ્મણે હતા અને કેટલાએક શ્રાવકે હતા. તેઓ સર્વે અત્યંત સ્પર્ધાપૂર્વક પોતપોતાના બળદોને સમરસિંહ પાસે મૂક્તા હતા. સાધુ સમરસિંહ પણ તે બળદેની ઘણી મોટી કીંમત આપતો હતો. તે જોઈને કેટલાક મિથ્યાદષ્ટિ મનુષ્યો પણ આ પ્રમાણે કહેતા હતા -૧૦ “અહો ! ધન્ય છે આ ગૂર્જરભૂમિને, જેમાં ધર્મમંદિરના સૂત્રને ધારણ કરનાર સાધુ શ્રેષ્ઠ સમરસિંહ રહે છે. ૧૦૩ જે આ સમરસિંહ ન હત તે આજકાલના સમયમાં લેઓએ નાશ પમાડેલા શત્રુંજય મહાતીર્થને ઉદ્ધાર કેમ થાત ૧૦૪ અહો ! ધન્ય છે સમરસિંહની માતાને, જેણીએ રોહણાચળની ભૂમિ જેમ રત્નને જન્મ આપે છે તેમ, જગતના ભૂષણરૂપ સમરસિંહ પુત્રને જન્મ આપ્યો છે. ૦૫ તેમજ ધન્ય છે સમરસિંહના પિતાને
( ૧૭૬ )
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલીનું મંગાવવું કે જેણે આવા પુત્રને ઉત્પન્ન કર્યો છે. કેમકે આ કળિકાળ રૂપ કૂવામાં ડુબી જતા ધર્મને ( આ સમરસિહ ) ઉદ્ધાર કર્યો છે. ૧૦૭ ખરેખર લેકાર ચરિત્રવાળા આ સમરસિંહના દર્શન કરીને આપણે આ સમયે કૃતાર્થ થયા છીએ. કેમકે પુરુષોનું દર્શન સર્વને પવિત્ર કરનારું હોય છે ૧૯ હે સમરસિંહ! આ ધર્મકાર્યને માટે તમે આ બળદોને સ્વીકારે અને યોગ્યનો યોગ્ય કાર્યમાં ઉપયોગ થવા દે, તમે આ કાર્ય કરીને લોકમાં પ્રસિદ્ધ થાઓ.૦૯ *ઘણું મૂલ્યથી પણ તમારું પ્રયોજન પ્રાપ્ત થાય તેમ નથી. કોઈ પણ માણસ એક પળાથી અરઘટ્ટ ખરીદ કરતા નથી. ૧૧° એ પ્રકારે સર્વ લોકોનું કહેવું સાંભળીને વિચારવેત્તા સમરસિંહે મનમાં વિચાર કરીને તુરતજ સારા સારા વીશ બળદ તેઓ પાસેથી ગ્રહણ કર્યા. તે વખતે જેઓના બળદ તેણે લીધા નહિ તેઓ જાણે શરમાયા હોય તેવા થઈ ગયા અને ( ઈષ્ટ વસ્તુ નહિ મળવાથી ) યાચકની પેઠે નિરાશ થયા. ૧૨ રામરસિંહે પણ જોઈ લીધું કે, જેઓના બળદ તેણે લીધા ન હતા તેઓ ઘણુજ શરમાઈ ગયા છે, જેથી તેણે અમૃત જેવી મીઠી વાણીથી કહ્યું કે હે મહાનુભાવે તમારે ખેદ કરવો યોગ્ય નથી. કેમકે તમે ધર્મ નિમિત્તે પિતાના બળદોને અહિં લાવ્યા તેથી તમે ધર્મજ ઉપાર્જન કર્યો છે. ૧૧૩ -૧૧૪ પુણ્ય સંપાદન કરવામાં ભાવના એજ મુખ્ય કારણ છે અને એ ભાવના તમારામાં પરિપૂર્ણ છે. વળી શાસ્ત્ર કહે છે કે, દાનદાતા મનુષ્યને જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય દાનમાં અનુદાન આપનારાને પણ મળે છે. ૧૧૫ એમ કહીને સમરસિંહ, ભજન પાન-બીડાં વગેરે આપીને તેઓનું સન્માન કર્યું અને બળદોના તે તે સ્વામીઓને ઘેર જવા માટે રજા આપી.૧૧૬ પછી તેણે એક ગાડું કેટલા એક બળદ તથા માર્ગમાં ઉપચાર * આ શ્વક કંઈક અસંબદ્ધ હોય તેમ લાગે છે.
( ૧૭૭ )
ઉપાર્જન છે અને એટલું પુરા ૧૧૧
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
આ
કરવામાં તત્પર રહે તેવા પુરુષને કુમારસેના ગામ તરફ મેકલી દીધા. ૧૧૭ પાતાક મંત્રી લેાખંડથી જડેલા મજબૂત અને વિશાળ તે ગાડાને જોઇને જાણે મોટા એક રથ આવ્યા ડ્રાય તેમ માનીને અત્યંત આનંદ પામ્યા. ૧૧૮ પછી તે ગાડામાં તેઓએ શિક્ષાપાટી જેવી ચઢાવી કે તુરતજ તે (ગાડું) જાણે જીણુ હોય તેમ ભાંગીને ભુક્કો થઈ ગયું.૧૧૯ તે જોઇ મંત્રી ખેદ પામ્યા. તેણે ફરીથી ખીજાં એક મજબૂત ગાડું સમરિસ પાસેથી મંગાવી લીધું.૧૨૦ અને તે ગાડામાં પણ પેલી શિલા જેવી ચઢાવી કે તુરતજ તે પશુ ભાંગી પડયુ. અથવા ખરૂં છે કે દેવના ભાર ઉપાડવાને ક્રાણુ સમર્થ થાય? ૧૨૧તે પછી ક્રીથી મંત્રીએ માણસા મેકલીને સમરસ'ને વાત જણાવી અને તેણે પશુ “ નહિ કટાળવું તે લક્ષ્મીનું મૂળ છે. એમ માનીને ખીજું ગાડું માકલી આપ્યું. ૧૨૨ પ એ ગાડાનીયે એજ દશા થઈ. જેથી ચિંતાતુર થઇ મ ંત્રીએ માણસ મેલીને સમરિસંહને ખબર આપી,૧૨૩ ત્યારે એ વૃત્તાંત જાણીને સમરસિંહ ચિતારૂપ લતાની જાળમાં સપડાયા અને વ્યાકુળ થયા.૧૨૪ તેને ચિંતા થવા લાગી કે સર્વ પ્રદેશામાં ા તપાસ કરીને જે જે દુર્લભ મેળવ્યાં હતાં સવે જ્યારે ભાંગી પડવા, ત્યારે હવે બીજી'ગાડું ( જે ન ભાંગે તેવું હોય તે ) કયાંથી મેળવવું ? ૧૨૫ આ શિલા માટા રથમાં આવતી નથી, ગાડાંઓમાં આવતી નથી તેમ પુરુષોની ખાંધ ઉપર પણ આવતી નથી, તા પછી મારા પિતાના મનારથ ક્રમ સફળ થશે? ૧૨૬ આ રીતે સાધુ સમરસિદ્ધ ચિ་તારૂપી સમુદ્રમાં ડુબકાં ખાતા હતા, અને તેમાં ડૂબી જવાને જાણે ભય લાગ્યા હાય તેમ, તેના નેત્રમાંથી નિદ્રા પણ ચાલી ગઈ.૧૨૭ પછી તેનું ચિત્ત ચિંતાને લીધે અત્યંત વ્યાકુળ બની ગયું ત્યારે શાસનદેવીએ પ્રત્યક્ષ
ગાડાં
તે
( ૧૭૮ )
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલહીનું મગાવવું
સ્વરૂપમાં આવીને કહ્યું કે, તુ ખેદ કર મા. ઝંઝા નામે ગામમાં જે એક દેવી છે તેની યાત્રા માટે એક ગાડું કરાવવામાં આવ્યું છે. તે દેવતાથી અધિષ્ઠિત છે અને મજબૂત છે. ૨૮-૧૨૯ એટલું જ નહિ પણ યાત્રા વખતે પચાસ માણસે તેના ઉપર બેસે છે તો પણ તે ગાડું બે કાશ જેટલે અંતરે જોડેલા માત્ર બે બળદ વડે ચાલ્યું જાય છે. ૧૩૦ આ ગાડું પિતાના ભક્તને ઉપદેશ કરીને દેવી પતે તને આપશે, જેથી તારે મારથ સિદ્ધ થશે. ૧૩૧ શાસન દેવીનું આ વચન સાંભળી સમરસિંહ પોતાના આત્માને જગતમાં સર્વાધિક માનવા લાગે. અથવા માર્ગભ્રષ્ટ થયેલ-માર્ગ ભૂલો પડેલે કયો મનુષ્ય ફરી માર્ગમાં આવીને આનંદ ન પામે ? ૧૩ર તેણે પ્રાત:કાળમાં પોતાના પિતા આગળ જઈને દેવીને તે સર્વ આદેશ કહી સંભલાવ્યો એટલે તેને પિતા પણ દેવીના દર્શનથી પિતાના પુત્રને ભાગ્યશાળી માનવા લાગ્યો. ૧૩૩ તે પછી એ ગાડું લાવવા માટે સમરસિંહે તૈયારી કરી કે તે જ સમયે દેવીએ મોકલેલે દેવીને એક પુજારી તેની પાસે આવ્યો અને બોલ્યો –“દેવીએ મને આજ્ઞા કરી છે કે સમરસિંહ પાસે જઈને તું કહે કે, મારા ગાડા વડે સુખેથી તે શિલા. પિતાના ઈષ્ટ સ્થાને જઈ પહોંચશે, ૧૩૪–૧૩પ માટે હે સાધુ! દેવીએ આપેલા આ ગાડાને તું ભાડા વિનાજ લઈ લે; દેવીની કૃપાથી તારા સર્વ મનોરથ સિદ્ધ થશે.” ૧૩૬ સાધુ સમરસિંહે દેવીના તે ભકતને વસ્ત્ર-અલંકાર વગેરે આપીને સારી રીતે સંતો અને પછી ગાડા માટે તેની સાથે પોતાના માણસોને રવાના કર્યા.૧૩૭ તેઓ, દેવતાથી અધિષ્ઠિત અને મજબૂત એવું તે ગાડું લઇને કુમારસેના ગામમાં જઈ પહોંચ્યા અને તે ગાડું મંત્રીને સુપ્રત કર્યું. ૩૮ પછી મંત્રી વગેરે સર્વ પુોએ તે ગાડાને શિલાપાટની આગળના ભાગમાં જ કર્યું અને તેના ઉપર એ શિલાપાટ જેવી ચઢાવવા માંડી કે એની મેળેજ
( ૧૭ )
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
તે ઉંચકાઈ રહી, અને અતિ અલ્પ પ્રયાસે મંત્રીએ કારીગર પાસે તે શિલાપાટને ગાડા ઉપર સુખેથી ચઢાવી દીધી. ૧૩–૧૪૦ તે વેળા રેતીના સમુદ્રરૂપ દુસ્તર માર્ગમાં સહેલાઈથી તરવા જવા માટે તે શિલાપાટે મજબૂત પાટીયામાંથી બનાવેલ તે ગાડારૂપ વહાણને જાણે આશ્રય કર્યો હોય તેમ લાગતું હતું.૧૪૧ પછી મંત્રીશ્વર પાતાકે શુભ મુહૂર્તે તે ગાડામાં વીશ બળદ જોડી દીધા અને સો માણસો તેને વળગાડીને ત્યાંથી ચાલતું કર્યું. ૧૪૨ તેમજ પોતાના દેશના સીમાડા સુધી મેટો ઉત્સવપૂર્વક પોતે સાથે આવીને મંત્રી પાતાક ત્યાંથી ફર્યો. ૧૪૩ માર્ગમાં કોદાળીઓ વાળા માણસો ખાડા ખડીયાઓ પૂરી દઇને રસ્તો સપાટ કર્યે જતા હતા તેથી એ ગાડું દેવથી પ્રેરાયું હોય તેમ વેગથી આગળ ચાલવા માંડયું. ૧૪૪ માર્ગે જતાં ઠેક ઠેકાણે અને પગલે પગલે તે શિલાપાટનું લેકે પૂજન વંદન કરતા હતા અને એમ કરતાં કરતાં અનુક્રમે તે શિલાપાટ ખેરાલુ” નામના નગર સમીપ આવી પહોંચી. ૧૪૫ જ્યારે તે શિલાપાટ ત્યાં આવી ત્યારે એ નગરમાં રહેનારા સંધે તેનું પૂજન કરીને તેને પ્રવેશમહોત્સવ કર્યો. ૧૪૬ પછી બીજે દિવસે ત્યાંથી તે આગળ ચાલી અને કેટલેક દિવસે સુખેથી ભાડુ ગામની સમીપ આવી પહોંચી. ૧૪૭ સાધુ દેશલે પોતાની એ શિલા પાટને ત્યાં સુધી આવેલી જાણું એટલે તે તથા તેના પુત્ર બને જણ તેનાં દર્શન કરવા માટે ઉત્કઠિત બન્યા. ૧૪૮ અને તે જ સમયે શ્રી સિદ્ધસૂરીને તથા પાટણના સર્વ નાગર લેકને સાથે લઈ દેશલ ભાંડુગામ ભણું ગયો. ૧૯ત્યાં જઈને તેણે જોયું કે શિલાપાટ અત્યંત શુદ્ધ છે અને ચંદ્રની કાંતિ સમાન ઉજ્વળ છે, ત્યારે તેનાં નેત્રરૂપ ચંદ્રકાંત મણિમાંથી આનંદના અશ્રુઓ રૂપ અમૃત ગળી પડયું–શિલાપાટને જોઇને દેશનાં નેત્રોમાંથી હર્ષાશ્રુ ગળી પડ્યાં ૧૫૦ અને તેનાં નેત્રે હર્ષથી પ્રફુલ
( ૧૮૦ )
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલી મંગાવવી થઈ ગયાં. પછી તેણે કુંકુમ, કપૂર તથા ચંદન વગેરેથી શિલાપાટની પૂજા કરી. ૧૫ ? તે વખતે હજારે ગવૈયાઓ તથા હજારો સ્તુતિપાઠકે ત્યાં એકઠા મળ્યા હતા, જેથી સમરસિંહે પિતાની આજ્ઞા પ્રમાણે વસ્ત્ર વગેરે આપીને તેઓનું સન્માન કર્યું. ૧૫૨ બીજા લેકોએ પણ ચપ, આસોપાલવ, કેવડો તથા બેરસળી-વગેરે પુષ્પથી અત્યંત પ્રસન્નચિત્ત તે શિલાપાટનું પૂજન કર્યું. ૧૫૩ અને “ભવિષ્યકાળની વસ્તુમાં ભૂતવ ઉપચાર થઈ શકે છે આવા વ્યાકરણ શાસ્ત્રનાં વચનને તેઓએ સત્ય કરી બતાવ્યું. અને તે શિલાપાટને ભવિષ્યમાં થનારા જિન માની માણસો પૂજવા લાગ્યા ૧૫૪વળી તે વખતે વાદિત્રોના ધ્વનિઓથી, ગીતગાનના શબ્દોથી અને કોના કોલાહલથી અત્યંત ગાજી રહેલી દિશાઓ જાણે દેશનાં ગુણગાન કરતી હોય તેમ લાગતું હતું. ૧૫૫વળી તે સમયે પાટણનગરમાં તેવો કોઈ પણ બાળક, યુવાન કે વૃદ્ધ મનુષ્ય ન હતો, જેણે એ શિલાપાટનાં દર્શન કયો ન હેય. સર્વ મનુષ્ય પણ એકી સાથે આનંદ પામીને સાધુ દેશલને તથા તેના પુત્રને ધર્ણોદ્ધારક તરીકે સ્તુતિપાઠકની પેઠે સ્તવી રહ્યા હતા. ૧૫૬ પછી દેશલે સર્વને સમાન રીતે ભેજન આપ્યું તથા પરમ હર્ષથી સાધર્મિકેનું વાત્સલ્ય કર્યું.૧૫૭-૧૫૮તેમજ સર્વ કારીગરોને, માર્ગ સાફ કરનારાઓને, સાથે આવેલાં બીજા માણસોને, બળદોને તથા સારથિઓને પણ સુવર્ણના અલંકાર વગેરે આપીને સતિષ્ણા.૧પ૯પછી ઠેકઠેકાણે ભાટચારણેએ ગવાતી પિતાની ગુણુવલીને સાંભળતા દેશલે શિલાપાટને આગળ ચલાવી અને પોતે પોતાના ગુરુ, કેટલાએક સ્તુતિપાઠક તથા બીજા લોકોની સાથે પોતાને ઘેર આવ્યા. ૧૬ ૦–૧ ૬૧ પેલી શિલાપાટ પણ દરેક ગામ, દરેક નગર તથા દરેક ગોકુળમાં થઈને પાટણ તરફ ચાલવા લાગી અને માર્ગમાં તે તે ગામ-નગરોના સંઘએ સ્પર્ધાપૂર્વક આવીને તેની પૂજા કરવા માંડી. ૧૬૨ તે પછી એ શિલાપાટ જેમ જેમ આગળ ચાલવા માંડી તેમ તેમ તેના આ
( ૧૮૧ )
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪ ગળથી કલિયુગનો સમૂળગો નાશ થતો ચાલ્યો. ૧૬૩ માર્ગમાં જતાં જ્યાં સપાટ પ્રદેશ આવતો હતો ત્યાં તેની પાછળ ચાલનારા લેકે ધારતા હતા કે હવે તો બે કેશ સુધી આ ગાડું દેડતું જશે, ૧૬૪ પરંતુ એ સ્થળે દેવના પ્રતાપથી એક પગલું પણ તે ગાડું આગળ (વધારે) ચાલતું ન હતું અને જ્યાં વિષમ (ચડઉતર) માર્ગ આવતો હતો તેમજ રેતીથી ભરપૂર હોઈને ચઢતો માર્ગ જણાતા હતો ત્યાં તેની પાછળ ચાલનારા લેકે ધારતા હતા કે આ સ્થળે તો એક કેશને માર્ગ હોવા છતાં આ ગાડું ભાગ્યે દશેક દિવસે જ આગળ નીકળશે, પણ તેને રથળે તે ચુનાની છાબંધ જમીન ઉપર જેમ ગોળી દોડી જાય તેમ તે ગાડું અનાયાસે લગભગ ચાર કેશ જેટલું આગળ નીકળી જતું હતું. ૧૬-૧૮ એ રીતે માને કાપે જતી અને લોકો વડે હંમેશાં પૂજાતી તે શિલા શત્રુંજય પર્વતની તળેટીમાં જઈ પહોંચી. ૧૬૭
* ફલહીનું શત્રુંજય ઉપર ચઢાવવું.
તે વખતે પાદલિપ્ત ( પાલીતાણું ) નગરનાં સંઘે તેનો પ્રવેશ મહત્સવ કર્યો અને સાધુ દેશલના પરિવારે અવિચ્છિન્ન વધામણું કર્યું. ૧૭” તે પછી વધામણું કરનારા માણસોએ તેજ સમયે સાધુ દેશલ પાસે જઈને ખબર આપી કે, શિલાપાટ શત્રુંજય પર્વતની સમીપ જઈ પહોંચી છે. ૧૧ આ વાત સાંભળીને સાધુ દેશલે પણ તે જ સમયે, એ માણસને ત્યાંથી પાછા મોકલીને સંદેશો કહાવ્યો કે, શિલાપાટને પવર્તની ઉપરના ભાગમાં ચઢાવી દે.”
૭૨ તેમજ સર્વ કળા જ્ઞાનમાં કુશળ ધરાવનારા સેળ કુશળ કારીગરોને પ્રતિમા ઘડવા માટે પાટણમાંથી રવાના કર્યા. ૧૭૩ વળી જેને નવ સોરઠ દેશના અધિપતિ મંડલિક રા‘કાકા’ કહેતા હતા તે બાલચંદ્ર નામને મુનિને જૂનાગઢથી દેશલે માણસ મેલીને સત્વર શત્રુંજય ઉપર તેડાવ્યા. ૧૭૪-૬૭૫ અલ્પજ્ઞાનરૂપી અંધકારથી
( ૧૮૨ )
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિખનું ઘડવું
છવાયલા મનવાળાં લોકેાને જ્ઞાન પ્રકાશ અર્પણુ કરવામાટે ચંદ્રના જેવા ભાલચંદ્ર મુનિ પણ ત્યાં જઇ પહેાંચ્યાં. ૧૭૬ તેમણે કારીગરોદ્વારા શિલાપાટને ગાડા ઉપરથી ઉતરાવી અને તેને કંઇક હલકી કરાવીને પતિ ઉપર ચઢાવવાને યાગ્ય કરાવી. ૧૭૭ તે પછી ખાંધે ભાર ઉપાડનારા ચેારાથી પુરુષાને દાન વગેરેથી પ્રસન્ન કરીને એકઠા કર્યાં. ૧૭૮ એટલે તેઓએ યુક્તિથી લાકડીઓ દારડાં વગેરેથી શિક્ષાપાટને બાંધી ખાંધે ઉપાડનારા સ પુરુષાના ખભા ઉપર મૂકી. ૧૭૯ પછી તેઓ ઘણીજ ઝડપથી તેને પત ઉપર ચઢાવવાને ચાલવા લાગ્યા અને સાધુ દેશલની પવિત્ર કીર્તિને જાણે ઉપર લઇ જતા હોય તેમ જણાવા લાગ્યા. ૧૮૦ જ્યારે ભાજન કરવાને સમય થતા હતા અને તેએ ભુખ્યા ચઈને જ્યાં વિશ્રાંતિ લેતા હતા ત્યાં સાધુના માણસા તેઓને ઘેષ્ટ ભાજન આપતા હતા. ૧૮૧ એ પ્રમાણે પગલે પગલે પૂજાતી તે મહાન શિલાપાટ, છ દિવસે ઉપર ચઢી રહી. ૧૮૨ પૂર્વે જાવડિએ છ મહિને પેાતાનું તથા પોતાની સ્ત્રીનું શરીર ટેકવી ટેક્નીને જ્યાં આદિનાથની પ્રતિમાને ચઢાવી હતી, ત્યાંજ સાધુ દેશલની એ શિલાપાટ દેવની કૃપાથી માત્ર છ દિવસેજ પહેાંચી ગઈ ૧૮૩૧૮૫
ભિખનું ઘડવુ
તે પછી ઉત્તમ કારીગરાએ દેવ મંદિરના તારણુદ્વારના આગળના ભાગમાં તે શિલાપાટને ઘડવી શરૂ કરી. ૧૮૬ તે વખતે ટાંકાના આધાતથી બિંબમાંથી જે શબ્દ નીકળતા હતા તે પાપરૂપી હાથીને સિદ્ધની ગર્જના જેવા ભયંકર જણાતા હતા અને શિલાપાટમાંથી ટાંકણાના આધાતથી ઉજ્જવળ રજકણા નીકળતા હતા તે પુણ્યરૂપી દૂધના સ્વચ્છ પીણુ હેય તેવા જણાતા હતા. ૧૯૭-૧૮-તેમજ ટાંકણાંના આધાતથી ઉડતી શ્વેત રજ દેશલના યશરૂપી કપૂરના ચૂતી પડે ચારે દિશાઓમાં ઉછળતી હતી, ૧૮૯ માળચંદ્ર મુનિ, જેસ વિદ્યા
( ૧૮૩ )
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪ એમાં કુશળ હતા તે હમેશાં એકાંતરે આહાર કરીને તેઓને (કારીગરોને) શિખામણ આપ્યા કરતા હતા. ૧૯૦ પછી પ્રતિમા જ્યારે બરાબર ઘડાઈ ગષ્ટ, તેને ઘસીને લીસી કરવામાં આવી અને તે તેજસ્વી અને વિચિત્ર જણાવા લાગી ત્યારે બાલચંદ્ર મુનિએ તુરતજ તેને કેાઈ મુખ્ય સ્થાને લેવડાવી લીધી. ૧૯૧ તે વખતે કેટલાએક ખળપુરૂ, જેઓ કળિયુગના પ્રભાવથી અસહનશીલ હતા તેઓ, ધર્મકાર્યમાં પણ ઇર્ષા કરવા લાગ્યા. કેમકે ખળપુરુષો તેવાજ હોય છે. ૧૯૨ કળિયુબ તે ખળની પેઠે જ અનાર્યપણથી જ ભરેલ છે અને સજજનેમાં કેદ પ્રકારનો દોષ ન હોવા છતાં પણ તેઓ પર દોષારોપ કરે છે. ૧૯૩ આવા કારણથી કેટલાએક સજજને પણ કળિયુગમાં રહેવાના સંસગથી તેના સ્વભાવને પામે છે. કેમકે આંબે પણ લીંબડાના સંગથી શું કડવો થતો નથી ? ૧૯૪ પરંતુ પવિત્રાત્મા દેશલના પુણ્ય પ્રતાપથી, સાહણપાલના બુદ્ધિવૈભવથી તથા સમરસિંહના સત્ત્વથી તે ખળપુરુષો પણ પિતાની મેળે જ આવીને હર્ષ પૂર્ણ થઈને સાધુ (દેશલ) ઉપરની દુર્જનતાથી રહીત થયા અને ઉલટા તેનું કાર્ય કરનારા થઈ પડ્યા. ૧૯૫–૧૯૪પછી ભાલચંદ્ર મનિએ ભગવાનની પ્રતિમાને મૂળસ્થાને મૂકીને શ્રીપાટણનગરમાં સાધુ દેશલને ખબર મેકલી. ૧૯૭ એટલ દેશલ આનંદ પામીને પિતાના પુત્ર સમરને કહ્યું કે હે પુત્ર! બિંબ તૈયાર થઈ ગયું છે અને તેને પોતાને સ્થાને હાલ મૂક્યું છે, જેથી આપણી ઈચ્છા હવે સિદ્ધ થઈ છે. ૧૯ માટે ચાર પ્રકારના સંધની સાથે ત્યાં યાત્રાએ જઇને જો આપણે તેની પ્રતિષ્ઠા કરીએ તે ખરેખર કૃતકૃત્ય થઈએ. ૧૯૯ આગલી વાત થયા પછી તે બન્ને પિતા પુત્ર પિષધશાળામાં ગુરુ શ્રીસિદ્ધસૂરિને વંદન કરવા માટે ગયા. ૨૦૦ ત્યાં જઈને તેઓએ પ્રણામપૂર્વક કહ્યું કે, આપ પૂજ્યના ઉપદેશ રૂપ જળસિંચનથી અમારું આશારૂપી વૃક્ષ અંકુરિત થયું હતું તે નિરંતર આપનાં ઉપદેશામૃતથી સિંચાઈ સિંચાઇને હાલમાં બિંબના
( ૧૮૪ )
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબનું ઘડવું
મૂળસ્થાને થાપનથી ફળીભૂત થયું છે. ૨૦-૨૦૨ તે હે પ્રભુ! તેની પ્રતિષ્ઠા કરવાના અમારાં ઉત્તમ દેહલાને હવે તમે તુરતજ સફળ કરે. ૨૦૩ તેમજ હે ભગવન! છેલ્લકથી માંડીને કલશ પર્યત મુખ્ય દેરાસરના શિખરને ઉદ્ધાર પરિપૂર્ણ કરાવ્યું છે. અને દેવની જમણી બાજુ ચોવીશ ભગવાનોથી યુકત અષ્ટાપદ સમાન દેખાવનું એક નવું દેરાસર પણ કરાવ્યું છે. ૨૦૫ વળી બલાનક મંડપને ત્રિભુવનસિંહે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ઉદ્ધાર કરાવ્યો છે. ૨૦૬ અને તે જ સત્પષે ચાલુ સમયમાં પૃથ્વી પર વિહાર કરી રહેલા (વિહરમાન) અરિહંતોનું પણ એક નવું દેરાસર મૂળનાયક ભગવાનના પાછળના ભાગમાં બંધાવ્યું છે. ૦૭ તેમજ નિર્દોષ બુદ્ધિવાળા સ્થિરદેવના પુત્ર સાધુ લંકે, નાની નાની ચાર દેહરી બંધાવી છે. ૨૦૮ અને જૈત્ર તથા કૃષ્ણ નામના બે સંધપતિઓએ જિનબિંબથી યુકત મુખ્ય આઠ દેહેરીઓ કરાવી છે. ૨૦% વળી સાધુ પૃથ્વીટની જાણે કીતિ હોય તેવા સિદ્ધ કટાકેટિના ચૈત્યને મ્યુચ્છ લોકોએ પાડી નાખ્યું હતું તેને પણ હરિશ્ચંદ્રને પુત્ર સાધુ કેશવ, જે મહાભાગ્યશાળી છે અને ઉત્તમ ગુણેનો આધાર છે તેણે ઉદ્ધાર કરાવ્યો છે ૨૧૦-૨૧૧ તેમજ જે કોઈ અન્ય દેહેરીઓને ચૂને વગેરે ઉખડી ગયો હતો, તે સર્વને કાઈ કોઈ પુણ્યશાળી પુરુષે કરાવી છે.૧૨ એ રીતે શત્રુંજય ઉપરનાં સર્વ સ્થાનકે પૂર્વની પેઠે મૂળ સ્થિતિમાં આવી ગયાં છે અને તેવું એક પણ સ્થાન કેઇ ઠેકાણે નથી કે જેનો ભંગ થયો હોય એમ કઈ જાણી શકે છે સર્વ અરિહંત ભગવાનના કળશની તથા દંડની પ્રતિષ્ઠા અમારે કરવી છે. ”૨૧૪
તે સાંભળી ગુરુ બોલ્યા --“હે સાધુ! પ્રતિષ્ઠા માટેનું મુહૂર્ત જ્યારે ઉતમ હોય, ત્યારે તે કરવી જોઈએ, જેથી તે સ્થિર થાય.”
( ૧૮૫ ).
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
૨૧૫ પછી અત્યંત ગુણવાળા કેટલાએક આચાર્યોને તથા જ્યોતિષ શાસ્ત્રને જાણનારા બ્રાહ્મણોને એકઠા કરવામાં આવ્યા, કે જેથી મુહૂતેની બરાબર શુદ્ધિ જોવામાં આવે. પછી સાધુ દેશલે ઉત્તમ દિવસે તથા શ્રેષ્ઠ મુહૂર્ત મુખ્ય આચાર્યોને તથા બીજા જ્યોતિષીઓને પણ બોલાવ્યા અને શ્રેષ્ઠ એવા સર્વ શ્રાવકને પણ બેલાવીને તેઓની એક સભા ભરી તથા અનાકુળ થઈ સર્વને ઉચ્ચ આસને બેસાડવા. ૨૧૭-૨૧૮ પછી ઉભે થઈ બે હાથ જોડીને દેશલે - તિર્વેત્તાઓમાં શ્રેષ્ઠ આચાર્ય મહારાજને પ્રાર્થના કરી કે, હે પ્રભો! કોઈ શુભ મુહૂર્ત શોધી આપે. ૨૧૯ આ સાંભળી તે સર્વ શાસ્ત્રવેત્તાઓ વારંવાર માંહોમાંહે અનુવાદ કરવા લાગ્યા અને આખરે તેઓએ એક નિર્દોષ મુહૂર્તને નિર્ણય કરી તેને જાહેર કર્યું. ૨૦ એ લગ્ન સર્વને સંમત થયું એટલે દેશલે એક મુખ્ય તિષ શાસ્ત્રી પાસે તુરતજ લગ્નપત્રિકા લખાવી. ૨૨૧ જે લગ્નપત્રિકા કંકુના છાંટણાંથી છંટકાયલી હોઈને સાધુ દેશલના ધર્માનુરાગરૂપી સમુદ્રના તરંગોની છેળાથી જાણે છંટકાઈ હોય તેવી શેભતી હતી. ૨૨
જ્યોતિષશાસ્ત્રીએ તે લગ્નપત્રિકા કલ્યાણરૂપ નિધિના લાભ માટે જાણે એક સિક્કો હોય તેમ સાધુ દેશલના હાથમાં અર્પણ કરી. ૨૩ તે પછી સાધુ સમારે આચાર્ય મહારાજના ચરણ ઉપર ચંદનનું તિલક કરીને તેમના મસ્તકનું કપૂરના પરાગથી પૂજન કર્યું અને તેમને વંદન કર્યું. ૨૪ તેમજ બીજા જ્યોતિરાઓના લલાટમાં કાલાગના તિલક કરીને તેઓને ઉત્તમ વસ્ત્ર, દ્રવ્ય તથા પાનબીડાં અર્પણ કરી સન્માન આપ્યું. ૨૨૫ શ્રાવકાને ચંદનના તિલક અને કુસુમાદિથી વિભૂષિત કરી તથા કપૂર સહિત પાનના બીડા આપી સંતુષ્ટ કર્યા. તે સમયે સ્તુતિપાઠકે પણ દેસલના યશોત ગાવા લાગ્યા ને કીર્તિ પાઠ ભણવા લાગ્યા. એ રીતે મુહૂર્ત સંબંધી
( ૧૮૬ )
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું પ્રયાણ
મહોત્સવ કરીને તેમજ યાચકને દાન-માનાદિથી સંતોષીને સાધુ દેશલે બહુમાનપૂર્વક સંઘને વિદાયગીરી આપી ૨૨૯-૨ ૨૭
સંઘનું પ્રયાણ પછી પ્રતિષ્ઠાનો સમય પાસે આવ્યો એટલે દેશલે સર્વ દેશોમાંથી સંધને બોલાવવા માટે કાઈક ઠેકાણે પિતાના કુટુંબીઓને વિજ્ઞપ્તિપત્ર આપીને મોકલ્યા, કોઈક ઠેકાણે પોતાના પૌત્રને મોકલ્યા, કાઈક ઠેકાણે પોતાના સલાહકારોને તથા બીજા પુરુષોને રવાના કર્યા અને પોતે પ્રત્યક્ષ રથના જેવું અને યાત્રાને માટે યોગ્ય એવું એક ચિત્ર વિચિત્ર દેવાલય તૈયાર કરાવ્યું. ૨૨૯-૨૩૧ એ દેવાલયને પૈષધશાળામાં લઈ જઈને ગુરુ શ્રીસિદ્ધરિ પાસે તેના પર વાસક્ષેપ નંખાવ્યો.૨૨ અને પછી દેશલે શુભવારે તથા શુભ નક્ષત્રે દેવાલયના પ્રરથાનને મનમાં વિચાર કર્યો. ૨૩૩ તે દિવસ જ્યારે સમીપ આવ્યો ત્યારે પ્રયાણને સાધવાની ઈચ્છાવાળા દેશલે પૈષધશાળામાં જઈને સર્વ સંઘને એકઠો કર્યો. ૨૩૪ જેમ પ્રથમથી જ અત્યંત ઉત્કંઠિત ચિત્તવાળી બાળાને મયુરનો શબ્દ વધારે ઉત્કંઠિત કરે તેમ પોતાની મેળેજ અત્યંત ઉત્સુક સંધ તુરત એકઠા થયા. ૨૩૫ પછી પોતાના પિતાની આજ્ઞાથી સમરસિંહે આચાર્યોને, ઉપાધ્યાયોને તથા બીજા સાધુઓને અનુક્રમે શ્રેષ્ઠ આસન પર બેસાડવા. ૨૩૬ તેમજ મોટી મોટી પ્રવતિનીઓ તથા બીજી જે કેાઈ સાધ્વીઓ ત્યાં આવી હતી તેઓને પણ સમરસિંહે યોગ્યતાનુસાર ત્યાં બેસાડી. ૨૩૭ બીજા શ્રાવકે તથા શ્રાવિકાઓ પણ સમરસિંહના અત્યંત માનથી તથા ભક્તિથી મનમાં પ્રસન્ન થઈ પિતાપિતાને સ્થાનકે બેઠાં. ૨૩૮ તે પછી સાધુ દેશલ, પૃથ્વી પર ઢીંચણ મૂકીને સિદ્ધસૂરિની આગળ પોતાના પર વાસક્ષેપ નંખાવવા સારૂ બેઠા. ૨૩૯ ગુરુએ તેના લલાટમાં બૃહસ્પતિ જેમ વિજયની ઈચ્છાવાળા ઇન્દ્રના લલાટમાં તિલક કરે તેમ કલ્યાણના
( ૧૮૭ )
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
કારણરૂપ એવું તિલક કર્યું, ૨૪૦ તેમજ એના મસ્તકપર વાસક્ષેપનું ચૂર્ણ નાખ્યું, જે ચૂર્ણ જગતની લક્ષ્મીને વશ કરવામાં એક કામણુરૂપ થઈ પડયુ. ૨૪૧ તે પછી સદ્ગુરુ શ્રીસિદ્ધસૂરિએ સમરસિ’ના મસ્તકપર પણ વાસક્ષેપ નાંખ્યા અને તેને આશીર્વાદ આપ્યા કે, સસઘ્ધતિમાં તું મુખ્ય થા. ૨૪૨ પછી દૅશલે ગુરુએ કહેલા સમયે પેાતાના ધરમાંહેના દેવમંદિરમાં આદિનાથની જે પ્રતિમા હતી તેને પૂર્ણાંક ગ્રહણ કરીને મંગલપૂર્વક પેલા દેવાલયમાં સ્થાપિત કરી. તે વેળા પાંચ પ્રકારના દુના કાલાહલથી સર્વ દિશા ગાજી ઉઠી ૨૪૭૨૪૪ એ પ્રમાણે દેશલના દેવાલયમાં તે દેવની જ્યારે સ્થાપના થઇ હતી ત્યારે પોષ મહિનાની અજવાળી સાતમ હતી ૨૪૫ અને તેથીજ એ પેાષમાસ, જે પ્રથમ સાંસારિક કાર્યોમાં ત્યાજ્ય ગણાતા હતા તેજ (એ દિવસથી આરંભીને) ધર્મના પાપક બની કલ્યાણને આશ્રય બન્યા છે. સ કાર્યમાં પોષમાસ ઉત્તમ ગણાય છે. ૨૪૬ પછી તે સમયે કપટ્ટી યક્ષે, શ્રીસત્યા દેવીએ તથા શાસન દેવીએ તુરતજ સમરસિંહના શરીરમાં સ્થિતિ કરી, ૨૪૭ અને બીજી તરફ પેલા દેવાલયમાં એ બળવાન ખળઠ્ઠાને જોડવામાં આવ્યા. તે બળદોનાં શીંગડાં કસુખી રીંગથી રંગવામાં આવ્યાં હતાં, તેમનાં શરીરપર કસબી વઓ એઢાડયાં હતાં, તેના પર કકુના થાપા પણ કર્યા હતા, તેઓની આસપાસ ધરીએના ઝણકાર થતા હતા, તેથી સાંભળનારના કાનને તેએ અત્યંત સુખ આપતા હતા, અને તેઓ બન્નેનાં શીંગડાં, ઝુ ંસરી, દેહ તથા ક્રાંતિ સમાન હતાં. ૨૪૮-૨૪૯ શાસ્ત્રકાર! કહે છે કે, જે ખળા ધેાળા હાય, રથની ઝુસરીને વહી શકે તેવા હાય અને જગતની સ્થિતિ કરનારા ડ્રાય તે દેવાલયને આશ્રય કરે, દેવમંદિરને વહે તે યેાગ્યજ ગણાય ૨૫૦ તે પછી ઇન્દ્રની યાત્રા વખતે તેના ૫ ઉપર જેમ
( ૧૮૮ )
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું પ્રયાણ માતલિ સારથિ આરહણ કરે તેમ સામત હાથમાં રાશ પકડીને દેવાલય રૂ૫ રથ ઉપર ચઢી બેઠે. ૨૪૧ તે સમયે એક સુવાસિની સ્ત્રી, ચોખાથી ભરેલે અને ઉપરના ભાગમાં જેમાં નાલીએર હતું તે એક થાળી લઈને ત્યાં આવી પહોંચી. ૧૫૨ અને તેણે સાધુ દેશલના તથા સમરસિંહના મસ્તક ઉપર અક્ષય નિધિની પેઠે અક્ષત નાંખ્યા, ૨૫૩ તેમજ એક નાળીએ તેમના હાથમાં આપીને તથા શ્રીખંડનું તિલક કરી ગળામાં પુષ્પની એક માળા નાંખીને તેણીએ આશીર્વાદ કહ્યા. ૨૫૪ પછી સામતે આગળના ભાગમાં શ્રેષ્ઠ વાદિના શબ્દપૂર્વક ઘણાજ હર્ષથી જગતને જાગ્રત કરીને દેવાલયને આગળ ચલાવ્યું. ૨૫૫ તે વખતે શોભાયમાન એ એક હાથી, બળદ, સાથીઓ તથા પલાણેલે ઘોડે આવા પ્રકારના અનેક શુભ શકુને થયાં, જેને જોઈને સાધુ દેશલે પોતાના કાર્યની સિદ્ધિને હાથમાં રહેલી જ માની. ૨૫૬-૫૭ વળી તે સમયે મોટા મોટા સૂરિએ સૌની આગળ ચાલતા હતા અને ઘણું મુનીશ્વર પણ સાથે હતા, જેથી તે અપૂર્વ દેવાલય જાણે દેવમાર્ગમાં ચાલી રહ્યું હોય તેવું જણાતું હતું. ૨૫૯ કેટલાએક શ્રાવકે પણ રાજાઓની પેઠે રતનાના અલંકારોથી સુશોભિત થઈ ઘોડેસ્વાર તરીકે દેવાલયની આગળ ચાલતા હતા. ૨૫૪ વળી તે વખતે તરફ ફેલાઈ રહેલા વાદિના શબ્દોથી જાણે લાવેલા હોય તેમ એટલા બધા માણસો એકઠા મળ્યા હતા, કે તેઓ શેરીઓમાં સમાતા પણ ન હતાં. ૨૦
તે વેળા માર્ગમાં એટલી બધી ગીદી હતી, જેથી લેકે એક પગલું ચાલવાને પણ અસમર્થ થઈ પડયા હતા, અને એક બીજાએ જાણે ઉપાડી લીધા હોય તેમ મહાસંકટ આગળ ચાલતા હતા. ૨૬૧ સર્વ સંધનાં પગલાંથી ઉડેલી ધૂળ છેક આકાશ સુધી પહોંચી હતી અને સૂચવતી હતી કે સંધનું આરાધન કરવાથી ક્યા
( ૧૮
)
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
મનુષ્યની ઉચ્ચપદે સ્થિતિ થતી નથી ? ૨૬૨ સંઘથી વીંટાયેલ દેશલ પણ તે વેળા પાલખી ઉપર બેસીને દેવાલયની આગળ ચાલતો હતો અને સંધને નાયક બન્યો હતો. ૨૩ સમરસિંહ પણ ઘોડેસ્વારોથી વીંટાઇને ઘોડેસ્વાર થયો હતો અને ઉચ્ચ શ્રવા ઉપર બેઠેલા ઇન્દ્રની પેઠે અદ્દભુત શોભાવાળો થઈ આગળ ચાલતા હતા. ર૬૪ એ વખતે મહાભેરી નામના વાદિના ઉગ્ર શબ્દો થઈ રહ્યા હતા, તેમજ કાટલાંના ધ્વનિ સંભળાતા હતા, જેથી ભયથી ત્રાસ પામેલ કલિકાળ ત્યાંથી બીજે સ્થલે ચાલ્યો ગયો હોય તેમ લાગતું હતું ૨૬૫ વળી બીજા પણ ગંભીર શબ્દ કરનારાં અસંખ્ય વાદિ વાગતાં હતાં, જેથી લકે માનતાં હતાં કે, સત્યયુગનો પ્રવેશોત્સવ શું થઈ રહ્યો છે !! કે અરે! કેટલાએક અનાર્ય મનુષ્યો પણ જેઓ અમંગળભાવવાળા હતા તેઓ એ ઉત્સવ જેઈને ધર્મની પ્રશંસા કરવા લાગ્યા અને ભકિકભાવને પ્રાપ્ત થયા. ૨૬૭ લોકના કોલાહલથી ઉડેલાં પક્ષીઓ પણ આકાશમાં ઉચે જઈ તે પ્રસ્થાનમહોત્સવને જોઈ રહ્યાં હતાં. ૨૬૮ અને તિર્યંચ પ્રાણીઓ પણ તે વખતનાં મંગળગીતને સાંભળીને શાંતિપૂર્વક જાણે નૃત્ય કરતાં અને પ્રસન્ન થયાં હોય તેમ તે ઉત્સવને જોઈ રહ્યા હતા એ રીતે પગલે પગલે વંદન કરાતું તથા ઘેર ઘેર પૂજાતું એ દેવાલય, પહેલે દિવસે શંખારિકા સુધી ગયું અને ત્યાં દેવાલયે તથા સંધપતિ દેશલે સ્થિતિ કરી એટલે સમરસિંહ સંધની સાથે ફરી પાટણમાં ગયે. ૨૭૦-૨૭૧ ત્યાં જઈને સંધની સાથે તે પૌષધશાળામાં ગયા અને યાત્રા માટે સર્વ આચાર્ય મહારાજેને ક્ષમાશ્રમણ આપીને પ્રાર્થના કરી તેમજ શ્રાવકને પણ સંધસહિત તેઓને ઘેર જઇને આદરપૂર્વક પ્રાર્થના કરી; વળી કેટલાએક જેઓ ઉત્સવને માટે ઉત્સુક હતા અને યાત્રાના રસના આનંદને ધારણ કરનારા હતા તેઓને પણ તેણે બોલાવ્યા.૨૭-૨૭૫
( ૧૦ )
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સઘમાં આચાર્ય અને
મુનિઓ
તે પછી સર્વ શ્રાવકા, બધી સામગ્રી તૈયાર કરીને સમરના ગુણુથી જાણે આર્કાયા હોય તેમ, પાતપાતાને સ્થાનકેથી નીકળીને સત્વર ત્યાં આવી પડેોંચ્યા. ૨૭૬
શ્રીમાન
જેઓ
માટે નીકળ્યા.
જિનદર્શનની ભાવડારકગચ્છની
સંઘમાં આચાર્ય અને મુનિએ વિનયચંદ્ર નામના આચાર્ય, સિદ્ધાંતરૂપ અગાધ મહાસાગરમાં નૌકા સમાન હતા, તે યાત્રાને માટે નીકળ્યા.ર૭૭ શ્રીરત્નાકરસૂરિ, જેઓ બૃહદ્ગચ્છરૂપી આકાશમાં ચંદ્રસમાન હતા અને સુ ંદર ચારિત્રને ધારણ કરનારા હતા તે પશુ સંધની સાથે ચાલી નીકળ્યા.૨૭૮ શ્રીપદ્મચંદ્ર નામના સૂરિ, જે સત્ર પ્રતિષ્ઠા પામ્યા હતા અને શ્રીદેવસૂરિગચ્છના હતા તેઓ પણ સધની સાથે યાત્રા ૨૭૯ શ્રીખંડેરકચ્છના શ્રીમાન સુમતિસૂરિ પ ઉત્કટ ઇચ્છાથી શાંત ચિત્તે ચાલી નીકળ્યા.૨૮૦ લક્ષ્મીના મુખ ઉપર તિલક સમાન શ્રીવીરસૂરિ પશુ પ્રસન્ન ચિત્તે યાત્રા કરવા માટે ચાલ્યા.ર૧ શ્રીસ્થારાપદ્રગચ્છના ત્રીસ દેવસર તથા શ્રીબ્રહ્માણુગચ્છના શ્રીમાન જગતસૂરિ પણ યાત્રા માટે ચાલતા થયા. ૨૮૨શ્રીમાન નિવૃત્તિગચ્છના આત્રદેવસર, જેમણે માત્રાના રાસ કરેલા છે તે પશુ તે સમયે યાત્રા કરવા નીકળ્યા.૨૮૩ શ્રીનાણુકગરૂપ ગગનમંડળને સૂર્યની પેઠે શાભાવનારા સિદ્ધસેન આચાર્ય પણ દેશલની સાથે ચાલતા થયા. ૨૮૪ બૃહદ્ગચ્છમાં ઉપન્ન થયેલા ધર્માંધાષર પણ યાત્રાના આનંદથી લૈંકાતા હ્રદયે નીકળી પડ્યા. ૨૫ શ્રીમન્નાગેન્દ્ર ગચ્છના શ્રીપ્રભાનદૃસૂરિ જેમનું ખીજું નામ રાજગુરુ હતું તે પણ સ'ધ સાથે ચાલતા થયા. ૨૮૬ અને શ્રીહુમાયાની પરપરાને પાવન કરનારા શ્રીવસેનસૂરિ જેમની ભાવના શુદ્ધ હતી તે પણ યાત્રા કરવા નીકળ્યા. ૨૮૭ આ
( ૧૯૧ )
For Private and Personal Use Only
સ
પણુ
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
શિવાયના ખીજા ધણા આચાર્યા, જેએ અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ગચ્છરૂપ સમુદ્રમાં કૌતુભ મણિ જેવા હતા તેઓએ પણ પુરુષામાં ઉત્તમ અને સંધના નેતા દેશલનેા આશ્રય કર્યા. ૨૮૮ તેમજ શ્રીચિત્રકૂટ, વાલા, ભારવાડ તથા ભાળવા વગેરે પ્રદેશામાં જે પદસ્થ મુનિએ વિહાર કરતા હતા તે સર્વે પણ લગભગ તે સંધમાં આવી મળ્યા હતા. ૨૮૯ તે પછી શુભ દિવસે અને શુભ મુહૂર્તે સર્વ દર્શનને જાણનારા શ્રીમાન સિદ્ધસૂરિ, દેશલની સાથે જવા માટે ચાલતા થયા. ૨૯૦ તે સમયે સધપતિ દેશૅલે સ દનવેત્તા શ્રીસિદ્ધસરિના સધમાં પ્રવેશમહાત્સવ કર્યાં. ૨૯૧
સઘમાં શ્રાવકા.
ચૈત્ર અને કૃષ્ણ નામના બે ભાઇઓ, જે ધર્મર ધર હાઈને સંધના નાયક હતા તે પશુ દેશલના સ્નેહગુણુથી બધાઈને સધ સાથે ચાલી નીકળ્યા. ૨૯૨ હુરિપાક્ષ વકતુર જે માતીમાં પણ ગુણુના (દારાના) સયાગ કરી જાણતા હતા—મેતીએ વીંધવાના ધંધા કરતા હતા તે પણ સધમાં આવી મળ્યેા. ૨૩ સધપતિ ધ્રુવપાલ પણ સધને સાથે લઈ સત્વર દેશલના સંધમાં મળી ગયા. ૨૯૪ સ્થિરદેવના પુત્ર લટુક, જે શ્રીવત્સનામના કુળમાં કર્પવૃક્ષ સમાન હતા તે પણ યાત્રાએ જવાની ઇચ્છાથી હું પૂર્વક મળ્યા. ૯૫સમરસિંહના સન્માનથી સંધમાં આવવા ઉત્સાહી બનેલા પ્રહ્લાદન પણુ કે જે સુવર્ણના વ્યાપાર કરનારાઆમાં મુખ્ય હતા તે પશુ સંધમાં આવવા ચાલતા થયેા. ૨૬ શ્રાવકામાં ઉત્તમ સાઢાક, જે સત્યવાણીરૂપી લતામંડપને પ્રફુલ્લ કરવામાં મેધ સમાન હતા તે પશુ સત્રમાં જઈ મળ્યા. ૨૯૭ ધર્મવીરપણાને ધારણ કરનારા વીર નામના જે શ્રાવક હતેા તેણે પણ દેશલના સધરૂપ જળપ્રવાહમાં અચળ ભાવે ચાલવા માંડયુ. ૨૯૮ વળી એક દેવરાજ નામના શ્રાવક, જેણે ગરીબ મનુષ્યાને દાન આપી પરલોકનું
( ૧૯૨ )
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘમાં શ્રાવકો
અખુટ ભાતું તૈયાર કર્યું હતું તે પણ એ સંધમાં દેવરાજ-ઈદ્રની પેઠે શોભી રહ્યો હતો. ૨૯ એટલું જ નહિ પણ તે કાળમાં ગુજરાતની ભૂમિ ઉપર જેટલા શ્રાવકે હતા તેઓ માંહેને કોઈ પણ સમરસિંહ ઉપરના સ્નેહને લીધે સંધમાં આવવાને પાછો પડ્યો ન હતો. ૩૦૦ એ પ્રમાણે સમગ્ર દેશમાંથી સંઘો આવી મળ્યા એટલે દેશલે સંઘને આગળ ચલાવ્યો. ૩૦૧ તે વખતે એ સંઘમાં, મંડપમાં જેમ સ્તંભ હોય તેમ જ, કૃષ્ણ, બંદુક અને હરિપાલઆ ચાર જણ સૌથી આગળ પડતો ભાગ લેનારા થયા હતા. ૩૦૨ બીજી તરફથી સમરસિંહ, શ્રીમાન અલપખાનની સંમતિ લેવા માટે મોટી ભેટ લઈને રાજમહેલ તરફ વિદાય થયો. ૩૦૩ તેણે શ્રીખાનસાહેબ પાસે જઈને પોતે આણેલી ભેટ તેમની આગળ રજુ કરી એટલે ખાનસાહેબે પણ પ્રસન્ન થઈને ઘોડાની સાથે એક તસરીફા તેને અર્પણ કરી. ૩૦૪ તે પછી સમરસિંહે પિતાના સ્વામી ખાનસાહેબ પાસે દુષ્ટને શિક્ષા કરવામાં સમર્થ અને પિતાના નામને સત્ય કરી બતાવનારા કેટલાએક જમાદારની માગણી કરી. ૩૦૫ એટલે ખાનસાહેબે પણ સંઘની રક્ષા કરવા માટે મોટા અમીરવંશના વીર અને ધીર એવા દશ મુખ્ય જમાદારો તેને સ્વાધીન કર્યા. ૩૦ તેઓને સાથે લઈ સાધુ સમરસિંહ સંધના નાયક દેશલને મળ્યો. તે પછી દેવાલય રૂ૫ પિતાના પુણ્યમાર્ગને દર્શાવતા અને પાલખીમાં બેઠેલે દેશલ સુખેથી સૈની આગળના ભાગમાં જવા લાગે. ૨૮-૩૦૯ સાધુ સહજપાલનો પુત્ર સેમસિંહ સંધની પાછળ રહીને નિર્વિકારણે સંધનું રક્ષણ કરવા લાગે. ૩૯ ભરત ચક્રવતીની પેઠે જેના હાથમાં ચક્રનું લાંછન શોભી રહ્યું હતું એ સમરસિંહ તે શ્રેષ્ઠ ભોજન તથા આ
છાદન વગેરેની સવડ કરી આપીને સર્વ શ્રાવકની આગતા સ્વાગતા કર્યો જતો હતો. તેની આસપાસ કેટલાએક ઘોડેસ્વારો ચાલતા
( ૧૯૩ )
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
હતા. તેના આગળના ભાગમાં ધનુર્ધારીઓની મોટી ટળી વચ્ચે જતી હતી અને તે પોતે પણ મરતક ઉપર મુકુટ તથા મયૂરછત્રને ધારણ કરી સાક્ષાત કલ્પવૃક્ષથી ઢંકાયો હોય તેવો લાગતો હતો. વળી તે પિતાના ઉન્નત ભાગ્ય ઉપર આરૂઢ થયો હોય તેમ, ઉત્તમ ઘોડાપર
સ્વાર થયો હતો અને સંધની આગળ તથા પાછળ પોતે જાતેજ રક્ષા કરતો હતો. ૩૧ ૦–૩૧૩ જેમ વિષ્ણુનો પાંચજન્ય શંખ પિતાના ધ્વનિથી દિશાઓને ગજાવી મૂકે તેમ, આગળ ચાલતા સંઘમાં જે શંખધ્વનિઓ થતા હતા તે પણ દિશાઓમાં ફેલાઈને તેઓને ગજાવી મૂકતા હતા. ૩૧૪ વળી ભેરીઓ તથા કાહલાનો શબ્દ પણ પ્રમાદનિદ્રામાં પડેલા ભવ્ય જીવોને જાણે જાગ્રત કરતો હોય તેમ થઈ રહ્યો હતો. ૧૫ ગાડાઓની પંક્તિ, જેને અન્યની સ્પર્ધાપૂર્વક બળદે ખેંચી રહ્યા હતા તે પણ સંધના નાયક પુરુષની ઉપરના સામાન વગેરેથી સજજ કરેલા હાથીઓની પંક્તિની પેઠે ચાલ્યું જતી હતી. સંધમાં જે ઉટા હતા તેઓ પણ ઉતાવળાં પગલાં મૂકી મૂકીને ચાલતા હતા અને ભવ્ય જીવોને બતાવી આપતા હતા કે ધર્મની ગતિ આવી ઉતાવળી હેવી જોઈએ; ૩૧૭ તે વેળા આકાશ પણ ઘોડાઓના હણહણાટથી, પડાઓની ચીચીરીઓથી અને મનુષ્યોના કોલાહલથી વ્યાપ્ત થયેલું હોઈને જાણે ગર્જના કરતું હતું કે જુઓ. “શબ્દ મારે ગુણ છે. ૧૭ કેટલાએક ધાર્મિક પુરુષે, જેઓએ પગે ચાલવાનેજ અભિગ્રહ લીધે હતે, તેઓને જોઇને પૃથ્વી પિતાને પવિત્ર કરવા માટે રજના બહાને તેઓને જાણે પગે પડતી હોય તેમ લાગતું હતું. ૧૮ સંધના લેકે પણ નિરંતર એવા પ્રકારે મુસાફરી કરતા હતા કે જેથી ખાડા ખડીયાવાળા ભાગો લગભગ સપાટ થઈ જવાથી પૃથ્વી જાણે સમાન થઈ ગઈ હોય તેમ લાગતું હતું. ૧૯ માર્ગમાં પણ સંધના લેકે એવી રીતે ચાલતા હતા, જેથી એક બીજાથી જુદા પડી જઈને
( ૧૯૪)
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું પ્રયાણ
જ્યાં સુધી સ્થાને પહોંચ્યાં ન હોય ત્યાં સુધી એક બીજાને મળતા ન હતા.૩૨૦ વળી માર્ગમાં કોઈ મોટું તળાવ આવતું હોય ત્યાં પણ જે લેકે સૌથી આગળ પહોંચ્યાં હોય તે સ્વચ્છ પાણી પીતા હતા, જેઓ તેના પછી પહોંચ્યા હોય તેઓ ડહોળાયેલું પાણી પીતા હતા અને જેઓ સૌથી પાછળ પહોંચતા હતાં તેઓ લગભગ કાદવવાળું જ પાણી પીતા હતા.૩૨ દરેક ગામ ગામના આગેવાનો સંઘપતિ સમરસિંહને આવેલા જોઈ તેની આગળ દહીં દૂધ-વગેરે પુષ્કળ પદાર્થો હાજર કરતા હતા.૩૨૨ તેમજ ગામડે ગામડે ધાર્મિક મનુ
નાં ટોળેટોળાં અત્યંત સ્પર્ધાપૂર્વક આવીને હર્ષથી દેશના ચરણયુગલનું પૂજન કરતા હતા.૦૨૪ સંઘની એ સેનામાં પણ કાઈક ગાડા વાળાઓ બીજાઓની સ્પર્ધા કરીને પોતાના બળદોને એવા આગળ ચલાવતા હતા કે જેથી તેઓ પોતાની પાસે પડતા પોતાના નાયકને પણ ગણતા નહિ. ૩૨૪ કેટલાએક ગાડાં હાંકનારાઓમાં પતાના ગાડાને સૌથી આગળ લઈ જવા માટે જ્યારે વિવાદ થવા લાગ્યો, ત્યારે તેઓના ગાડાંમાંથી પડી ગયેલી ખીલીઓ પગમાં લાગવાથી પાસે ચાલનારાં માણસે, તેઓના એ વિવાદને સહન કરી શકતા નહિ. ૨૫ જે વખતે સંધ રાત્રિના સમયે મુસાફરી કરતો હતો, ત્યારે દીવીઓ હાથમાં રાખીને અસંખ્ય પુરુષો તેની પાસે પાસે ચાલતા હતા, જેથી દીપોત્સવના જે દેખાવ થતો હતો.૩૬ જ્યારે દેવાલયમાં લેકે હમેશાં નાટકાદિ પ્રેક્ષણના સમયે સ્થિર દૃષ્ટિથી જોતાં હતાં, ત્યારે નૃત્ય કરનારા દેવની પેઠે શોભતા હતા.૩ર૭ એ સમયે દેશલે સદાને માટે સાર્વજનિક અન્નસત્ર ખુલ્લાં મૂક્યાં હતાં અને ભજનના સમયે ઉચ્ચ સ્વરે કહેવામાં આવતું હતું કે જે કોઈ મનુષ્ય ભૂપે હોય તેણે આવીને ભોજન કરી જવું.૨૮ એ રીતે નિરંતર સંધનાં પ્રયાણ થતાં હતાં ત્યારે સંધપતિ દેશલ, શ્રી સેરીસા”
( ૧૫ )
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪.
નામના તીર્થમાં જઈ પહએ.૩૨૯ ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાન ઉચે પ્રતિમાના સ્વરૂપે રહ્યા છે, અને આ કળિયુગમાં પણ ધરણેન્દ્ર તેમના ચરણની સેવા કરી રહ્યો છે.૩૩° પૂર્વે એ ભગવાનને દેવની આજ્ઞાથી એક કારીગરે આંખે પાટા બાંધીને માત્ર એક જ રાત્રિમાં ઘડી કાઢયા છે. ૩૧ વળી શ્રીનાગેન્દ્રગચ્છના અધીશ્વર શ્રીમાન દેવેન્દ્રસૂરિએ પોતાની મંત્રશક્તિથી સર્વ અભીષ્ટ સામગ્રી સંપાદન કરીને તેમની પ્રતિષ્ઠા કરી છે. ૩ર અને તે ઉપરાંત તેજ દેવેન્દ્રસૂરિએ સંમેતશિખર પર્વત ઉપરથી પોતાની મંત્રશક્તિ વડે વશ તીર્થનાયકોને આપ્યા છે અને તેમના ત્રણ કાંતિપુરીમાં રહેલા છે. ૩૩ તેજ દિવસથી આરંભીને દેવેન્દ્રસૂરિએ એ ઉત્તમ તીર્થની સ્થાપના કરી છે કે જે તીર્થ દેવના પ્રભાવને લીધે મનુષ્યોનાં સર્વ વાંછિતને પૂર્ણ કરનારું છે.૩૪ સાધુ દેશલે એ તીર્થમાં સ્નાત્ર, મહાપૂજા, મહત્સવ તથા મહાધ્વજ—આદિ સર્વ કર્મ કર્યા પછી તેની આરતિ ઉતારી.૩૩૫ વળી તે સ્થળે અન્નસત્રમાં પ્રાણીઓને યથેરિચ્છત ભોજન આપ્યાં અને સમરસિંહે ગવૈયાઓ તથા સ્તુતિપાઠકાને સુવર્ણના અલંકાર અને વસ્ત્ર અર્પણ કર્યા.૭૩૬ તે પછી એક અઠ્ઠાઇ ઉત્સવ કરીને દેશલે સંઘ સાથે પ્રયાણ કર્યું અને અનુક્રમે તે, શ્રીક્ષેત્રપુર (સરખેજ) જઈ પહોંચ્યો. ત્યાં પણ અતિભક્તિપૂર્વક અરિહંત ભગવાનની પ્રતિમાઓ પૂછને તથા મેટો મહીમા પ્રાપ્ત કરીને તે ઘવલક નગર (ધોળકા) ગ.૩૩૮ ત્યાં ત્યાં સર્વ ગામ-નગરમાં તે ચૈત્યપરિપાટી કર્યું જ હતો અને મહાધ્વજા—પૂજા આદિથી પુણ્યો. પાર્જન કરતા હતા.૩૩૯ એમ કરતાં કરતાં અનુક્રમે સંધપતિ દેશલ, જેને વૈભવ સ્વર્ગપતિ ઈન્દ્રની સમાન હતો અને જે પાપરહિત હતા તે પીપરાળી નામના ગામમાં આવ્યો, ત્યાં પ્રાણીઓના પુણ્યસત્ર સમાન શ્રી શત્રુંજય પર્વતને જોઈને તે જાણે અમૃતમાં મગ્ન થયો હોય તેવું જણાવા લાગ્યો. ૩૪૧ તેણે ચતુર્વિધ સંધની સાથે જયંત
( ૧૯૬)
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન
સહિત ઇન્દ્ર હોય તેમ સમરસિંહ સહિત પ્રતિકારૂપ મહાકાર્ય કરવા સજ્જ થઈ લાપશી કરીને મેટા ઉત્સવપૂર્વક તે મહાપર્વતની પૂજા કરી. ૩૪-૩૪૩ તે પછી દેશલ પિતાની અનિમેષ દષ્ટિથી શત્રજય પર્વત સામે જ્યારે જેતો હતો ત્યારે પોતાનાં નેત્રનાં કિરણેથી તેને જાણે આકર્ષી રહ્યા હોય તેવો ભાસતા હતા. ૩૪૪ તે ગિરિરાજના દર્શન નના આનંદથી પરવશ થયેલા દેશલ અને સમરસિંહે અગણિત વાચકોને મહાદાને આપ્યાં. ૩૪૫
પછી બીજે દિવસે તીર્થના દર્શનની ઉત્કંઠાથી ત્યાંથી વેગપૂર્વક પ્રયાણ કરીને શત્રુંજયની તળેટીમાં તે જઈ પહેરો. ૩૬ ત્યાં પર્વતની પડોશમાં જ લલિતાદેવીએ બંધાવેલાં સરોવરને કાંઠે સમરસિંહે સંઘ માટે અનેક પ્રકારના તંબુઓ બંધાવી દીધા. ૩૪૭ *આગળ મોટા વાંસની ઝાડીને ધારણ કરનાર આ મહાપર્વત પડેલો છે અને તેની પાસે રાજાની પેઠે દેવાલય શોભે છે. () ૩૪ ૮ મેટા પર્વતે કે જેમાં વાંસના ઝાડની ઘટા શોભી રહી છે તે સંધપતિ દેશલના નિવાસને માટે થયા. ૨૪૯ તે સંધની ચારે બાજુ વાંસની લતાઓને બનેલ દુર્ગ–કિલે હતો. જાણે કે સમરસિંહે પાપરૂપી વૈરીનું નિવારણ કરવાને તૈયાર કરાવ્યા હેયની ? ૨૫૦ સંઘપતિ દેશલની અશ્વશાળામાં જાણે પ્રત્યક્ષ રેવન્ત હોય તેવા ઉત્તમ તેજવાળા અને મોટા વેગવાળા ઉત્તમ જાતિના ઘોડાઓ બાંધવામાં આવ્યા હતા. ૩૫ સંઘમાં સર્વત્ર ઉજજવળ તંબુઓ બાંધવામાં આવ્યા હતા તે પાતાલમાંથી નીકળેલાં નાગકનાં આવાસગૃહની પેઠે ભતા હતા. ઉપર સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન.
જેટલામાં દેશલ વિમલાચળ પર્વત ઉપર હજી ચડ્યો નહતો • આ શ્લોકને અર્થ બરોબર સ્પષ્ટ સમજાતું નથી.
(૧૯૭)
For Private and Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
તેવામાં તે વધામણું આપનાર એક માણસ તંભતીર્થથી–ખંભાતથી ત્યાં આવ્યો. ૩૫૩ અને તેણે સમાચાર આપ્યા કે, દેવગિરિથી સહજપાલ અને સ્તંભતીર્થથી સાહણ-અને જણું સંધની સાથે અહીં આવી પહોંચ્યા છે.” ૩૫૪ તે સાંભળીને સંધ ઉપરની ભક્તિ અને ભાઇના સ્નેહને લીધે સમરસિંહને જેમ સુવર્ણ અને સુગંધને યોગ જાણું આનંદ થાય તેમ આનંદ થશે. ૩૫૫ તે પછી સંઘનાયક સમરસિંહ સજનેનાં મનને ઉત્કંઠિત કરીને સંધની સાથે તેઓની સામે ગયે. ૩પ૬ તે વખતે અપાર ઘોડેસ્વારોથી, ઘોડાઓયુક્ત રથોથી, અનેક પાળાઓથી અને વેગવાળા ધનુર્ધારીઓથી પૃથ્વીને કંપાવતે તેમજ લેકના સમુદાયથી પૃથ્વીને ભરી દેતા અને કાહલાનાં શબ્દથી દિશાઓને ગજાવી મૂકતે તે સ્નેહથી સાંદ્ર થયેલા મનથી તુરતજ એક જન સુધી તેઓની સામે ગયે. ૩૫૮ જેમ કામદેવ વસંત તથા ચૈત્ર માસને મળે તેમ, જગન્માન્ય, સજજનેને આનંદ ઉપજાવનાર અને લક્ષ્મીને પ્રીતિપાત્ર તે સમરસિંહ પોતાના બન્ને ભાઈઓને મળે. ૩૫૯ તેણે પિતાના બન્ને ભાઈઓને ભેટી પડી તેઓને પ્રણામ કર્યા, ત્યારે લેકે તેની મહત્તા તથા ભક્તિ જોઇને આશ્ચર્ય પામ્યાં. ૩૬૦ બીજી તરફથી સમરસિંહના બને ભાઈઓએ પણ તેને આલિંગન આપીને આ આશીર્વાદ આપ્યો કે, હે ભાઇ! દીર્ધકાળ પર્યત સંધપતિપણાનું તું પાલન કર. ૩૬૧ તે પછી સ્તંભતીર્થના સંધમાં જે ઘણું આચાર્યો હતા તેઓના ચરણમાં ભક્તિનમ્ર એવા સમરસિંહે વંદન કર્યું. વળી એ સંઘમાં મંત્રીશ્વર પાતાક તથા સાંગણએ બન્ને જણ શ્રીસ્તંભતીર્થ નગરથી આવ્યા હતા, ૩૬૩ તેમજ પોતાના વંશક્રમથી પ્રાપ્ત થયેલા સંઘેશપણુને ધારણ કરનાર સંઘના ભૂષણરૂપ લાલાનામને સંઘપતિ તેમાં હતો. ઉત્તમ ભાવને લીધે વીતરાગને પણ જેણે પ્રસન્ન કર્યા છે
(૧૯૮)
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન
તે સિંહભટ નામે શ્રાવક પણે સંધમાં આવ્યો હતો. ૩૬ શ્રીવાસ્તુપાલ મંત્રીના વંશમાં મંગળદીવા સમાન મંત્રીશ્વર વીજલ પણ હર્ષથી સંધમાં આવ્યો હતો. ૩૬ તેમજ મદન, મહાક, રત્નસિંહ વગેરે બીજા અસંખ્ય શ્રાવકે પણ પ્રતિષ્ઠામાં ઉત્કંઠા ધરાવીને તે સંધમાં આવ્યા હતા. ૩૬૭ સાધુ સમરસિંહે એ સર્વ શ્રાવકોની યોગ્યતા પ્રમાણે સંભાવના કરી સર્વને યથાયોગ્ય માન આપ્યું. કેમકે બુદ્ધિમાન પુરુષો કેઇનું આદરાતિધ્ય કરવામાં કદી પ્રમાદ કરે ? (ન જ કરે). ૩૮ એ રીતે સમગ્ર સંધનું સન્માન કર્યા પછી સમરસિંહ પોતાના બન્ને ભાઈઓની સાથે ઉત્સવપૂર્વક ધજા-પતાકાવાળા મોટા સંધમાં આવી પહોંચ્યો ૩૬૯ ત્યાં શ્રીરામ અને લક્ષ્મણની પેઠે બને ભાઈઓએ પિતા દેશલના ચરણમાં ભક્તિપૂર્વક વંદન કર્યું. ૩૭૦ ત્યારે દેશલ પણ પુત્રના સ્નેહરૂપ અમૃતના સિંચનથી શરીરે રોમાંચ થવાને બહાને જાણે અંકુરિત થયો હોય તે જણાવા લાગે. ૩૭૧ તે પછી સંધપતિ દેશલ, કે જેનું ચિત્ત પોતાના પુત્રોના આવવાથી આનંદમગ્ન થયું હતું તે સમગ્ર સામગ્રીઓ તૈયાર કરીને ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે વિમળાચળ ઉપર ચઢવાને તત્પર થયો. ૩૭૨
ચતુર્થ પ્રસ્તાવ સમાપ્ત
ને પછી જ અતિ અગતના સિકન કર્યું
( ૧૯૯)
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવ પ
अथ प्रभाते पुरपादलिप्त
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निवासिनं पार्श्वजिनं प्रणम्य ।
वोरं च तीरे सरसोऽर्चयित्वा
शैलस्य मूलं स ययौ ससंघः ॥
સંઘ સહિત દેશલનું રાત્રુંજ્ય ઉપર જવું
તે પછી પ્રભાતમાં પાદલિપ્ત (પાલીતાણા) નગરમાં રહેલા શ્રીપાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરી તેમજ તળાવના કાંઠા ઉપર રહેલા શ્રીવીર ભગવાનનું પૂજન કરી સધપતિ દેશલ, સંધની સાથે પર્યંતના મૂળ ભાગમાં ગયા. ત્યાં પણ શ્રીનેમિનાથ ભગવાનનુ પૂજન કરી સધતિ દેશલ, પેાતાના પુત્રાની સાથે ઉન્નત પત ઉપર ચઢવાને તૈયાર થયા અને તે વેળા એ પર્યંતને જ તેણે
( ૨૦૦ )
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘ સહિત દેશલનું શત્રુંજય ઉપર જવું
-
-
મેક્ષના પગથીઆ રૂ૫ માની લીધું. તેણે શ્રીસિદ્ધસુરિ પ્રભુને તે વખતે પોતાના હાથને ટેકો આપે અને બન્ને પ્રકારના પતનથી ( પર્વતની નીચે પતનથી તથા નરકપતનથી ) મુક્ત થઈને પર્વતનાં પગથીયાં ઉપર ચઢવાને આરંભ કર્યો. તે વખતે આસોપાલવ, સાદડ, દેવદાર, આંબા અને સાગ વગેરે વૃક્ષોની છાયામાં વિશ્રાંતિ લઈને ભવ્યજને સંસારના તથા શરીરના પરિશ્રમને દૂર કરવા લાગ્યા. ૪ વળી એ પર્વત ઉપર પોતાની ડોક પહોળી કરીને મયુર શબદ કરતો હતો તેને સાંભળીને તથા તેનું નૃત્ય જોઈને કેટલાક મનુષ્યો તે શિખી લઈ તે પ્રમાણે શ્રીભગવાન આગળ નૃત્ય કરવાને તે મયૂરને જ પોતાના અધ્યાપક તરીકે કહેતા હતા. બીજી તરફ હારીત, ચકોર, ચાણ, મયૂર, કરડવ અને સારસ વગેરે પક્ષીઓ સુંદર સ્વરે ગીત ગાઈ રહ્યાં હતાં, તે સાંભળીને મનમાં પ્રસન્ન થયેલા ભવ્યજન, પર્વત ઉપર ચઢવાના પરિશ્રમને ગણુતા ન હતા. વળી તે સ્થળે પર્વતમાંથી જે ઝરણાં કરતાં હતાં તેને ગંભીર શબ્દ સાંભળીને લોકે, “આ મેઘધ્વનિ છે” એવી ભ્રાંતિથી પોતાનાં વસ્ત્રોને બાંધી લેતાં હતાં. છ તે પર્વત ઉપર જે પવન વાતો હતો તે ઝરણુના જળકણે સાથે મળીને તેમજ ફલ ઝાડના વનમાં અથડાઈને ઘણો જ ધીમો ધીમે સર્વત્ર ફેલાતો હતો અને લેના શરીરને સ્પર્શ કરીને તેઓને સંતોષ આપતો હતો.૮ સંધપતિ દેશલ, કે જેના ગુણસમુદાયનું ભવ્યજનો ગાન કરી રહ્યા હતા અને જેની પાછળ દેવ સમાન તેના ત્રણે પુત્રો ચાલી રહ્યા હતાં તે છેક ઉપરના ભાગમાં ચઢયો અને ત્યાં ચઢીને પ્રથમ પ્રવેશ કરતાં જ આદિનાથ ભગવાનની માતાનાં તેણે દર્શન કર્યા અને પિતાના મનમાં તેણે માન્યું કે, હરકેઈ માતા પિતાના પુત્રથીજ જગતમાં બંધ થાય છે.૧૦ પછી સર્વ વિધિને મનમાં જાણનારા તે દેશલે, પિતે ઉદ્ધરેલી
(૨૦૦૧)
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫
તે મરુદેવી માતાનું વિધિપૂર્વક પૂજન કર્યું અને આગળ ચાલી શ્રીશાંતિનાથના દેરાસરમાં જઈ તે ભગવાનનું પણ તેણે પૂજન કર્યું. પછી સંધપતિ દેશલ, આદિનાથ વગેરે જિનેશ્વરની પૂજા કરીને સંધની સાથે કર્યાર્દિ યક્ષનાં દર્શન કરવા માટે ગયે, કે જેની મૂર્તિને તેણે પોતેજ ઉદ્ધાર કર્યો હતે. ૧૨ ત્યાં જઇને તે આખા સંધની સાથે ઉભો રહ્યો અને ફરતી પતાકાવાળા દેરાસરને જોઈને તેણે માન્યું કે, સંસાર સમુદ્રને સામે પાર જવા માટે આ એક નૌકાપાત્રજ તૈયાર કરવામાં આવ્યું છે. ૧૩ એ રીતે એક દૃષ્ટિથી તેને જેતે જે સંઘપતિ દેશલ અનુક્રમે યુગાદિનાથ ભગવાનના સિંહદ્વારમાં જઈ પહોંચે. તે દ્વાર પ્રવેશ કરતી વખતે મોક્ષલક્ષ્મીનું જ જાણે બારણું હોય તેવું જણાતું હતું. ૧૪ ત્યાં ઉભા રહીને દેશલે શ્રીયુગાદિનાથ ભગવાનનાં દર્શન કર્યા અને પછી હર્ષપૂર્વક સુવર્ણ, વસ્ત્રો, મિતીઓ તથા અલંકારો વગેરે પુષ્કળ ધનની વૃષ્ટિ કરી.૨૫ તે પછી દેરાસરના મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરી તેનું ચિત્ત પોતે કરાવેલી આદિનાથ ભગવાનની મૂર્તિને વંદન કરવા માટે આતુર બન્યું અને તુરતજ પૃથ્વી પર લાટી પડીને સંઘપતિ દેશલ આદિનાથ ભગવાનની સમીપમાં ગયો. પછી પોતે ઉભો થઈને અમૃતની મૂર્તિને જેમ ભેટી પડે તેમ, સર્વાગે એ ભગવાનને ભેટી પડ્યો. કેમકે સમગ્ર જગતને સજીવન કરનારા–કવિતદાન આપનારા દુર્લભ ખજાનાને સંપાદન કરી કે મનુષ્ય મદમત્ત ન બને–આનંદમગ્ન ન થાય? તેણે ભકિતપૂર્વક પ્રણામ કરીને આદિનાથની તે લેખમય મૂર્તિનું પુષ્પ વગેરેથી પૂજન કર્યું અને પછી તેમને પ્રદક્ષિણું કરવાનું મન કરીને કેટાકાટીના ચૈત્યમાં રહેલા સર્વ અરિહંતની પણ પૂજા કરી. તે પછી સંધનાથ દેશલે (ત્યાં રહેલી) પાંડવોની પાંચે મૂર્તિઓનું તથા (તેઓની માતા) કુંતીનું પણ પૂજન કર્યું અને ત્યાંથી આગળ
(૨૦૨)
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન જઈ પ્રિયાલવૃક્ષ (રાયણ ની નીચે રહેલાં શ્રીયુગાદિદેવનાં પગલાંનું પૂજન કર્યું. તે સ્થળે પિતે કરાવેલી મયૂરની મૂર્તિ કે જે લોકોને આશ્ચર્ય ઉપજાવે તેવી હતી, તેને જોઈને તેના મનમાં અત્યંત હર્ષ થયો, તેથી તે સ્થળે તેણે મોતી અને સુવર્ણના અલંકારો વગેરેની વૃષ્ટિ કરી મૂકી. ૨° એ પ્રકારે દેશલની અદ્ભુત ભક્તિ જોઈને આદિનાથના એ તીર્થ ઉપર રાયણનું જે એક વૃક્ષ હતું, કે જે હજી પણ એની એ સ્થિતિમાં જ છે તેણે અમૃતની પેઠે પોતાના દૂધ (ક્ષીર) વડે તે સમયે વૃષ્ટિ કરી. તે પછી સાધુ દેશલે મોટા ઉત્સવ કર્યા, યાચકને વસ્ત્રાદિનાં દાન કર્યા, બાવીશ તીર્થકરેની પૂજા કરી અને સર્વસ્થળે પ્રદક્ષિણા કરી. તે પછી છેક પૃથ્વીલ ઉપર મસ્તક મૂકીને આદિનાથ ભગવાનને પ્રણામ કરી પિતાના પુત્રની સાથે તે પોતાના નિવાસસ્થાનમાં ગયો અને પ્રતિષ્ઠા કરાવવા માટે સત્વર તત્પર થયો. ૨૩
પ્રતિષ્ઠા વિધાન તેણે પ્રતિષ્ઠાવિધિની તૈયારી કરાવવા માટે પિતાના પુત્ર સમરસિંહને આજ્ઞા કરી, કેમકે બધા પુત્ર સમાન હોય છે તે પણ તેઓમાં કોઈ એકનું જ ભાગ્ય આવું કાર્ય કરવાને યોગ્ય હેઈને સર્વોત્કૃષ્ટ હેય છે. પિતાની એ આના સંપાદન કરીને સમરસિંહે પણ પિતાની યોગ્યતાને મુનિના ગોરવ જેવીજ માની–પિતાનામાં મુનિના ગૌરવની ચગતા જેવી ગ્યતા માની (2) કેમકે વેદમાં પણ કહેવાય છે કે, કાર્યમાં નિયોગ-પ્રેરણા તે બહુ માનનું કારણ બને છે. તેણે અઢાર પ્રકારની જાત્રમાં ઉપયોગી મીઠાઈ () ઉત્તમ પ્રતિનાં પકવાન તથા સેંકડો (સુગંધી) મૂળીયાં વગેરે સર્વ વસ્તુ, કે જે પ્રતિષ્ઠાવિધિમાં ઉપયોગી છે તેને તૈયાર કરાવીને એકત્ર કરી. ૨૬ તે સમયે સૈારાષ્ટ્રના નવ વિભાગમાંથી તથા વાળાકમાંથી અનેક ઉત્તમ,
( ૨૦૩)
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
મધ્યમ તથા અધમ મનુષ્યા, એ પ્રતિષ્ઠાવિધિને જોવામાં ઉત્સુક બનીને આવ્યા હતા અને તે સર્વ બાહુઓને ઉંચા કરીને પર્વત ઉપર ચઢી ગયા હતા.ર૭ પછી માધ માસની શુક્લ ત્રયેાદશી ને ગુરુવારને દિવસે સાધુ દેશલે યાત્રા કરવા માટે ચારે પ્રકારના સધને એકઠા કર્યો,૨૮ અને પછી શ્રી સિદ્ધસૂરિ વગેરે આચાર્ય મહારાજોની સાથે સાધુશ્રેષ્ઠ દેશલ સંધની આગળ ચાલનારા સમરિસંહની સાથે કુંડમાંથી જળ લાવવા માટે નીકળ્યા. ર૯ તેણે દિકપાલનું, કુંડના અધિપતિ દેવનું તથા સૂ વિગેરે ગ્રહેાનું વિધિપૂર્વક પૂજન કર્યું એટલે સમરસિ હૈ, શ્રીસિદ્ધસૂરિએ મંત્રાધાનથી પવિત્ર કરેલા જળ વડે સમગ્ર કળશેા ભરાવ્યા.૩૦ તે વખતે વાદિાના તથા જયજયકારના શબ્દો પર્વતની ગુાઓમાં પ્રવેશ કરીને લગભગ અમણા થઈ પડ્યા હતા, જેથી પર્વત પણ એ મહાત્સવ જોઇને જાણે ગર્જના કરતા હાય તેમ લાગતું હતું.૩૧ પછી સુવાસિની સ્ત્રીઓના મસ્તા ઉપર તે કળા મૂકીને સમરસિદ્ધ સમગ્ર સધની સાથે મેટા ઉત્સવપૂર્વક શ્રીઋષભદેવ ભગવાનના ચૈત્યમાં આવ્યો,૩૨ ત્યાં જળના કળશાને યાગ્ય સ્થાને સ્થાપીને સાધુ સમરસિંહે, પ્રતિષ્ઠારૂપ લતાની મૂળ ભૂમિ સમાન સેંકડા મૂળાને પીસાવવાના આરંભ કર્યો. તેને વાઢવામાં, જેના માતા, પિતા, સસરા, સાસુ તથા પતિ-આ પાંચ જણા જીવતા હેાય તેવી સુવાસિનીઓ જ યોગ્ય ગણાય છે, ખીછ ક્રાઇ નહિ.૩૪ પણ સમરસિંહને તે તેવા પ્રકારની ચાર સે। સુવાસિની સ્ત્રીએ તે વેળા મળી આવી હતી, જે તેને આનંદ ઉપજાવનારી થઇ પડી હતી. તે સર્વે સ્ત્રીઓને સાધુ સમરસિંહું સેકડા મૂળાને વાટવા માટે ઉત્સવપૂર્વક સવર બેસાડી દીધી ૩૫ શ્રીસિદ્ધસૂરિ પ્રભુએ અનુક્રમે તે સર્વે સ્ત્રીઓના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખ્યા જેથી અધિક ઉત્સાહમાં આવી જઇને તે સ્ત્રીઓએ અન્યાન્યની સ્પીપૂર્વક
( ૨૦૪ )
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
સેંકડો મૂળાનું ઘર્ષણ કરવા માંડયું. તે સ્ત્રીઓ મંગળગીતના ગાનપૂર્વક હર્ષથી તેને વાટવા લાગી અને મોક્ષલક્ષ્મીને વશ કરવા માટે જાણે ચૂર્ણ તૈયાર કરવામાં આવતું હોય તેવું ચૂર્ણ તૈયાર થવા લાગ્યું. બીજી બાજુથી સમરસિંહ, અનેક પ્રકારનાં શ્રેષ્ઠ પદ તથા વસ્ત્રો તે સ્ત્રીઓને આપવા લાગ્યો અને પોતાના પુણ્યના રજકણું સમાન તે સેંકડે મૂલના ચૂર્ણને કોડીયામાં નાંખવા લાગ્યો.૩૮ ફતે પછી જિનમંદિરની ચારે દિશામાં નવ નવ પ્રકારની અંગ્રેવેદિકાઓ
સ્થાપી દેવામાં આવી, કે જેઓ સમરસિંહના પુણ્યથી ચારગણું થઈને ત્યાં પ્રાપ્ત થયેલાં નવ નિધિઓની પેઠે શોભી રહી હતી.૩૯ તેની આસપાસ ચારે બાજુ લીલા યવના અંકુર પણ મૂકી દેવામાં આવ્યા હતા, કે જેઓ નવ નિધિએના અંતરના આનંદથી પ્રકટ થયેલા રમાંકુરોની પિઠે તે શોભતા હતા-તે વાંકુરે નવનિધિઓના હર્ષના રોમાંચ હોય તેવા શોભી રહ્યા હતા. તે પછી સાધુ સમરસિંહે દેવના આગળના ભાગમાં મંડપની વચ્ચે ચાર ખૂણાવાળી એક વેદિકા તૈયાર કરાવી. તે વેદિકા એક હાથ ઉંચી હેઈને નંદ્યાવર્ત નામનો પદ તેના પર રહી શકે તેવડી મોટી હતી. તે વેદિકા ઉપર સાધુ શ્રેષ્ઠ સમરસિંહે એક મંડપ તૈયાર કરાવ્યો. તે મંડપ ચાર ખૂણે રહેલા ચાર થાંભલા ઉપર બંધાયો હતો, તેના ઉપરના ભાગમાં સુવ
ને એક કળશ આવી રહ્યો હતો, તેની શોભા અતુલ હાઇને સર્વ પ્રકારે પરિપૂર્ણ હતી અને વિવિધ પ્રકારનાં વસ્ત્રોથી બનાવેલા કેળના સ્તંભેની શોભાથી તે અત્યંત સુંદર લાગતું હતું. એ મંડપની પાસે શ્રીષભદેવ ભગવાનના મુખ્ય દેરાસર માટેનું એક સ્વજ દંડ પણ મૂકાવી દેવામાં આવ્યો કે જેના ઉપર એક મહાન ધ્વજ ફરકી રહી હતી. આ દંડને કારીગર પાસે પ્રતિષ્ઠા કરાવવા માટે બરાબર તૈયાર કરીને ત્યાં સ્થાપવામાં આવ્યો હતો.૪૩ શ્રી આદિનાથ ભગ
(૨૦૫),
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
વાનના દેરાસરની ચાખાનુ ખીજી કેટલીએક વેદિકા
પશુ તૈયાર
કરાવવામાં આવી હતી. તે સ વેદિકા અત્યંત સુંદર હાઇને વિશાળ હતી, ઉંચી હતી અને તેની આસપાસ રેતી, કેટલાંએક મૂળીયાં તથા દર્ભે પાથરી દેવામાં આવ્યા હતા.૪૪ ભગવાનના દેરાસરનું જે દ્વાર હતું તેના પર આંબાનાં સુંદર પાંદડાંઓનું એક તારણુ પણ બાંધી દેવામાં આવ્યું હતું, કે જે ચૈત્યલક્ષ્મીના કંઠાભૂષણમાટેની નવાં નીલમની પ્રદીપ્ત માળાની પેઠે શાલતું હતું. પ તે પછી શ્રીસિદ્ધસૂરિએ ચ'દનને લેપ લગાડીને મહાકીમતી એવાં ગારેાયન, કુંકુમ, પૂર તથા કસ્તૂરી વગેરેથી નોંધાવતા પટ્ટ ચીતરી કાઢયો. ૪૬અને પછી ઘટીકાર (ઘટીયંત્ર)ની ઘડીએ જળથી ભરેલા પાત્રમાં પાણીથી પૂરી ભરાઈ જવાથી નીચે બેસવા લાગી ત્યારે પ્રતિષ્ઠાના સમય પાસે આવેલા જાણી અત્ય ́ત શુદ્ધ બુદ્ધિવાળા શ્રીસિદ્ધસૂરિ સત્વર જિનમદિરમાં ગયા.૪૭ એટલે તેજ વખતે તેમની પાછળ ખીજા પણ આચાર્ય મહારાજે જિનમદિરમાં જઈને પાતપેાતાનાં આસના ઉપર ખીરાજ્યા અને પ્રતિષ્ઠાવિધિમાં સાવધાન થયા.૪૮ તે સમયે સંપતિ દેશલ પણ પેાતાના પુત્રની સાથે સ્નાનાદિથી પવિત્ર થઈને, સુંદર પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમજ શ્રીખ'ડની મુદ્રાથી લલાટમાં ચિન્હ કરીને ( પાળમાં શ્રીખંડ-ચંદનનું તિલક કરીને) ત્યાં આપે અને તેણે ભક્તિપૂર્ણાંક જિનમંદિરમાં પ્રવેશ કર્યાં.૪૯ વળી તે વેળા કેટલાએક શ્રાવકા પેાતાનાં બિખાતે ગ્રહણ કરીને ત્યાં આવ્યા અને કેટલાએક પ્રતિષ્ઠાવિધિને જોવા માટે હથી બ્યાસચિત્તવાળા થઈને ત્યાં આવ્યા. ૫ પછી શ્રીસિદ્ધસૂરિ પ્રભુ રત્ન તથા સુવર્ણની મુદ્રાએ આંગળીએમાં રાખીને, હાથમાં કંકણુ રાખીને તથા છેડાવાળાં એ વસ્ત્ર ધારણ કરીને શ્રીજિનભગવાનની આગળ ઉભા રહ્યા.પ સાધુ દેશલ સાહણુને સાથે રાખી ઋષભદેવ ભગવાનની જમણી બાજુએ બેઠા અને સહજપાલ તથા
( ૨૦૬)
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
સમરસિંહ જિનભગવાનને સ્નાન કરાવવા સજજ થઈ તેમની ડાબી બાજુ બેઠા.૫૨ પવિત્ર બુદ્ધિવાળા સામત, કે જે પોતાના કુળની મર્યાદાનું પાલન કરનારો હતો તે, પોતાના સમાન ગુણવાળા સાંગણ નામના ભાઈની સાથે ઉજજવળ સુંદર ચામર ધારણ કરી જિન ભગવાનની આગળ ઉભો રહ્યો.૫૩ પછી લોકોની નજર ન લાગે તે માટે અરિષ્ટ વર્ણવાળી એક અરિષ્ટ રત્નની માળા ભગવાનના વક્ષસ્થળમાં સ્થાપન કરી. કેમકે આ જગતમાં જે વસ્તુ લેક પ્રશસ્ત હોય છે તેની રક્ષા કરવી તે યોગ્ય જ છે.૫૪ જે કે શ્રીજિનભગવાન સર્વનું રક્ષણ કરવા માટે સમર્થ છે, છતાં તેમની રક્ષા માટે જે રક્ષા-રાખડી પહેરાવવામાં આવી હતી, તે એમ સૂચવતી હતી કે કામક્રોધાદિ આંતર શત્રુઓથી પીડા પામતા સમગ્ર જગતનું આ ભગવાનજ રક્ષણ કરશે. પપ તે પછી કપૂર, ચંદન, શ્રીફળ, અક્ષત, પુષ્પ, ધૂપ, કાલાગરૂ, અને કસ્તૂરી વગેરે જે જે વસ્તુઓ પ્રતિષ્ઠાવિધિમાં યોગ્ય ગણાય છે તે સમગ્ર ત્યાં મુકવામાં આવી.૫૬ (અને તે વખતે ભગવાનના હાથ ઉપર ઋદ્ધિ અને વૃદ્ધિ ઔષધિ સહિત મીંઢળ બાંધવામાં આવ્યું ત્યારે કવિએ તેની આ પ્રમાણે ઘટના કરી:-) હે જિનવર ! આપના હાથ ઉપર આ મીંઢળ સહિત ઋદ્વિવૃદ્ધિ (ઔષધી) બાંધવામાં આવેલી છે તેનું કારણ હું જાણું છું. તે એજ છે કે, ભવ્ય જીવોને તમે ઋદ્ધિ તથા વૃદ્ધિ અર્પણ કરે છે અને આપે સૌની પહેલાં મદનફળ-એટલે કામવાસનાના ફળરૂપ આ સંસારભ્રમણને નાશ કર્યો છે.૫૭ પછી ગુરુ શ્રીસિહસૂરિએ દેશલ આદિ શ્રાવકેના કંકણયુકત હાથ ઉપર સાવધાન થઈને કુંભાનાડું બાંધી દીધું.૫૮ એ પ્રમાણે પ્રતિષ્ઠાની સામગ્રી કરાઈ રહી એટલે સિદ્ધસૂરિએ સ્નાત્ર કરનારાઓ દ્વારા મંત્રપૂર્વક સ્નાત્રને આરંભ કરાવ્યો૫૯ અને ક્રમપૂર્વક તીર્થપતિ જિનભગવાનના સર્વ સ્નાત્રો તેમણે પોતેજ કરાવ્યાં તેમજ બીજા આચાર્યોને માટે જે યોગ્ય હતાં
( ૨૦૭)
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
તે સર્વકર્મો તેમની પાસેજ તુરત કરાવી લીધાં.૬ તે પછી મુહૂર્તની ઘડી પ્રાપ્ત થઈ ત્યારે શ્રીસિદ્ધસૂરિએ એકચિત્ત થઇને સારા નિમિત્તિઆ વડે અપાયલા પ્રતિષ્ઠાના ઉત્તમ મુહૂર્ત સાધી આપ્યું.૧ અને પછી ઉત્તમ મુદ્દતે સિદ્ધસૂરિએ જિનેશ્વરની પ્રતિમાને લાલરંગનાં શ્રેષ્ઠ વસ્ત્રાથી ઢાંકી દેશને શ્રીખંડ તથા વાસક્ષેપ વગેરેથી તેનું પૂજન કર્યું તે મ ંત્રાવડે તેને કલાયુક્ત કરી.૬૨ તે વખતે સાધુ સમરસિંહ ગુરુની પાષધશાળામાં ગયા અને ત્યાં રહેલા ન ંદ્યાવના પટ્ટને સુવાસિનીના મસ્તક ઉપર મૂકીને સત્વર આદિનાથ ભગવાનના દેરાસરમાં આવ્યા.૬૩ ત્યાં એક તરફથી વાદિ વાગવા શરૂ થયાં અને બીજી તરફથી જિનભગવાનના ગુણાને લેકા ગાવા લાગ્યા, ત્યારે સધતિ સમરિસંહું મંડપની વેદિકા ઉપર તે પટ્ટનું સ્થાપન કર્યું. ૬૪ પછી સિદ્ધસૂરિપ્રભુ દેવાલયમાંથી નીકળીને તુરતજ એ પટ્ટની પાસે આવ્યા. અને તેમણે કપૂરના ચૂર્ણથી એ લિખિત મંત્રનું વિધિપૂર્વક પૂજન કર્યું. ૬૫ એ રીતે ન દ્યાવત મંડળ માંડીને મંત્ર-તંત્ર જાનારા શ્રસિદ્ધસૂરિએ કપૂર આદિથી તેનુ મુદ્રા સહિત પૂજન કરી ફળિના દાષને શીઘ્ર ભેદી પછી ખીજા પણ સ` આચાર્યએ ત્યાં આવીને સિદ્ધાંતવિધિમાં કહ્યા પ્રમાણે નોંઘાવર્તની પૂજા કરી. સૂરિ તેા કરી પણ શ્રીઋષભદેવ ભગવાન પાસે જઇ પહેાંચ્યા અને લગ્ન સાધનની સિદ્ધિ માટે સાવધાન થયા,૬૮ તે સમયે કુંભાનાડાને બહાને ગુરુના હાથ ઉપર જે રાગ લાગેલા હતા તે, પેાતાને જિતનારા જિન ભગવાનને શાંત પાડવા માટે જાણે ઇચ્છતા હાય અને તેથીજ ત્યાં આવ્યા હાય તેમ લાગતું હતું.૬૯ તે પછી પ્રતિષ્ઠાનું મુદ્દત જ્યારે પાસે આવ્યું, ત્યારે શ્રીસિદ્ધસૂરિ રૂપાની એક કટારીને એક હાથમાં લઈને તેમજ બીજા હાથમાં સેાનાની એક સી લઇને તૈયાર થયા.૭૦
નાખ્યા.૬૬ તે ભક્તિપૂર્વક શ્રીસિહ
( ૨૦૮ )
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
અને પ્રતિષ્ઠાને તે સમય પાસે આવ્યો, ત્યારે આદિનાથ ભગવાનની સન્મુખ ઉભેલા સર્વ લેકાએ “પ્રતિષ્ઠાનો સમય , થ.” એમ સર્વ દિશાઓમાં ઉચ્ચ સ્વરે કહેવા માંડ્યું. તે વખતે શ્રીસિદ્ધસૂરિ પ્રભુએ જિનેશ્વર ભગવાન ઉપરથી વસ્ત્ર ખસેડી લીધું અને તેમનાં બને નેત્રનું એક જાતના સુરમાવાળું તથા કપૂરવાળું અંજન કરીને ઉન્સીલન કર્યું–બને નેત્રોને વિકસ્વર કર્યા. એ રીતે વિક્રમ સંવત ૧૩૭૧ ના માઘ શુદિ ચૌદશને સોમવારને દિવસે પવિત્ર પુષ્ય નક્ષત્ર અને બળવાન મીન લગ્ન હતું ત્યારે શ્રીસિદ્ધસૂરિ ગુરુએ શત્રુંજય પર્વત ઉપર ભગવાન નાભિનંદન ઋષભદેવની અચળ પ્રતિષ્ઠા કરી. તે સમયે માંગલિક વાદિ વાગી રહ્યાં હતાં, દેશલ તથા સમરસિંહની ગુણકીર્તિ ગવાઈ રહી હતી અને સ્તુતિપાઠકેના ધવળમંગળ ધ્વનિઓ થઈ રહ્યા હતા. ૭૩-૭૪ શ્રીસિદ્ધસૂરિની પૂર્વે શ્રીવસ્વામિએ શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરી હતી અને તેમના પછી શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ રીતે પ્રતિષ્ઠાની દૃષ્ટિએ શ્રીવાસ્વામી તથા શ્રીસિદ્ધસૂરિ બન્નેની સમાનતા જ ગણાય.૫ વળી શ્રીસિદ્ધસૂરિએ પિતાના તેજથી ભૂમિભાગને પ્રકાશિત કર્યો હતો, તેમને સ્વભાવ સ્વચ્છ હતો, તેમનું સન્ત તથા સાર ઘણું ઉચ્ચ હતાં અને તેમણે શ્રી જિનેન્દ્ર ભગવાનની મુદ્રા ધારણ કરીને સ્થિતિ કરી હતી, જેથી તેમને શ્રીવાસ્વામીની તુલના પ્રાપ્ત થાય તે હેગ્યજ છે.૬ જ્યારે શ્રી સિદ્ધસૂરિએ મુખ્ય ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે તેમની આજ્ઞાથી વાચનાચાર્ય નાગેન્દ્ર મુખ્ય દેરાસર ઉપરના ધ્વજદંડની પ્રતિષ્ઠા કરી. છછ અને પછી દેશલે પિતાના સમગ્ર પુત્રોની સાથે આદિનાથ ભગવાનના શરીર ઉપર ચંદનનું તથા કપૂરનું વિલેપન કર્યું અને ઉત્તમ પ્રકારના પુષ્પ ચઢાવીને સાતે (નરકેન) વિજય કર્યો.૭૮ તેમજ દેશલે શ્રીજિનેન્દ્ર ભગવાનની આગળ પાંચ પક્વાન વગેરે નૈવેદ્ય
( ૨૦ )
For Private and Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
નિવેદન કર્યું તથા જાતજાતના કુળા મૂક્યાં.૭૯ તે વખતે કેટલાએક ભવ્ય જતા ભગવાન આદિપ્રભુના હાથને કત્યુથી યુક્ત જોઇને અત્યંત માનદમાં આવી ગયા અને હર્ષના ભારથી જાણે નમી પડતા ડ્રાય તેમ, કરવા લાગ્યા.૮૦ વળી કેટલાએક ભવ્યજના જિનેશ્વરના મુખ ઉપર પાતાનાં નેત્રો ચાપીને ગીત ગાનમાં મસ્ત બન્યા અને પૃથ્વીપર ઉભા રહી આદિજિનેશ્વરની ગુણાવળી ગાવા લાગ્યા. ૧ કેટલાએક મનુષ્યા કસ્તૂરી વગેરે લઇને ભગવા નના શરીર ઉપર સુ ંદર વિલેપન કરવા લાગ્યા, ત્યારે બીજા કેટલા એક . મનુષ્યે। પુષ્પ વગેરે ઉત્તમ પદાર્થોં લને ભગવાનનું પૂજન કરવા લાગ્યા. ૨ શ્રીશત્રુંજય ઉપર માત્ર એક ગુષ્ઠ જેવડી પ્રતિમા સ્થાપનારાને પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે તેા પછી એ તીર્થ ઉપર તીર્થ નાયક આદિપ્રભુનીજ પ્રતિષ્ઠા કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય તેને તેા પ્રભુ જિનેશ્વરજ જાણી શકે તેમ છે,૮૩ જે શત્રુંજય પર્વત ઉપર માત્ર એક હાથ જેવડી નાની દેહરી કરાવી હોય તે પણુ વર્ણન કરવાને અશકય-અતુલ પુણ્યનું કારણ થાય છે . તેજ શત્રુંજય ઉપર મુખ્ય જિનેશ્વરના ચૈત્યના ઉદ્ધાર કરનારાને જે પુણ્ય તથા જે પ્રુતિ પ્રાપ્ત થાય તેને માપવાને માટે ક્રાણુ સમ છે?૮૪-૮૫ એ પ્રમાણે તે સમયે ભવ્ય લેાકેા સ્તુતિ કરી રહ્યા હતા, ગીતનૃત્ય આદિ કરવામાં મગ્ન બન્યા અને ભવ્ય મેાક્ષરૂપી પ્રાસાદને પ્રાપ્ત થયેલા હાય તેમ માનવા લાગ્યા. ૬ એ પ્રકારે ભવ્ય લોકા મહેાાવ કરી રહ્યા હતા ત્યારે દેશલ દેવાલયના શિખર ઉપર ધ્વજાદંડ ચઢાવવાને તૈયાર થયા, તેણે દેવાલયના શિખર ઉપર સુખેથી ચઢવા માટે માણુસા પાસે પગથીયાં બંધાવ્યાં, કે જે પગથીયાં સ્વર્ગ ઉપર ચઢવા માટે મજબૂત નીસરણી જેવાં જણાતાં હતાં.૮ તે પછી સધપતિ શ્રીદેશલ પેાતાના પુત્રની સાથે શ્રીસિરિપ્રભુને હાથના ટકા આપીને તેમજ મોટા
( ૨૧૦ )
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
દંડને આગળ કરીને દેરાસરના શિખર ઉપર ચઢો. તે વખતે સિદ્ધસૂરિ ગુએ શિખરના કળશ ઉપર વાસક્ષેપ નાંખ્યો અને તે કળશને જ દેશલના કુળમાં જાણે સ્થાપિત કરતા હોય તેમ શોભવા લાગ્યા. પછી સંઘનાયક દેશલે સદાચારી કારીગરે પાસે પોતાના કીર્તિસ્તંભની પેઠે દંડની પ્રતિષ્ઠા કરાવી.-૧ અને તેના ઉપર ચંદ્રના જેવી ઉજજવળ એવી એક ધ્વજા બંધાવી. તે ધ્વજા, ભયંકર કલિકાળના વિજયથી ઉંચે ફરકી રહેલી દેશલની વિજયપતાકા હાય તેવી શોભતી હતી. તેમજ સર્વજ્ઞ ભગવાનના દેરાસર ઉપર વિસ્તાર પામેલી ઉજજવળ પતાકા, અત્યંત લાંબી તથા કાળા અગરના હસ્તક (થાપા) થી યુકત હોઇને ભવ્ય લેકાને પવિત્ર કરવા માટે સ્વર્ગમાંથી ઉતરતી અને ચક્રવાક પક્ષીથી યુકત એવી ગંગાની પેઠે શોભતી હતી.૭ પિતાના પાંચ પુત્રોથી યુક્ત સાધુ દેશલ, પાંચ ઈન્દ્રિયોથી યુકત જીવની પેઠે જ્ઞાન ધર્મોમાં અત્યંત શુદ્ધ બુદ્ધિવાળા હેઈને સર્વ મનુષ્યોમાં પરમ શેભાને પ્રાપ્ત થયો હતેા.૯૪ પૂર્વે ભાવકિએ પિતાની સ્ત્રી સાથે જ્યાં નૃત્ય કર્યું હતું અને તે વખતે વાયુ જેમ રૂને ઉરાડી નાખે તેમ વિધાતાએ તેને કયાંઈ ફેંકી દીધે તે હજી સુધી પણ કોઈ જાણી શકાયું નથી, તેજ સ્થળે ભાગ્યશાળી દેશલે સમગ્ર સંધની સાથે નૃત્ય કરવાનો આરંભ કર્યો અને તેમાં તેને મરથ સિદ્ધ થયો, તેમજ સમગ્ર પુત્રોની સાથે તે વિજયી થ.૫-૯૬ તે સમયે આનંદ પૂર્ણ મનવાળા સાધુ દેશલે નૃત્ય કરતાં કરતાં યાચકેને અનેક પ્રકારનાં દાનો આપ્યાં હતાં, તેમજ સુવર્ણ, ઘેડા, વસ્ત્રો તથા અલંકારોનાં પણ પુષ્કળ દાન કર્યા હતાં.@ વળી જે વેળા દેવાલયના ઉપરના ભાગમાં રહીને તે નૃત્ય કરતો હતો, ત્યારે તેણે કપક્ષની પેઠે નીચે રહેલા મનુષ્યને અત્યંત હર્ષથી સુવર્ણ તથા રત્નના અલંકાર અને વસ્ત્રોરૂપ ફળ અર્પણ કર્યું
( ૧૧ )
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
હતાં.૯૯ તેમજ સાધુ સહજપાલ, સાહુણુ, સમરસિંહ, સામત, અને સાંગણુ–એ પાંચે જણાએ પણ ધનની વૃષ્ટિ કરી હતી.૯૯ એ રીતે તેએ જ્યારે યાચકાને દાને આપતા હતા, ત્યારે તે જોઇને લેાકેાએ માન્યું હતું કે પરસ્પર સ્નેહવાળા આ પાંચે પાંડવે છે કે શું? ૧૦૦ તેમજ મનમાં વિસ્મય પામેલા સલકા તે વેળા પરસ્પર કહેતા હતા કે, તીર્થના ઉદ્ધાર કરવા માટે તે પાંડવાજ ક્રી આવેલા છે કે શું ૧૦૧ એ રીતે અત્યંત ઉત્કંઠાથી ઉત્સવ કર્યો પછી સાધુ દેશલ જિનપતિનું મુખકમળ જેવા માટે શિખર ઉપરથી ઉતર્યાં અને અત્યંત આનંદથી તથા વેગથી જિન ભગવાન પાસે ગયેા.૧૦૨ પછી તેણે બલાનક મંડપના આગળના ભાગમાંથી ખસેઢીને દેવના મસ્તકના વિભાગથી આરંભી છેક શિખરના દંડ સુધી રેશમી વસ્ત્રા જેની વચ્ચે સાંધેલાં હતાં તેવી મેટી મેટી - જાએ બંધાવી.૧૦૩ અને દેવને નિમિત્તે ત્રણ ત્રા તેણે અણુ કી. તે છત્રામાં એક એક છત્ર જાણે ત્રણ લાકનું અધિપતિપણું મેળવવાની ઇચ્છાથી ઢાયની તેમ હિમાંશુ-કૃપા, પદ્માંશુ-રેશમી વસ્ત્ર અને સુવર્ણનું બનેલું હતું.૧૦૪ તેમજ દેશલે સ્વર્ગનું રાજ્ય મેળવવા માટે હાયની તેમ ગંગાના તરંગ સમાન સુંદર અને ચમરીના કેશથી બનાવેલાં એ ચામરા આદિનાથ ભગવાનને અર્પણુ કર્યાં.૧૦૫ તે ઉપરાંત ખીજાં બે ચામરા, કે જેઓને દંડ સુવર્ણના હતા તથા તંતુઓ રૂપાના હતા તે પણ અણુ કર્યાં૧૦૬ વળી જેમ પેાતાના પુણ્યસમુદાયરૂપ મણુિઓના પર્વત ઉપર જાણે નિધિ સ્થાપન કરવા તૈયાર થયે। હાય તેમ, દેશલે સુવણુના, રૂપાના, તથા પિતળના સ્નાત્ર કળશે। જિન ભગવાનને અર્પણુ કર્યાં.૧૦૭ દેશલે મ'ગલમય અને આરાત્રિક–શાશ્વત સ્થાન મેળવવા માટે ઉત્સુક હૈાયની તેમ રૂપાના એક સુંદર મંગળદીવા તથા આરતિ આપી, ૧૦૮ વળી તેણે દેવા
( ૨૧૨ )
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
લયના ચારે ખૂણામાં તથા સર્વ મંડપમાં રેશમી વસ્ત્રથી બનાવેલા તથા મોતીની સેરેવાળા ચંદરવા બંધાવી દીધા હતા.૦૯ સંધનાયક દેશલે સર્વ દોષોથી રહિત એવા ભગવાન જિનેશ્વરની આગળ અખંડ (અશુદ્ધ) ચોખાથી, મગથી, સોપારીઓથી, નાળીએરથી તથા અલંકારોથી મેરુ પર્વત પૂર્યો અને જિનેશ્વર ભગવાનના જન્મસમયે જેમ મેરુપર્વત ઉપર સ્નાત્રોત્સવ થયો હતો તેજ સ્નાત્રાત્સવ એ સમયે આદિનાથ ભગવાનનો કર્યો. ૧૧૦-૧૧૧ તે પછી દેશલે ઉપવાસ તથા વ્રત કરી પવિત્ર થઈને પોતાના પુત્ર, પત્રો અને અનુયાયીઓની સાથે બીજા પણ સર્વ જિનેશ્વરાનું પૂજન કર્યું અને દશ દિવસને ઉત્સવ ચાલુ કર્યો. ૧૧૨ તે વેળા પણ દેશલે પૃથ્વીના સર્વ ખંડની લક્ષ્મી સંપાદન કરવા માટે ઉત્તમ પ્રકારના કપૂરથી તથા ચંદનથી ભગવાનના શરીરનું અર્ચન કર્યું. ૧૧૩ તેમજ મરણ પછી દેવાની લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તે શુદ્ધ મનવાળા દેશલે બોરસળી, કેવડે, ચંપો તથા જૂઈ વગેરેનાં પુષ્પોથી આદિનાથ ભગવાનની પૂજા કરી.૧૧૪ સાધુ સાહશુપાલ રાત્રિના સમયે પલપ્રમાણ કપૂર ઘૂંટીને અને તે વડે વિલેપન કરીને આદિનાથ ભગવાનના શરીરને કસ્તુરીથી ભૂષિત કરતો હતો અને લાખની સંખ્યામાં માલતી, કેવડા, મોગર તથા ચંપ–વગેરેનાં પુષ્પોથી અદ્દભુત મહાપૂજ રચતા હતા. ૧૫-૧૧૬ સાધુ સમરસિંહ તે વખતે જિન ભગવાન આગળ પ્રજવલિત અગ્નિમાં ઉત્તમ જાતનું કપૂર તથા કાળું અગર હમસે હતા, જેથી તેના ધૂમાડાને બહાને દેશલનાં પાપે તેના પુણ્યથી જાણે દૂર થતાં હોય તેમ લાગતું હતું. ૧૧૭ તે પછી દેશલ સહજપાલની સાથે મંડપમાં ઉભો રહી અરિહંત ભગવાન ઉપર પોતાની દૃષ્ટિને સ્થિર કરતો હતો અને તીર્થનાથના ગુણમાં બુહિને એકાગ્ર કરી નાટચમહત્સવ કરાવતો હતો.
( ૨૧૩)
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫
૧૧૯ પ્રતિદિન પ્રાતઃકાળે શ્રીસિદ્ધસૂરિ ગુરુના ચરણયુગલમાં પ્રણામ કરી સર્વ સાધુઓને સંપૂર્ણ તૃપ્તિ કરનારાં ભાત પાણી વહેરાવીને પ્રસન્ન કરતું હતું અને તે પછી પોતે પોતાના પુત્રોની સાથે પારણું કરતે હતો. એટલું જ નહિ પણ ઉત્તમ વૈભવવાળો તે દેશલ ભાટચારણને તથા સર્વ ગવૈયાઓને પણ યથેષ્ટ ભોજન કરાવતો હતો. ૧૨૦ ઉપરાંત યોગીઓ, દીનમનુષ્યો, અનાથો તથા દરિદ્રીઓને પણ ભજનની સવડ થાય, તે માટે તેણે એક અસત્ર ખુલ્લું મૂકયું હતું. એ રીતે સંધનાયક દેશલ ધર્મમાં પરાયણ થઈને હમેશાં દાન આપતો. બરાબર દશ દિવસ સુધી તીર્થનાથને દશ દિવસને મોટો ઉત્સવ કર્યો.૧૨૨ પછી અગીઆરમે દિવસે પ્રભાતમાં પોતાના ગુરુ શ્રીસિદ્ધસૂરિને હાથે દેશલે, સમગ્ર સંઘની સાથે ભગવાનના હાથેથી કંકણબંધન છૂટું કરાવ્યું અને પોતે નવા કરાવેલા સુવર્ણના મુકુટ, હાર, શોભાયમાન કંઠાભૂષણ, બાજુબંધ તથા કુંડલ આદિ અલંકા ચઢાવીને જગત્મભુ આદિનાથનું પૂજન કર્યું. ૧૨૩-૧૨૪ તે વેળા બીજા પણ ભવ્ય જનેએ જિનભગવાનની આગળ અનુક્રમે અતિસુંદર મોટી ધ્વજાએ બંધાવી, મેરુપર્વત પૂરાવ્યા અને સ્નાત્ર કરાવ્યાં. ૨૫ તેમજ સંધમાં આવેલા સર્વ સંધ પુરુષોએ પણ પોતપોતાના વારા પ્રમાણે ભગવાનની મહાપૂજા, દાન તથા અન્નસત્ર વગેરે પુણ્યકર્મો કર્યા. ૧૨૬ અને પછી દેશલ, સમગ્ર સંઘની સાથે તથા સુગુરુઓની સાથે હાથમાં આરતિ ઉંચી કરીને આદિનાથ ભગવાનની આગળ ઉભે રહ્યો અને તે વખતે તેના બન્ને બાહુ આગળ ધર્મમાં નિત્ય ઉદ્યમી રહેનારા અને ગુણના ભંડારરૂપ સાધુ સાહણ તથા સાંગણ હાથમાં ચામર ધારણ કરીને ઉભા રહ્યા. ૨૭ બીજી તરફથી સામંત અને સહજપાલ પણ હાથમાં કલશ ગ્રહણ કરીને પોતાના પિતા સાધુ દેશલની બંને બાજુ ઉભા રહ્યા. ૧૨૮ તે વખતે સાધુ સમરસિંહે
( ૨૧૪)
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠા વિધાન
ભક્તિમાન થઇને પોતાના પિતાના ચરણથી આરબીને નવે અંગાનું ચંદનનાં તિલક કરીને પૂજન કર્યું.૧૨૯ અને તેમના લલાટમાં સુખડનું તિલક કરીને તે ઉપર તેના ભાગ્યની જાણે પુષ્ટિ કરતા હાય તેમ અક્ષત-ચેાખા ચાઢયા.૧૩° પછી સમરસિંહૈ માલતી, એરસળી, ચંપા અને માગરા–વગેરેનાં પુષ્પાથી ગુ ંથેલી માળા, મેાક્ષલક્ષ્મીના સ્વયંવરની જાણે વરમાળા હાય તેમ, પેાતાના પિતાના કંઠમાં પહેરાવી.૧૭૧ તેમજ સંધના બીજા પુરુષાએ પશુ સાધુ દેશલના ચરણમાં તથા લલાટમાં મલયચંદનનાં તિલક કર્યાં, આરતિની પૂજા કરી તેના કંઠમાં પુષ્પોની માળા પહેરાવી અને સુવર્ણની દૃષ્ટિ કરી.૧૩૨ તે સમયે કેટલાએક ગવૈયાએ શ્રીજિતેન્દ્ર ભગવાનના ગુણુગાન કરવામાં તલ્લીન બની રહ્યા હતા, તેઓને સમરસ હું પાતે કીંમતી સુવણૅ - કંકણ, ધાડા તથા વચ્ચેનાં દાન કરીને પ્રસન્ન કર્યાં.૧૩૩ પછી દેશલે આદિનાથ ભગવાનની આરતી ઉતારી અને તેમની પૂજા કરી પ્રણામ કરીને મંગળદીવા ગ્રહણ કર્યાં. ૧૩૪ તે વેળા ખરેટ વગેરે ભાટા સિહુના જેવા ગંભીર સ્વરથી શ્રીયુગાદિ જિનેશ્વરની ગુણાવલી ગાવા લાગ્યા.૧૩૫ ખીજા સ્તુતિપાર્ટ પણ સાધુ દેશલની તથા સમરસિંહની કાર્તિલતાને મેઘ સમાન પાષણ આપનાર ખિદાવલીને આન ંદપૂર્વક હાથ ઉંચા કરી કરીને ખેાલવા લાગ્યા.૧૩૫ તે સાંભળી સમસિદ્ધે બારોટ વગેરે ભાટાને રૂપું, સુવણું, રત્ને, ઘેાડા, હાથી તથા વસ્રાનાં હ પૂર્વક દાન આપ્યાં.૧૩૭ તે પછી શ્રીદેશલે સુગધી કપૂરના ખંડવડે મંગળદીવો પ્રકટ કરીને મંગળદીપસ્તવન ભણવા માંડ્યુ. કે તુરતજ તેની સાથે મેટાં વાદિત્રોના શબ્દો પણ થવા લાગ્યા. ૧૮ એ રીતે માઁગળદીવા ઉતારી લઈ દેશલે, સધની સાથે પોતાના ડાબા ઢીંચણુને સંક્રાચી લઇ પૃથ્વી પર મૂકયા અને મુખને પૃથ્વીપર રાખી, મસ્તક ઉપર એ હાથ જોડીને શક્રસ્તવથી આદિનાથ ભગવાનની સ્તુતિ કરી.
( ૨૧૫ )
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫
૧૯ તેજ પ્રમાણે શ્રી સિદ્ધસૂરિએ પણ સંઘની આગળ રહીને શકસ્તવ ઉપરાંત આદિજિનેશ્વરની અમૃતાષ્ટક વડે સ્તુતિ કરી–૧૪૦ હે દેવ ! અમૃતના સ્થાનરૂપ આપના મુખનાં દર્શન કરીને અમારી બુદ્ધિરૂપી દષ્ટિવિષવાળી નાગણએ મિથ્યાત્વમેહરૂપી ઝેરનો ત્યાગ કર્યો છે, અને હવે તો પુષ્કળ આનંદ મગ્ન જ બની રહી છે. ૧૪ હે દેવ ! આપના મુખચંદ્રના અમૃતમય કુંડમાંથી શ્રેષ્ઠ જ્ઞાનિપુરૂષોએ અમૃતની વૃષ્ટિ કરનારા જે શાસ્ત્રો રચ્યાં છે તેનું શ્રવણ કરીને મારું મન સંસારથી ઉત્પન્ન થનારા દાહનો ત્યાગ કરીને હવે શાંત થયું છે. ૪૨ હે જિનદેવ ! આપને આ હાથ વિશેષ કરીને અમૃતના સમાન આનંદ ઉપજાવે છે, અને હું માનું છું કે, રતિ, કુદષ્ટિ અને વિકારના ત્રણે દેશે આપ માંથી દૂર થયા છે, જેથી આપ જગતમાં દર્શનપાત્ર થયા છો. ૧૪૩ અહો ! હે દેવ ! અજવાળી આઠમના ચંદ્રતુલ્ય આપના લલાટને જોઈને આજે મારા નેત્ર રૂપી ચકારપક્ષીનું યુગલ, તેની (લલાટની) કાંતિના તરંગસમૂહનું પાન કરી તે જ ક્ષણે પુષ્ટ બની ગયું છે. ૧૪૪ હે દેવ ! આપનું આ શરીર, કે જે અગણિત પુણ્યસમુદાયથી ભરપૂર છે અને અનંત કલ્યાણનું કારણ છે, તેનું જે માત્ર એકજવાર દર્શન થયું હોય તે, ભવ્ય જીવોને મરણ પછી અજરામર મોક્ષસુખ અર્પણ કરે છે. ૧૪૫ હે દેવ ! આપની જિલ્લા, ખરેખર અતિરસ ભરેલાં વાક્યામૃતની એક તળાવડી સમાન જ છે. કેમકે તે પોતાની સ્પંદન ક્રિયાથી ઉત્પન્ન થયેલા સરસ વચન સમૂહના વિસ્તારરૂપ જળતરંગોનું જ સિંચન કરીને અમારા શરીરને શીતલ કરે છે. ૧૪ હે જિનપતિ! આપનાં બને ને, જગતનું કલ્યાણ કરનારા આપના શરીરમાં આવી રહેલા અમૃતના બે સમુદ્ર સમાન છે. કેમકે, હે જિનેશ! એમાં સંસારથી ઉત્પન્ન થનારાં દુઃખરૂપી દાહની શાંત થાય છે. ૧૪૭ હે દેવ ! લાલ કાંતિવાળા અને
(૨૧૬)
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠા વિધાન
લાવણ્યરૂપ અમૃતથી યુક્ત આપના બને ચરણ, સંસારરૂપ નિર્જળમાર્ગમાં ભ્રમણ કરીને આતુર બનેલા અને પુણ્યરૂપ જળથી રહિત એવા સંસારીઓને શરણુરૂપ થાઓ. ૧૪૮ એ પ્રમાણે હે નાથ ! આ અમૃતાષ્ટક ત્રથી અત્યંત આનંદપૂર્વક મેં આપની સ્તુતિ કરી છે, માટે હે નાભિનંદન જિન! આપ મારા પર પ્રસન્ન થાઓ અને મને મેક્ષનાં સુખ અર્પણ કરે.” ૧૪૯ શ્રી સિદ્ધસૂરિએ એ રીતે જગતના નાથ શ્રી આદિનાથ જિનેશ્વરની હર્ષપૂર્વક સ્તુતિ કરી અને પછી સાધુ દેશલની સાથે તે પાછા આવ્યા, ૧૫૦ તે પછી દેશના પાંચ પુત્રોએ પણ સંધના સર્વ મનુષ્યો સાથે અદ્દભુત આનંદ ધારણ કરીને ભગવાનની આરતિ ઉતારી. ૧૫૧ સાધુ દેશલ, એ પ્રમાણે પ્રતિષ્ઠા મહોત્સવ કરીને પોતાની ઈષ્ટ સિદ્ધિથી અત્યંત આનંદમાં આવી ગયો, જેથી તેણે આદિનાથ ભગવાનની આગળ પોતાના પુત્રો તથા સંઘની સાથે નૃત્ય કર્યું. ૧૫ર તે દેશલે ત્રણે લેકની પ્રભુતા જાણે પ્રાપ્ત થઈ હોય તે મનમાં વિચાર કરીને તે વેળા નૃત્ય કર્યું અને હર્ષથી પિતાના બન્ને હાથ ઉંચા કરીને જિન ભગવાન આગળ તેણે આ પ્રમાણે વિનતિ કરી-૧૫૩ "હે પ્રભુ ! સંસાર સમુદ્રમાં ડુબેલા પ્રાણીઓના ઉદ્ધાર કરવામાં આપ એકજ ધીર–વીર છે. હે દેવ ! આજે તમે મારા પર પ્રસન્ન થાઓ, અને પુનઃ પુનઃ આપનાં દર્શન મને આપતાજ રહે.” ૧૫૪ તે પછી સાધુ દેશલ યુગાદિ દેવની આજ્ઞા માગીને કપર્દી પક્ષના મંદિરમાં ગયો અને પિતાના મુખને પ્રસન્ન કરી લાડુ, નાળીએર–વગેરેથી તે યક્ષની પણ તેણે પૂજા કરી. ૧૫૫ તેમજ એ યક્ષના મંદિર ઉપર પણ તેણે રેશમી વસ્ત્રની અપૂર્વ ધ્વજા બંધાવી, જે ધ્વજ, પ્રદીપ્ત એવા પોતાના યશરૂપી મંડપને શોભાવવા માટે ચઢાવેલી પતાકા સમાન દેખાતી હતી. ૧૫૬ પછી સાધુ દેશલે જિનાર્ચાની વિધિમાં નિરંતર તત્પર રહેનારા કપર્દિ યક્ષને પ્રાર્થના કરી કે
(૨૧૭)
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
હું યક્ષેશ ! ધર્મ કાર્યોંમાં તમે મને સહાયક થજો અને મારાં વિધ્નાનેા નાશ કરો. ” ૧૫૭ આવી તે યક્ષની પ્રાÖના કરીને સધનાયક દેશલે શ્રીસિદ્ધસૂરિની સાથે પર્વત ઉપરથી ઉતરવાની તૈયારી કરી. ૧૫૮ તે શ્રીમાન સાધુ દેશલ, વીશ દિવસ સુધી પેાતાના પુત્રાની સાથે એ તીર્થ ઉપર રહ્યો હતા. એકવીશમા દિવસના પ્રાતઃકાળમાં સર્વ અરિહતાની પ્રતિમાને વંદન કરી સત્વર તે પર્યંત ઉપરથી ઉતરી ગયેા. ૧૫૯ તે વખતે પાંચ પાંડવેાની સાથે રહેલા શ્રીકૃષ્ણુની પેઠે સાધુ દેશલ પાંચ પુત્રાની સાથે હાઇને શાલતા હતા અને તેની બન્ને બાજુ સેકા ધાડેસ્વારા વીંટાયેલા હતા. ૧૬૦ તે પછી દેશલ, વાદિત્રાના ગડગડાટપૂર્વક અને મોટા ઉત્સવપૂર્વક સધની સાથે ( તળેટીમાં રહેલા) સંધના નિવાસસ્થાનમાં આવ્યે અને ત્યાં આવીને તેણે પૂજ્ય મહામુનિશ્માની પાસે પાતે જાતે જઈને શુદ્ધ ચિત્તથી અને સન્માનપૂર્વક પાંચ વર્ષોંવાળા પકવાન્ના, ચંદ્ર જેવા ઉજ્જવળ સ્વાદિષ્ટ લાડુ વગેરે, સુગધી–દાળભાત, ગાયાનાં ઘી અને શુદ્ધ જાતિનાં અનેક શાકેા વહેારાવીને તેએની પૂજા કરી મુનિમહારાજોને સતપ્યા. ૧૬૧-૧૬૨ તેમજ શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે સાધુએ, પરિવાર સહિત સમગ્ર સધને માતરીને અમૃતતુલ્ય વચનથી સુન્દર એવી પેાતાની ભક્તિથી તેને સતેાષીને આદરપૂર્વક અત્યંત સ્વાદિષ્ટ એવાં જાત જાતનાં ખાનપાનનું ભાજન આપ્યું.૧૬૭ ઉપરાંત ચારાને, ગવૈયાઓને, બારોટ તથા સમગ્ર યાચાને પણ મથેજ રસાઇ વડે દેશલે જમાડયા. ૧૬૪ એટલુંજ નહિ પણ પરદેશથી આવેલા દીનજના, દરદ્રિ તથા યાગીઓને પણ પ્રસન્ન કરવા માટે સાર્વજનિક અન્નસત્ર તેણે ખુલ્લું મૂકયું. એ મહેાત્સવમાં પાંચસા પદસ્થ આચાર્યાં, વાચનાચાર્યે તથા ઉપાધ્યાયે। આવ્યા હતા. ૧ ૬ સાધુ સહજપાલે મહારાષ્ટ્ર અને તિલગ દેશમાંથી ખારીક અને સુંદર એવાં જે વસ્ત્રો આણ્યાં હતાં
( ૨૧૮ )
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું ગિરનાર તરફ પ્રયાણ
તે ઉત્તમ જાતિનાં વઓ પદસ્થ એ પાંચસે સાધુને દેશલે પરમ ભાક વહેારાવ્યાં, ૧૬૭ તેમજ જેને જોઇએ તેવાં બીજાં અનેક પ્રકારનાં વસ્ત્રો, બીજા બે હજાર સાધુઓને વહેારાવ્યાં. ૧૬૮ ખીજી તરફ દાનમ’ડપમાં બેસીને સમરસિંહે સાતસા ચારાને, ત્રણ હજાર ભાટાને તથા લગભગ હુન્નર ઉપર ગવૈયાઓને ઘેાડા, સુવણૅ તથા વસ્ત્ર વગેરેનાં મનવાંછિત દાન આપીને તેએનું સન્માન કર્યું. ૧૭૦ ઉપરાંત શત્રુંજય પર્વતની આસપાસ કેટલીક વાડીમાં રેટ ભાંગી ગયા હતા, કેટલીક વાડીમાં રેંટ નહિ હાવાથી વૃક્ષા લગભગ છિન્નભિન્ન જેવાં થઇ ગયાં હતાં અને કેટલીક વાડીઓને ફરતી વાડ ન હતી, તે સ` વાડીએને સમરસિંહે ભગવાનની નિત્ય પૂજા માટે માળીએતે પુષ્કળ ધન આપી રાખી લીધી અને તેને ફ્રી નવી બનાવી. ૧૭૧-૧૭૨ તેમજ જિતેન્દ્રની સેવામાં તત્પર રહેનારા પૂજારાઓને, ગવૈયાઓને, કારીગરાને તથા ભાટ વગેરે લેાકાને સમરસિહુ વાગ્ભટની પેઠે ઇચ્છિત પગાર બાંધી આપીને ત્યાં રાખીલીધા. ૧૭૩
સંઘતુ ગિરનાર તરફ પ્રયાણ
એ પ્રમાણે તે શત્રુંજય તીર્થ ઉપર પોતાના પુણ્યવૃક્ષને સ્થાપીને દેશલે ગિરનાર તીર્થંને વંદન કરવા માટે તૈયારી કરી. ૧૭૪ સારા મુહૂર્તવાળા દિવસે દેવાલય સૌની આગળ ચાલ્યું અને તેની પાછળ સ સધલેાકની સાથે દેશલ ચાલતા થયા. ૧૭૫ માર્ગમાં અમરાવતી (અમરેલી) વગેરે શહેરા તથા ગામડાં આવ્યાં ત્યાં અદ્ભુત કૃત્યા કરીને જિનશાસનને દીપાવતે દીપાવતા ગિરનાર પર્યંત તરફ તે જતા હતા. ૧૯૭
રાજા મહિપાલદેવ અને સમસિ'ના સમાગમ. જાનાગઢના રાજા મહીપાલ, તે વેળા શ્રીદેશલ તથા સમરસિંહના ગુણાથી મનવડે જાણે આકર્ષાયા હોય તેમ, સધપતિ દેશલને
( ૨૧૯ )
For Private and Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫ સંધની સાથે ત્યાં આવેલું સાંભળી તેની સામે આવ્યો. ૧૭૭ તે વખતે વજ તથા ચક્રનાં ચિન્હથી યુક્ત હાથવાળા જૂનાગઢનો રાજા તથા સમરસિંહ પ્રીતિપરાયણ થઈને અન્યને જ્યારે મળ્યા, ત્યારે ઇન્દ્ર તથા ઉપેન્દ્ર સમાન શોભવા લાગ્યા. ૧૭૮ તેઓ બને પરસ્પર આલિંગન કરીને એક આસન પર બેઠા અને પ્રેમપૂર્વક કુશલપ્રશ્ન આદિ વાર્તાલાપ કરીને પ્રસન્ન થયા. ૧૭% સાધુ સમરસિંહ જાતજાતનાં ભેટ ધરીને રાજાને સંતો અને તે રાજાએ પણ બમણી ભેટ આપીને સમરસિંહને સંતુષ્ટ કર્યો. ૧૮૦ પછી શ્રીમહીપાલદેવે સમરસિંહની સાથે આવીને સંધપતિ દેશલને પ્રવેશમહોત્સવ કર્યો. ૧૮૧ અને સમરસિંહદ્વારા તેજપાલપુરની પાસે સંધ માટે રહેવાની વ્યવસ્થા કરાવીને રાજા પોતાના નિવાસસ્થાનમાં ગયા. ૧૮૨
સંઘનું ગિરનાર ઉપર જવું તે પછી ગિરનારના મસ્તક ઉપર મુકુટસમાન શ્રી નેમિજિનને વંદન કરવા માટે દેશલ, પોતાના ગુરુ તથા સમસ્ત સંધની સાથે પર્વત ઉપર ચઢો.૧૮ અને ત્યાં પણ સાધુએઇ સંધપતિ દેશલે મોટી બજાર ચઢાવી, સાર્વજનિક અન્નસત્ર ખુલ્લા મુકયાં પૂજા કરી અને દાનાદિક સર્વ વિધિ શત્રુંજયની પિઠેજ કર્યા. ૧૮૪ તેણે પ્રદ્યુમ્ન તથા સાંબનાં ઉંચાં શિખરનાં દર્શન કર્યા અને ત્રણ કલ્યાણુકેને લીધે મુખ્ય ગણતાં દેરાસરમાં પણ ભગવાનનાં દર્શન કર્યા ૧૫ તેમજ ત્યાં યાત્રા કરતાં કરતાં દેશલે સર્વ દેરાસરમાં મોટી પૂજાઓ કરી, મોટી ધ્વજાઓ અર્પણ કરી અને એ પ્રમાણે કરીને તે મહાબુદ્ધિમાન પુરુષે પિતાના પૂર્વજોને અત્યંત ઉદ્ધાર કર્યો. ૧૮૬ વળી સંધપતિ શ્રીદેશલે પુત્રો તથા પૌત્રોની સાથે અંબામાતાનું જ્યારે પૂજન કર્યું કે તેજ સમયે પ્રસન્ન થઈને માતાએ સમરસિંહને પુત્રને લાભ આપી તેની
( ૨૨૦)
For Private and Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહને મુગ્ધરાજનું આમત્રણ
કૌટુંબિક વૃદ્ધિ કરી, ૧૮૭ અને તે યાગ્યજ ગણાય કે જેના ખાળામાં હમેશાં પુત્રા રહ્યા છે એવી અંબા પુત્રા આપે છે. લેાકમાં પશુ આ વાત પ્રસિદ્ધ છે કે જે વસ્તુ હાય છે તેજ આપી શકાય છે. ૧૯૮ એ રીતે સમરસિંહને પુત્રપ્રાપ્તિરૂપ ઉન્નતિ પ્રાપ્ત થઇ, ત્યારે દેશલે વિશેષે કરી શ્રીઅંબાજીનું પૂજન કર્યું અને પુત્રના લાભથી આ ધર્મ તુરતજ કુળ અપે છે'. આવે મનમાં વિચાર કરી તેનું વર્લ્ડપન કરાવ્યું. ૧૮૯-૧૯૦ તે પછી દૅશલે ભવ્યલેાકેાના દેષોને દૂર કરનાર શ્રી ગજેન્દ્રપદકુંડના જળમાં સ્નાન કર્યું અને તેના પ્રભાવથી પાપને જલાંજલી આપી-પાપથી મુક્ત થયા. ૧૯૧ સહજપાલ વગેરે દેશલના નીતિમાન પુત્રાએ પણ સ્વચ્છ હૃદય સમાન એ કુંડમાં સ્નાન કર્યું' અને સંસારરૂપ ધાર વનમાં કરવાથી થયેલી ગ્લાનિને દૂર કરી આનંદ પ્રાપ્ત કર્યાં. ૧૯૨ એ પ્રમાણે દશ દિવસ એ તીર્થાંમાં રહીને સધતિ દેશલ શ્રીનેમિનાથની આજ્ઞા લઈ ગિરનાર ઉપરથી ઉતર્યો. ૧૯૩
સમરસિંહને મુગ્ધરાજનું આમંત્રણ
તે સમયે દેવપત્તન (પ્રભાસપાટણ)ના રાજા સમરિસંહને મળવા માટે ઉત્કૃતિ થયેા. ૧૯૪ તેણે સમરસિંદ્ઘની પાસે પેાતાના પ્રધાનેાને મેાકા અને એક વિજ્ઞપ્તિ પત્ર (તેઓદ્વારા) તેના હાથમાં આપ્યા. તેમાં તેણે જણુાવ્યું હતું કે હૈ સમરસિંહ ! સમગ્ર કળાને ધારણ કરનારા અને પવિત્ર એવા તમે એક ચદ્રરૂપ છે, માટે તમારે એ પ્રમાણે કરવું જોઇએ, કે જેથી મારા ચિત્તરૂપી ચઢ્ઢાર પ્રસન્ન થાય. ૧૯૫-૧૯૬ આ લેખના અં જાણી લઈને સમરસિંહ ત્યાં જવા માટે ઉત્સુક બન્યા. કેમકે, એક મનુષ્ય ભૂખ્યા હાય અને તેને ભેાજનનું નિમંત્રણ આવે તેવુંજ એ બન્યું હતું (અર્થાત્ સમરિસંહને ત્યાં જવાની પૃચ્છા તેા હતીજ અને ત્યાંથી નિમંત્રણ આવ્યું.) ૧૯૭ તે
( ૨૧ )
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫ પછી કામસમાન સુંદર તે સમરસિંહ, (જૂનાગઢના રાજા) શ્રીમહીપાલદેવની રજા લેવા માટે ભટણાં હાથમાં લઈને તેની પાસે ગયે. ૧૯૮ ત્યારે શ્રીમહીપાલદેવે સંતોષ પામીને સમરસિંહને રેશમી સામાનવાળો એક છેડો તથા શ્રીકરી અર્પણ કર્યો. ૧૯૯ તે પછી શ્રીમુગ્ધરાજને પત્ર આવવાથી જેને ઉત્સાહ તથા હર્ષ વૃદ્ધિ પામ્યો હતો એવો શ્રીદેશલ, સમગ્ર સંઘની સાથે શ્રીદેવપત્તન નગર તરફ ચા. ૨૦૦ માર્ગમાં લક્ષ્મીના સ્થાનરૂપ એવાં વામનપુરી (વણથળી) વગેરે સર્વ સ્થાનમાં ચૈત્યપરિપાટીના મહોત્સવને કરતે હતા અને ચંદ્રસમાન ઉજજવળ તથા સુંદર કીર્તિવાળો તે સંઘપતિ, હર્ષ તથા સહાયકાની સાથે દેવપત્તન પહોંચી ગયો. તે વખતે સમરસિંહને પાસે આવેલો સાંભળી મુગ્ધરાજ, તુરતજ તેને મળવાના આનંદથી ઉધાસ અને રોમાંચયુક્ત થઈ રહ્યો.૨૧ છત્રચામર આદિથી યુક્ત તે મુગ્ધરાજ પોતાના પરિવારની સાથે સંઘપતિની સામે આવ્યો. ૨૦૩ તે વખતે પોતાનાં કિરણોથી આકાશને પ્રકાશિત કરનારા સૂર્ય અને ચંદ્રની પેઠે સમરસિંહ તથા મુગ્ધરાજ-બન્ને જણ અન્યની પાસે આવીને મળ્યા. ૦૪ અને સમરસિંહને ભેટીને મુગ્ધરાજ આનંદમગ્ન થયે, તેમજ સાધુ સમરસિંહ પણ રાજાને કુશળ સમાચાર પૂછીને અમૃતમગ્ન થયા હોય તેમ આનંદ પામ્યો. ૨૦૫ તે પછી તેઓ બન્નેએ પરપર ભેટણ અર્પણ કર્યા તથા એક બીજાનાં ભેટનું ગ્રહણ કર્યા. તેઓ બન્ને જણ એક બીજા ઉપર પ્રસન્ન થઈને પોતપોતાના સમાગમને શુભ પરિણામવાળો માનવા
પછી આને અતક સાધુ સમરસિક
લાગ્યા. ૨૦
સંઘ સહિત સમરસિંહને દેવપત્તનમાં પ્રવેશેલ્સવ
પછી સંધપતિ દેશલે સમરસિંહને આગળ કરી ચારે પ્રકારનાં સંધની સાથે તથા દેવાલયની સાથે, ઈન્દ્ર જેમ અમરાવ
(રર)
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહને દેવ૫તનમાં પ્રવેશેલ્સવ
તીમાં પ્રવેશ કરે તેમ, પ્રભાસપાટણમાં પ્રવેશ કર્યો. તે વેળા સોમનાથને મુખ્ય મહંત તેની આગળ ચાલતો હતો, તે મહંતતા બીજ અનુયાયીઓ પિતાની મેળે ઉત્સવ કરીને તેના ઉત્સાહમાં વૃદ્ધિ કરતા હતા, પાટણનગરમાં પણ દરવાજે દરવાજે તારણે લટકાવી દીધાં હતાં અને ચોતરફ પતાકાઓ ફરકી રહી હતી. ૨૦૭-૨૧° સહુને માન્ય એવો તે દેશલ, શ્રી સોમેશ્વર મુગ્ધરાજની પાસે હર્ષની સાથે ઉત્સવપૂર્વક એક પ્રહર સુધી રહ્યો.૨૧ ૧ અહો! આ ઘણું આશ્ચર્ય ગણાય કે, જે પૂર્વકાળમાં સંપ્રતિરાજા, સાતવાહન, શિલાદિત્ય, તથા આમ રાજા વગેરે રાજાઓએ, તથા સત્યયુગમાં ઉત્પન્ન થયેલા બીજા ધનવાન જેનેએ તથા કુમારપાલ જેવા મહારાજાએ પણ જે વૈરને દૂર કર્યું ન હતું તે વૈર દેશલના ભાગ્ય
ગે હમણું કળિકાળમાં પણ દૂર થયું.૨૧૬ શ્રીજેનશાસન અને શિવશાસનનું પરસ્પર સ્વાભાવિક વૈર દૂર કરીને તે બન્ને મુગ્ધરાજ તથા સમરસિંહની પર્ષદ મિત્રની સભાની જેમ શોભતી હતી.૧૩ સંધપતિ દેશલે એ પ્રિય મેળાવડામાં સમસ્ત સંધને સ્થાપિત કર્યો અને વૈરભાવ દૂર થવા રૂ૫) જે આશ્ચર્ય સત્યયુગમાં પણ બન્યું ન હતું તે એના ભાગે તે વેળા બન્યું. ૨૧૪ એ સમયે કોઈ એક કવિએ આ પ્રમાણે ગાયું હતું આ પૃથ્વી ઉપર કેટલા સંધપતિઓ થયા નથી? અર્થાત અનેક સંધપતિઓ થઈ ગયા છે, પણ હે સાધુવીર સમરસિંહ! તેએામાં એકેય તારા માર્ગને અનુસરી શક્યો નથી. તારા જેવું કર્મ કરી શક્યો નથી. કેમકે તેં શ્રીનાભિનંદન ભગવાનને ઉદ્ધાર કર્યો, દરેક નગરમાં ત્યાંના રાજાઓ તારી સામે આવ્યા અને છેવટે શ્રી સોમનાથના નગરમાં (પ્રભાસ પાટણમાં) પણ
ત્યાંના શિવધની ઓના આનંદ સાથે) તે પ્રવેશ કર્યો. આ પ્રકારે તારી નવી કીર્તિ જગતમાં ઝળકી રહી છે. ૨૧૫ દેશલે તે પ્રભાસ
તે આ પ્રમાણે તે સંધી
માર્ગ
નાભિના
(૨૨૩)
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
પાટણમાં પણ અસ્ખલિત દાન આપ્યાં, જિન ચૈત્યેામાં અઠ્ઠાઇ ઉત્સવા ર્યા અને સેામનાથની પૂજા કરાવી.૨૧૬ તે પછી સમરસિંહૈં, મુગ્ધ રાજા પાસેથી શ્રીકરી (?) અને એક ધેડા મેળવીને અજાધરપુર તરફ્ શ્રીપાર્શ્વનાથ ભગવાનને વંદન કરવા માટે દેશલની સાથે નીકળ્યેા.૨૧૭
એ નગરમાં જે પાર્શ્વનાથ ભગવાન છે તે, સમુદ્રમાં મુસાફરી કરતા કાઈ એક વહાણવટીને સ્વપ્નમાં પેાતાને બહાર કાઢવાના આ દેશ કરીને તેમાંથી નીકળ્યા છે અને તે વહાણવટીએજ તેમનું અતુલ દેરાસર ત્યાં બંધાવ્યું છે.૨૧૭ એ સ્થળે પશુ મહાધ્વજા, મહાપૂજા વગેરે મહેત્સવ કરીને દેશલ, સંઘ્ર સાથે કાડીનાર નગરમાં ગયા.૨૧૮ તેના સબંધમાં આવી એક આખ્યાયિકા છેઃ પૂર્વે (કાડીનારમાં ) ખિકા નામની એક બ્રાહ્મણી હતી. તેણે મુનિઓને અન્નદાન કર્યું, તેના પતિના અત્યંત ગુસ્સે થવાથી તે પોતાના બે પુત્રાને સાથે લઈને તેણી શ્રીનેમિનાથ ભગવાનનું સ્મરણ કરતી ગિરનાર પર્યંત ઉપર ચાલી ગઈ. ત્યાં ભગવાનને વંદન કરી પોતાના બે પુત્રાને ફળથી તૃપ્ત કરવા માટે તેણી એક આંબા નીચે ગઇ. પણ તેવામાં પેાતાના પતિને ત્યાં આવતા જોઇ ભયને લીધે અત્યંત ગભરાઇ ગઇ અને તેના ચિત્તમાં વૈરાગ્યવાસના પણ ઉદ્દભવી હતી, જેથી તેણીએ શ્રીનેમિનાથનું શરણું લઇ પર્યંતના શિખર ઉપરથી ઝંપલાવ્યું અને એ તીર્થક્ષેત્રમાં મરણ પામી ત્યાંની અંબાદેવી નામે તીર્થની અધિાત્રી થઇ. ૨૧૯-૨૨૧ એ અંબિકાનું એક દેવળ, કાડીનારમાં પશુ હતું. કેમકે, પ્રથમ તેણી . ત્યાં રહેતી હતી. આ દેવળમાં કપૂર, કંકુ વગેરેથી તેનું પૂજન કરી સંધપતિ દેશલે માટી એક પ્વા ત્યાં અર્પણ કરી અને માટા ઉત્સવ કર્યાં. તે પછી સંધ અનુક્રમે દીવ બંદરે ગયા. ૨૨૪-૨૨૪ એ વખતે મૂળરાજ નામના ત્યાં રાજા હતા. તેણે સમરસ ઉપરની
( ૨૨૪ )
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાય પદ
પ્રીતિથી એક નાકાને ખીજી નૌકા સાથે જોડીને ઉપર સાદડીએ. પાથરી દીધી અને તેના ઉપર સંધ સહિત દેવાલયને ચઢાવીને જળમાર્ગે નગરમાં તે સને પહાંચાડી દીધાં ૨૨૫–૨૨૧ વળી એ દીવમાં હરિપાલ નામના એક કાડાપતિ વ્યવહારીએ રહેતે હતા. તે ધણાજ બુદ્ધિમાન હતા, અને તેણે સંધસહિત દેશલનું આદરાતિથ્ય પણ ઘણું સારૂં કર્યું હતું. ૨૨૭ સધપતિ દેશલે ત્યાં પણ અઠ્ઠાઇ ઉત્સવ કરીને યાચકાને ઈચ્છિત દાન અર્પણ કર્યું અને પછી ફરીથી ને શત્રુંજયતી ઉપર ગયેા. ૨૨૦
આચાર્ય પદ
આ તરફ શ્રીસિદ્ધસૂરિ ગુરુ કઇંક વ્યાધિને લીધે શરીરે અસ્વસ્થ થયા, તેથી તેઓ જૂનાગઢમાંજ રહી ગયા. ૨૨૯ તે સમયે સમગ્ર સંધે પરિવાર સાથે એકત્ર થઇ એક દિવસ ગુરુને વિનંતિ કરી કે હે પ્રભુ ! આપનું શરીર કંઇક વ્યાધિગસ્ત થયેલું જણાય છે, વળી ચાલુ સમયમાં કાને વિશિષ્ટ જ્ઞાન નહિ હેાવાથી કાનું આયુષ કેટલું છે તે જાણી શકાતું નથી; માટે કાઇક શિષ્યને આપ સુરિમંત્ર અર્પણુ કરશે. ૨૩૦-૨૭૧ તે સાંભળી ગુરુએ સસમક્ષ પેાતાના અભિપ્રાય જણુાબ્યા કે, મારૂં આયુષ પાંચ વ, એક માસ અને નવ દિવસનું દુજી ખાકી છે. ૨૩૨ અને શ્રીસત્યાદેવીએ કહેલા શિષ્ય પણ મારી પાસે છે, પણ હમણા કાઈને આચાર્ય તરીકે સ્થાપી શકું તેમ નથી. સમય આવશે ત્યારે સૂરી તરીકે સ્થાપીશ. ૨૩૩ ગુરુનાં એવાં વચન સાંભળી ક્રી પણ સધે વિનતિ કરીકે, હે પ્રભુ ! હજી પણ બીજી એક વિનતિ આપને કરવાની છે; અને તે એજ છે કે, આપ પૂજ્યપાદે હમાં સ્થાવર તી ( શત્રુંજય ઉપરનું ) તેા સ્થાપિત કર્યું પણ હવે તેજ પ્રમાણે અમારા પર કૃપા કરીને જંગમ તીની ( આપના પટ્ટ ઉપર કાઇ સૂરિ મહારાજની) સ્થાપના કરી. ૨૩૪-૨૩૫ તે પછી સધની એ વિનંતિથી
(૨૨૫)
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસન્ન થઈને પ્રભુ શ્રીસિદ્ધસૂરિએ મેસગિરિ નામના પિતાના એક શિષ્યને " કસૂરિ' એવા નામથી આચાર્યપદે સ્થાપિત કર્યા.૨૩૬ વિક્રમ સંવત ૧૩૭૧ ની સાલના ફાલ્ગન માસની શુદિ પાંચમને દિવસે કરિને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. ૨૩૭ તે સમયે તેમના ગુરુપદની સ્થાપનાના સંબંધમાં ચૈત્રગચ્છમાં ઉત્પન્ન થયેલા ભીમદેવ નામના એક વિદ્વાને આવો એક શ્લોક ગાયો હતો.૨૩૮ ગુરુશ્રેષ્ઠ શ્રીકક્કસૂરિની કેણ સ્તુતિ ન કરે? કેમકે જેમને ઉદય થતાં સર્વ કલ્યાણસિદ્ધિઓ ઉત્પન્ન થાય છે.”૨૯ વળા તે સમયે ધારસિંહ નામના મંત્રીએ સર્વસૂરિઓ, સાધુઓ તથા શ્રાવકેની સમક્ષ કરિના ગુરુપદનિમિત્તે મહત્સવ કર્યો. ૨૪૦ એ રીતે તે જૂનાગઢમાં જ ઉત્સવપૂર્વક પાંચ દિવસ સુધી રહીને તેઓ ફરીથી શેત્રુંજય ઉપર જઈને દેશના સંધને મળ્યા. ૨૪
સંઘનું પાટણ તરફ પ્રયાણ દેશલ પણ શત્રુંજય મહાતીર્થમાં ફરી યાત્રા કરીને ગુરુની સાથે પાટલાપુર (પાટડી) ગયા. ર૪૨ તે સ્થળે પૂર્વે જરાસંધની સાથે શ્રીકૃષ્ણનું જ્યારે યુદ્ધ થયું હતું અને તે યુદ્ધમાં શત્રુઓએ આખા સૈન્યમાં જ્યારે ભંગાણ પાડયું હતું, ત્યારે શ્રીનેમિનાથે એકલાએ પિતાને શંખ વગાડીને એક લાખ રાજાઓને જિતી લીધા હતા. તે સમયે શ્રીકૃષ્ણ ત્યાં નેમિનાથની સ્થાપના કરી.
ત્યાં તે જિનની પૂજા કરી સંધ શખેશ્વર ગ.૨૪૩-૧૪૪તે પુરના અલંકારરૂપ શ્રીમાન પાર્શ્વજિનેશ્વર છે. જેની પ્રાકૃત સ્વર્ગના ઈન્દ્ર ચોપન લાખ વર્ષ સુધી પૂજા કરી છે. આવી રીતે પ્રથમ સ્વર્ગમાં તેના ઈન્દ્ર તેમજ ચકે, સૂર્ય અને પાતાલમાં નાગેન્કે પણ ભક્તિપૂર્વક તેટલાજ વર્ષ તે પ્રભુની પૂજા કરી છે. ૨૪-૨૪ વળી ધરણેન્દ્ર પણ જે સમયે પ્રતિ વાસુદેવ-જરાસંધની સાથે શ્રીવાસુદેવ-કૃષ્ણનું યુદ્ધ થયું અને તેમાં મરકીના ઉપદ્રવથી પિતાનું સન્મ જ્યારે વ્યાકુળ થયું, ત્યારે સંખ્યાના ભયને
(૨૨૬)
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું પાટણ તરફ પ્રયાણ દૂર કરવા માટે શ્રી નેમિનાથની આજ્ઞા પ્રમાણે કૃષ્ણ, પાતાલમાંથી એ પાર્શ્વનાથ ભગવાનને પ્રગટ કર્યા અને તેમના સ્નાત્રજળના સિંચનથી સર્વ મનુષ્યોને નીરોગી કર્યા. તે પાર્શ્વનાથ ભગવાન સર્વનું કલ્યાણ કરો. ૨૫° સાધુ દેશલે એ શંખેશ્વર તીર્થમાં મહાદાન, મહાપૂજા અને મહાધ્વજ–વગેરે સર્વ વિધિ કર્યા અને શ્રીપાર્ધભગવાનને પ્રણામ કરી હરીજ નામના ગામમાં તે ગયો. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરી તેણે પાટણ તરફ પ્રયાણ કર્યું. ૨૫૧-૨૫૨ શ્રી પાટણની પાસે ‘સેઈલ” નામનું એક ગામ આવેલું છે, ત્યાં આવીને દેશલે સમરસિંહઠારા સંધના નિવાસસ્થાન કરાવ્યાં અને સંધના ત્યાં પડાવ નંખાવ્યો. ૨૫
એ વખતે શ્રીદેશલને સંઘના લેકે સાથે કુશળક્ષેમ ત્યાં આવેલા સાંભળી, પાટણના લેકે હર્ષથી પ્રફુલ થઈ ગયા અને તેઓ સર્વ પિતાનાં કાર્યો પડતા મૂકીને સંઘની સામે આવ્યા. ૨૫૪ તે અ ન્યની સ્પર્ધાપૂર્વક ત્યાં એકઠા મળેલાં સર્વ મનુષ્યોએ સંધપતિ દેશલના તથા સમરસિંહના ચરણનું ચંદન તથા સુવર્ણનાં પુષ્પોથી પૂજન કર્યું. અને દેવના ચરણમાં જેમ પ્રણુમ કરે તેમ, તેઓના ચરણમાં મસ્તક નમાવીને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા, તેમજ તેઓએ પિતે પણ શ્રીવિમલાચલ તીર્થની જાણે યાત્રા કરી હોય તેમ માન્યું. ૨૫-૨૫૬ તે પછી નગરની લેકેએ, યાત્રા કરીને પિતાના નગરમાં આવેલા તથા જયલક્ષ્મીને પામેલા ધર્મચક્રવર્તી
એ દેશલના કંઠમાં હર્ષપૂર્વક પુષ્પની માળા પહેરાવી. ૨૫૭ તે સમયે અન્યના દર્શન કરીને જેઓનાં નેત્ર અતૃપ્ત જ રહ્યાં હતાં એવા તે નગરવાસીઓમાં બધું પિતાના બંધુને, પિતા પોતાના પુત્રને, મિત્ર પિતાના મિત્રને અને પિતા પોતાના કુટુંબને અન્યોન્યના શરીરમાં શરીર નાંખી દેવા ઇચ્છતા હોય તેમ ભેટી પડથા.૨૫૮ એટલું જ નહિ પણ જેઓ તીર્થ કરીને આવ્યા હતા તેઓને પૂજ્ય
(૨૭)
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ માનીને જાણે પૂજતા હોય તેમ, પિતતાના સ્વજનોના કંઠમાં તેઓ પુષ્પમાળા પહેરાવવા લાગ્યા. ૨૫૯ તેમજ પિતે આણેલાં ભોજન, કે જેમાં મસાલાઓથી મઘમઘી રહેલા ઓસામણો તથા લાડુઓ મુખ્ય હતા, તેથી આંગતુને-અતિથિઓને જમાડવા લાગ્યા. ૨૬૦ સંક્ષેપમાં એટલું જ કહેવાય છે, તે વેળા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, કે શ૮-એમાંનો તેવો કોઈ પણ નગરવાસી ન હતો, કે જે દેસલના તથા સમરસિંહના ગુણથી આકર્ષાઈને આગ્રહપૂર્વક તેઓની સામે ન આવ્યો હોય. ૨૬૧ સંધપતિ દેશલ તથા સમરસિંહ તેઓ પ્રત્યેક મનુષ્યને તાંબૂલ તથા વસ્ત્ર વગેરે અર્પણ કરીને ઘણાજ માનપૂર્વક સન્માન કરવા લાગ્યા.૬ ૨
દેશલને પાટણમાં પ્રવેશોત્સવ પછી સંધપતિ દેશલે શુભ મુહૂર્ત નગરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી એટલે સંધના સમગ્ર લેકે પણ શંગાર કરીને સંધપતિની પાછળ પાછળ ચાલતા થયા.૬૩ સમરસિંહ વગેરે સંધમાં દેવસમાન જણાતા પુરુષો ઘોડાઓ પર સ્વાર થયા, ત્યારે સંધાધિપતિ દેશલ અલપખાનની પાલખીમાં બેસી સુશોભિત થઇને પાટણ આવવા ચાલતો થયો.૬૪ તે સમયે સૌની આગળના ભાગમાં દેવાલય હતું, તેની બન્ને બાજુ શ્રીસિદ્ધસૂરિ વગેરે મુનીશ્વરે તથા બીજા શ્રાવકે ચાલતા હતા અને ચામરધારિણે સ્ત્રીઓ તેની ચોતરફ ચામર ધુણાવતી હતી.૬૫ નરઘાં, ભેરી તથા ઢોલ વગરે વાદિની ગર્જનાને લીધે દિશાઓના વિભાગે ગાજી રહ્યા હતા અને ઝાંઝ વગાડનારી ટોળીઓ, ભગવાનના ગુણાનુવાદ ગાઈ રહી હતી, ત્યારે પાટણમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી દેશલ ચા.૬૬ એ રીતે સંધપતિ દેશલને નગરમાં પ્રવેશ કરતા સાંભળી સર્વ મનુષ્યો, હર્ષપૂર્વક સર્વ ઘર ઉપર આવીને તથા બજારમાં આવીને તેને જોવા માટે એકત્ર થયા.૨૬૭ તેમજ
( ૨૨૮)
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલના પાટણમાં પ્રવેશાત્સવ
ઘેર ઘેર કંકુના થાપા કરીને, પ્રવ્રુદ્ઘિત તારા બધીને તથા પૂજેલા પૂર્ણ કલોં। સ્થાપીને નગરના લેાકાએ નગરને શણગાર્યું અને ઠેર ઠેર પતાકાઓ બાંધી દીધી.૨૬૮ તે પછી સિતા વડે જેમનું પડખુ શાલી રહ્યું હતું, શ્રીમાન લક્ષ્મણુ જેમની સાથે હતા અને રાવણુને ભયાનક એવા શ્રીરામચંદ્ર જેમ અયેાધ્યામાં પ્રવેશ કર્યાં હતા તેમ, સમરસિંહે પાટણમાં પ્રવેશ કર્યાં. ૨૬૯ તેની પાછળ સધપતિ દેશલ, દેવાલય તથા ગુરુદનની સાથે પાટણની સ્ત્રીઓના એવારણાં ગ્રહણ કરતા નગરમાં દાખલ થયા;૨૭૦ અને માર્ગમાં શ્રદ્ધાળુ મનુષ્ય એ કરેલી યાત્રાની પ્રશંસાને સાંભળતા તેમજ મંગલાને મહણુ કરતા પેાતાના ધર પાસે આવી પહે ંચ્યા.૨૭૧ તે સમયે સુવાસિની સ્ત્રીઓએ દીવા, દૂર્વા ( ધરા ), અક્ષત તથા ચંદન વગેરે પદાર્થો ચાળમાં મૂકીને શ્રીદેશલના તથા સમરસિ`ડુના લલાટમાં પ્રથમ તિલક કર્યું` અને તેનાપર ચાખા ચેઢિયા.૨૭૨ તે પછી સુર ગીતમડળ થવા લાગ્યા અને ભાટ-ચારણાના જયજય શબ્દો ઉચ્ચારાઇ રહ્યા ત્યારે દેશલે પચ પરમેષ્ઠિનું મનમાં સ્મરણ કરીને પાતાનું ધર શાભાવ્યું–પાતાના ઘરમાં પ્રવેશ કર્યાં.ર૩ અને દેવાલય ઉપરથી આદિનાથ ભગવાનને તથા કપાઁ યક્ષને ઉતારી લઇ પેાતાના ઘર દેરાસરમાં તેણે પધરાવ્યા.ર૭૪ પછી પોતાના પુત્ર સાથે તે માસન ઉપર બેઠા એટલે નગરના લેાકાએ તેનાં ઓવારણાં લીધાં, તેને આશીર્વાદ આપ્યા તથા વંદન કર્યું. આ બધું જોઇને દેશલના નેત્રમાં હર્ષનાં આંસુ ઉભરાઇ નીકળ્યાં.ર૭પ તે વેળા સમરસિંહે પણ પેાતાને કૃતા માનીને નગરવાસી લોકાને વસ્ર, તાંબૂલ વગેરે અર્પણ કર્યો અને તેઓનું સન્માન કર્યું.૨૭૬ એટલું જ નહિ પણ ભાટા, ચારણા, બ્રાહ્મણે) તથા બીજા યાચકા, કે જેઓ ઉપરાઉપરી આશીર્વાદેા આપી રહ્યા હતા તે સર્વને પશુ સમરસિંહું સ ંતાપ્યા, ૨૭૭
( ૨૨૯ )
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ
તે પછી સહજપાલ વગેરે વિનયનમ્ર પુત્રાએ, પેાતાના પિતા દેશલના બન્ને ચરણેાને દૂધ વડે ધાયા.ર૭૮ અને દેશલે પાટણમાં આવ્યા પછી ત્રીજે દિવસે દેવભાજ્ય (નાકારસી) કરાવ્યું, જેમાં સ સાધુઓને ઇચ્છાનુસાર ભાત–પાણી વહેારાવ્યાં.૨૭૯ એ દેવભાજ્યમાં પાંચ હજાર નગરવાસીઓને ભક્તિપૂર્વક જમાડવામાં આવ્યા હતા ને સાજનિક અન્નસત્રમાં તે જમનારા લેાકેાની સખ્યા જ થઇ શકે તેમ ન હતી.૨૮ સધનાયક દેશલે એ તીર્થોદ્ધારના કૃત્યમાં સત્તાવીશ લાખ ને સિત્તેર હજાર રૂપીમાના ખચ કર્યા હતા.૨૮૧ એ તી - કાય` પૂર્ણ કરીને સધપતિ દેશલ પેાતાના આત્માને કૃતાર્થી માનવા લાગ્યા અને ધર્માંકમાં નિત્ય આસક્ત રહી ધરનાં કામ કરવામાં પશુ તત્પર થયા.૨૮૨ તે જ પ્રમાણે સમરસિંહ પણ રાજ્યના સન્માનથી મેાટી ઉન્નતિ પામીને મુખ્યત્વે પરાપકાર કરવામાં જ દિવસેા ગાળવા લાગ્યા. ૨૮૩
દેશલનું યાત્રા માટે ફ્રી
તીર્થં ગમન.
તે પછી ક્રી પણ વિક્રમ સંવત ૧૩૭૫ માં દેશલે, સાત સધપતિએ તથા પેાતાના ગુરુ સાથે મેટાં મેટાં સ તીર્થોમાં બે વખત યાત્રા કરી હતી. તે વેળા એની સાથે લગભગ બે હજાર માણસા હતા. ૨૪-૨૮૫ એટલું જ નહિ પણ એ યાત્રાઓમાં દેશલે તે જાતે જ લગભગ અગીઆર લાખ રૂપીઆ વાપર્યા હતા.૨૮૬
એ રીતે તે કાળમાં સુરાષ્ટ્ર દેશના મુસલમાનેાનાં લશ્કરીએ પકડેલા તમામ મનુષ્યાને સમરસિંહે મુક્ત કરાવી તે ક્ષેત્રમાં તે મેટા જીમૂતવાહન થયેા. ( કારણ કે ભૂતવાહને ગરુડનાં ભયથી સાપને મુકત કર્યો હતા અને સમરસિ ંહૈ તે બધા મનુષ્યેાને સ્વેચ્છાના ભયથી મુકત કર્યાં. )૨૮૭
( ૨૩૦ )
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધસૂરિ સ્વગમન.
રાલતુ સ્વગમન.
એ સમયે શ્રીસિદ્ધસૂરિએ પાતાના આયુષના ત્રણ મહિના બાકી રહેલા જાણીને દેશસને કહ્યું કે, હું સાધુ ! તારૂં આયુષ પણ હવે એક માસનું બાકી છે,૨૮૮ મારે તે હવે ઊકેશનગરમાં જવું જોશે અને ત્યાં મુખ્ય પટ્ટ ઉપર હું પોતે જ સાવધાન થઈને કક્કસૂરિને બેસાડીશ.૨૮૯ માટે જો તમારી પણ ઇચ્છા હાય તા હવે સત્વર ચાલેા. કેમકે તે સ્થળે દેવતાઓએ સ્થાપેલા વીર ભગવાન ઉત્તમ તી રૂપ છે, ”૨૯૦ આમ કહીને શ્રીસિદ્ધસૂરિએ સમગ્ર સામગ્રી તૈયાર કરી અને એકત્ર મળેલા સધની સાથે તથા સાધુ દેશલની સાથે ઊકેશપુર તરફ પ્રયાણ કર્યું.૨૯૧ માર્ગમાં સાધુ દેશલને પુણ્યવાન જાણી ચિત્તમાં જાણે ઉત્કંઠા પામી હોય તેમ સ્વર્ગની દેવાંગનાઓ તેને વરી દેશલશ્રેષ્ઠી સ્વર્ગમાં ગયા.૨૯૨ શ્રીસિદ્ધસરિએ ઊકેશનગરમાં જઈને માઘમાસની પૂર્ણિમારૂપ પૂર્ણા તિથિને દિવસે પેાતાને હાથે કસૂરિને મુખ્યસ્થાન પર બેસાડવા.ર૬ તેમજ મુનિરત્નને, ઉપાધ્યાયપદ અને શ્રીકુમાર તથા સામેન્દુને વાચનાચાર્ય પદ અર્પણુ કર્યાં,૨૯૪ વળી તે સ્થળે દેશલના પુત્ર સહજપાલે, પેાતાનાં અઢારે ગાત્રની સાથે વિધિપૂર્વીક વીરસ્નાત્ર રાખ્યું અને સાર્વજનિક અન્નસત્ર ખુલ્લાં મૂકવાં, આચાય મહારાજેને આહારાદિાન તથા સાધર્મિક વાત્સલ્ય પણ તેણે ઉત્સાહથી કર્યું.૨૯૫-૨૯૬ તે પછી ત્યાં અઠ્ઠાઈ ઉત્સવ કરીને શ્રીસિદ્ધર, સહપાલની સાથે કુલવિકા ( ક્ળેાધીતી ) તરફ ગયા અને ત્યાં શ્રીપાર્શ્વનાથ ભગવાનને વંદન કર્યું. એ રીતે અવિચ્છિન્ન પ્રયાણુથી યાત્રા કરીી શ્રીસિદ્ધસૂરિ સંધની સાથે પાટણ નગરમાં આવ્યા.
૨૭-૨૮
સિદ્ધસૂરિનું સ્વ ગમન
ત્યાં આવીને પેાતાનું એક માસનું આયુષ ખાકી રહ્યું એટલે
( ૨૩૧ )
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫.
તેમણે કસૂરિને કહ્યું કે, હવે પછી મારૂં આયુષ માત્ર એક માસનું છે; માટે તેમાંથી જ્યારે આઠ દિવસ બાકી રહે ત્યારે સંધને ખમાવીને મને અનશન વ્રત આપવું.૨૯૯–૩૦૦ અડ્ડા ! આ કલિયુગમાં પણ આવું જ્ઞાન હાય આવા મનમાં વિચાર કરીને 孖 સૂરિએ, તેમણે કહેલા દિવસે તેમને અનશન ન કરાવ્યું.૩૦૧ શ્રીસિહર ગુરુએ પણ પેાતાની મેળે જ બે દિવસના (પ્રથમ) ઉપવાસ કર્યાં અને પછી સધની પ્રત્યક્ષ તેજ સમયે અનશન વ્રત ગ્રહણુ કર્યું. ૩૦૨ તે સમયે સહુજપાલ વગેરે ભક્તિમાન શ્રાવક્રાએ. અન્યાન્યતી સ્પર્ધાપૂર્વીક માટા મેટા ઉત્સા કર્યાં.૩૦૩ અને નગરમાં વસતા ચારે વર્ષોંના લાક, બાળક, યુવાન તથા વૃદ્ધ પર્યંત તેમને વાંવા માટે આવવા લાગ્યા.૩૦૪ એટલું જ નહિ પણ પાટણની આસપાસ પાંચ પાંચ ચેાજન સુધીમાં જેટલાં ગામડાં હતાં, તેમાં પણ કાઇ એવે મનુષ્ય ન હતા કે જે તે વેળા વાંદવા આવ્યા ન હોય !૩૦૫ તે પછી બરાબર છ દિવસે, પાતે કહેલી વેળાએ જ શ્રીસિદ્ધસૂરિ એકાચિત્તે નમસ્કાર મંત્રના જાપ કરતા કરતા સ્વર્ગલોકમાં સિધાવી ગયા.૩૦૬ તેમણે પેાતાને મરણુસમય કહ્યો હતા અને તે વેળા નગરનાં જે જે લેાક ત્યાં એકઠાં થયાં હતાં. તેઓ પરસ્પર કહેતા હતા કે, ચાલુ સમયમાં વિશિષ્ટ જ્ઞાન નથી, એમ વિદ્યાના શા ઉપરથી કહે છે? જુએ, આવી રીતે જીવન કે મરણુ વિશિષ્ટ જ્ઞાન વિના ક્રમ જાણી શકાય ? માટે હજી પયું વિશિષ્ટ જ્ઞાન તેા છે જ,૩૦૭૪૩૦૮ એ પ્રમાણે લેાકાએ ખૂબ પ્રશંસા કરી તે તે સમયે અત્યંત આનંદપૂર્ણાંક દેવે જેમ તીર્થંકરના ઉત્સવ આર્ભે તેમ, ઉત્સવના આરંભ કર્યો.૩૦૯ અને છ દિવસમાં એકવીશ મંડપવાળી વિમાનાકાર પાલખી તૈયાર કરી અને પાલખીમાં સાધુઓએ સિદ્ધસૂરિના શરીરને સારી રીતે પૂજીને પધરાવ્યું.૩૧૦ તે વેળા સ્ત્રીઓનાં ટાળે ટાળાં દરેક સ્થાને
( ૨૩૨ )
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહનું દીલ્હીના બાદશાહ કુતબુદ્દીન પાસે જવું.
એકઠાં મળ્યાં હતાં, લાકડીઓ વડે રાસ થઈ રહ્યા હતા અને સૂરિ મહારાજની પાલખી આગળ તરેહ તરેહનાં પ્રેક્ષણકે સાથે વાદિત્રો વાગી રહ્યાં હતાં. તે પછી વિમાનમાં બેઠેલા પ્રત્યક્ષ દેવસમાન જણાતા સૂરિ મહારાજ, સ્વર્ગ લેકમાં જવાની ઇચ્છાથી નગરમાંથી બહાર નીકળ્યા. ૩૧૨ માર્ગમાં સ્પર્ધાપૂર્વક ઉત્કંઠાથી શ્રાવકે પાલગીને ખાંધ દેવા લાગ્યા અને એક કાશ જેટલે દૂર તે પાલખીને લઈ ગયા. ૩૧૩ ત્યાં ચંદન તથા અગરનાં પુષ્કળ લાકડાંથી તેમજ કેવળ કપૂરથી પૂજ્યશ્રીને દેહદાહ થયો, તેમાં બીજી જાતનાં લાકડાનું તે નામ પણ ન હતું. ૩૧૪ એ રીતે વિક્રમ સંવત ૧૩૭૬ ના ચૈત્ર શુદિ ૧૪ ને દિવસે સિદ્ધસૂરિએ સ્વર્ગવાસ કર્યો. ૩૧૫ પ્રભુ શ્રીસિદ્ધસૂરિ સ્વર્ગે ગયા એટલે હાલમાં શ્રીકક્કરિ ગચ્છનું પાલન કરે છે. ૩૧૬ સમરસિંહનું દીલહીના બાદશાહ કુતુબુદ્દીન પાસે જવું
તે સમયે શ્રીકુતુબુદ્દીન નામના બાદશાહને સાધુ સમરસિંહના ગુણ સાંભળવામાં આવ્યા, જેથી તેને મળવા માટે તે આતુર બન્યો. ૩૧૭ તેણે એક આજ્ઞાપત્ર મોકલીને સમરસિંહને બોલાવ્યું, જેથી તે પણ સમગ્ર સામગ્રી તૈયાર કરીને દીલ્હી તરફ રવાના થયો.૩૧૮ ત્યાં પહોંચતાંજ સુલતાન કુતુબુદ્દીને અત્યંત માનપૂર્વક સમરસિંહને બોલાવી તેની સાથે પોતે મળ્યો. ૩૧૯ તે વેળા સમરસિંહ પણ જાતજાતનાં ભેટશું મૂકીને રાજા આગળ નમી પડ્યો અને પૃથ્વી પર લોટી પડેલા તેને રાજાએ ઉત્કંઠાપૂર્વક જે. ૩૨૦ સુલતાન કુતુબુદ્દીન સમરસિંહ ઉપર અત્યંત પ્રસન્ન થયો. તેણે પિતાની મહેરબાની બદલ સર્વદેશના વેપારીઓમાં મુખ્યપણું સમરસિંહને અર્પણ કર્યું. ૩૨૧ એ રીતે ત્યાં રહીને રાજાની નવી નવી કૃપા તેણે સંપાદન કરી અને કેટલાક કાળ આનંદપૂર્વક વિતા.૩૨ દાનવીર
( ૨૩૩)
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫ સમરસિંહે ત્યાં રહીને કોઈ એક ગાયન કરનારાને માત્ર એકજ ગાયનના ઇનામ તરીકે એક હજાર રૂપીઆ અર્પણ કર્યા હતા. ૩ર૩
સમરસિંહના કાર્યો ત્યાર પછી શ્રીમાન કુતુબુદ્દીનની રાજ્યલક્ષ્મીને તિલક સમાન ગ્યાસુદ્દીન નામને બાદશાહ થયો. ૨૨ તેણે અત્યંત પ્રેમથી સાધુ સમરસિંહને ઘણું માન આપ્યું હતું અને અલપખાનની પેઠે જ ઘણું સન્માન કરીને પિતાના પુત્ર તરીકે તેને સ્વીકાર્યો ૨૫ બુદ્ધિમાન સમરસિંહે ત્યાં રહીને, સુલતાનના કેદી થયેલા પાંડુ દેશના વીવલ્લભ નામના રાજાને છોડાવ્યો હતો, અને તેને તેના દેશમાં ફરી રાજયાસને બેસાડીને “રાજસંસ્થાપનાચાર્ય એવું બિરુદ (ઇલ્કાબ) પ્રાપ્ત કર્યું હતું. ૩૨૬-૩ર૭ ધર્મવીર સમરસિંહ, બાદશાહના ઘણું માનને લીધે નેમિનાથ ભગવાનની જન્મભૂમિ મથુરામાં તથા હસ્તિનાપુર નગરનો સંઘ કાઢીને અનેક સંધ પુરુષો સહિત શ્રીજિનપ્રભસૂરિ સાથે તીર્થ યાત્રા કરી હતી. અને એ રીતે પિતે સંઘપતિ થયો હતે. ૩૨૮-૩૨૮
સમરસિંહને તિલંગ દેશનો અધિકાર (તે પછી તૈલંગ દેશમાં સુબા તરીકે રહેલા) ગ્યાસુદીનના પુત્ર ઉલ્લખાન, કે જેને પોતાના પિતા તરફથી ઘણું માન મળતું હતું તેને સમરસિંહે આશ્રય કર્યો.૩૩૦ એટલે ઉલખાને પણ ‘સમરસિંહ મારો ભાઈ છે અને વિશ્વાસપાત્ર છે એમ માનીને તેને તૈલંગદેશને અધિપતિ બનાવ્યો. ૨૩૧ ત્યારે સમરસિંહે પણ પિતે નિષ્પાપ બુદ્ધિવાળો હેઇને તુર્ક લેકાના કેદી તરીકે પી. ડાયેલાં અગીઆર લાખ મનુષ્યને છેડાવ્યા. ૩૦૨ અનેક રાજાઓ, રાણાઓ અને વ્યવહારીઓ ઉપર તેણે ઘણે ઉપકાર કર્યો તેમજ સર્વ દેશોમાંથી આવેલા શ્રાવકેને પણ કુટુંબની સાથે ત્યાં વસાવ્યા
( ૨૩૪)
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહને તિલંગ દેશના અધિકાર
૩૩૪ અને ઉંગલ નામના નગરમાં જિનદેરાસરી બંધાવીને જિનશાસનનું સામ્રાજ્ય એકછત્ર તેણે કર્યું. ૩૭૫ પરનારીસહેાદર સમરસિંહૈ તૈલંગદેશના સ્વામી થઇને પણ સર્વના ઉપકાર કરવામાંજ પેાતાની પ્રભુતા માનીને પોતાના પૂર્વજોને દીપાવ્યા હતા. ૩૩૬ તેની ભાગ્યસંપત્તિ જન્મથી આરંભીનેજ પ્રતિદિન અધિકાધિક ઉન્નત થયે જતી હતી અને તેથીજ જિનશાસનમાં તે ચક્રવર્તી સમાન થઈ શકશે। હતા. ૩૩૭ વળી તે સમરસિંહ અત્યંત સાત્ત્વિક હતા, જેથી પૃથ્વીપર સમગ્ર મનુષ્યના ચિત્તને આન ંદદાયક થઈને તેઓના હૃદયમાં વસી રહ્યો હતા. ૩૩૮ તેણે તૈલંગ દેશનું નીતિથી રક્ષણ કરીને શ્રીરામચંદ્રની સમાનતા સંપાદન કરી હતી, સુપાત્રાને નિરંતર અતુલ દાન આપીને કણ્ની તુલના પ્રાપ્ત હતી અને સવાને રક્ષણુ આપી જીમૂતવાહનની સમાનતા મેળવી હતી. આ રીતે ખીજા ભરતરાજા સમાન તે સમરસિંહના વખાણ કરવાને ક્રાણુ સમર્થ છે ?૩૫૯ કલિયુગના સમયમાં પણ પૃથ્વીમાં એ પ્રમાણે સત્યયુગ પ્રવર્તાવીને સમરસિંહ. સ્વમાં પણ સત્યયુગ પ્રવર્તાવવા માટે ત્યાં ચાલ્યા ગયા.૩૪૦ જો કે પૂર્વકાળમાં પણ ભરતરાજા વગેરે અનેક પુરુષા શત્રુંજયના ઉદ્ધાર કરનારા થઇ ગયા છે, પણ તેમાં કંઇ આશ્ચ ગણુાય નહિ. કેમકે તેઓ જે સમયે જન્મ્યા હતા તે સમય પવિત્ર અને સુખમય સત્યયુગના હતા, વળી તે પુરુષા પણુ પોતે રાજા હાઇને મેટા શ્રીમત હતા; પણ આ વિષમ કાળમાં સાધુ સમસિહ, કે જે માત્ર વણિકાતિમાંજ ઉત્પન્ન થયેા હતા છતાં પણ તેણે શત્રુંજયાહાર વગેરે અદ્ભુત કર્યું ર્યા' (એજ આશ્ચયૅ ગણાય) અને તેથી તેને કાની ઉપમા આપીને વર્ણવી શકાય ?
એ
એ પ્રમાણે શ્રીવિમલાચળના અલંકારરૂપ ૩૪૧ ભગવાન આદિજિનેશ્વરના ઉદ્ઘારક સાધુ દેશલનુંઆ ચરિત્ર અમુક અપ અંશમાંજ
( ૨૩૫ )
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહને તિલંગ દેશને અધિકાર
માત્ર વિનોદની ખાતર મેં જણાવ્યું છે. ૩૪૨ શ્રીગુચક્રવતી શ્રીસદ્ધસૂરિ કે જેઓ શત્રુંજય ઉપરના તીર્થનાથની પ્રતિષ્ઠાવિધિ કરવામાં અગ્રેસર હતા; તેમના શિષ્ય કક્કરિએ આ ચરિત્ર રચ્યું છે. ૩૪૩ વિક્રમ સંવત ૧૩૯૩ માં કાંજરેટ નામના નગરમાં (રહીને) શ્રીમાન કક્કસૂરિએ આ પ્રબંધની રચના કરી છે. ૨૪૪ આ ગ્રંથ લખવામાં મુનિકલશ સાધુએ પિતાનું હિત ઇચછીને ગુરુને નિત્ય સહાય કરી છે. ૩૪૫ જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર પ્રકાશ્યા કરે અને પૃથ્વી પર મેરુ પર્વત સ્થિતિ કરે ત્યાં સુધી આ પ્રબંધ પુરુષોમાં માનપાત્ર થાઓ ૩૬
પંચમ પ્રસ્તાવ સમાપ્ત
સુધારે વધારે ચતુર્થ પ્રસ્તાવમાં ૩૧૬ અને ૭૧૭ ના શ્લોકની વચ્ચે આ બ્લોક રહી ગયો છે –
હા સંતુ: (૩) વરમાધેશ્વાના
दीशन्तीवैते भव्यानां धर्मस्य त्वरिता गतिः ।। પ્રસ્તાવનાના ૨૩ મા પેજની ૯ મી પંક્તિ “બલાનક મંડપમાં રહેલા સિંહનો પણ ઉદ્ધાર કરાવ્યો છે આ પ્રમાણે છે, તેને બદલે ત્રિભુવનસિંહે બલાનક મંડપનો ઉદ્ધાર કરાવ્યા છે એ પ્રમાણે સુધારે.
(૨૩૬)
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 610 yune qoyupuewuek6 SSOSOL vysuis Sumas For Private and Personal Use Only