________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવભરી અનુમોદના પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી સિદ્ધાંતદિવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી મલાડ (પશ્ચિમ) ચાતુર્માસ પધારેલ શ્રી વર્ધમાન તપ આરાધકપંન્યાસજી શ્રી નિપુણચંદ્રવિજયજી ગણિવર્ય તથા તેમના શિષ્ય મુનિશ્રી અનંતબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી પૂ. મુનિરાજ શ્રી લધિદર્શનવિજયજી તથા તેમના શિષ્ય પૂ. મુનિશ્રી બોધિદર્શનવિજયજીએ સંઘમાં પર્યુષણારાધના કરાવી છે તેની અનુમોદનાર્થે.
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, કુરાર વિલેજ, મલાડ (પૂર્વ) તરફથી આ “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્વાર પ્રબંધ'ના અનુવાદના ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભલેવામાં આવ્યો છે. આની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
હી.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ,
મુંબઈ
For Private and Personal Use Only