________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠા વિધાન
ભક્તિમાન થઇને પોતાના પિતાના ચરણથી આરબીને નવે અંગાનું ચંદનનાં તિલક કરીને પૂજન કર્યું.૧૨૯ અને તેમના લલાટમાં સુખડનું તિલક કરીને તે ઉપર તેના ભાગ્યની જાણે પુષ્ટિ કરતા હાય તેમ અક્ષત-ચેાખા ચાઢયા.૧૩° પછી સમરસિંહૈ માલતી, એરસળી, ચંપા અને માગરા–વગેરેનાં પુષ્પાથી ગુ ંથેલી માળા, મેાક્ષલક્ષ્મીના સ્વયંવરની જાણે વરમાળા હાય તેમ, પેાતાના પિતાના કંઠમાં પહેરાવી.૧૭૧ તેમજ સંધના બીજા પુરુષાએ પશુ સાધુ દેશલના ચરણમાં તથા લલાટમાં મલયચંદનનાં તિલક કર્યાં, આરતિની પૂજા કરી તેના કંઠમાં પુષ્પોની માળા પહેરાવી અને સુવર્ણની દૃષ્ટિ કરી.૧૩૨ તે સમયે કેટલાએક ગવૈયાએ શ્રીજિતેન્દ્ર ભગવાનના ગુણુગાન કરવામાં તલ્લીન બની રહ્યા હતા, તેઓને સમરસ હું પાતે કીંમતી સુવણૅ - કંકણ, ધાડા તથા વચ્ચેનાં દાન કરીને પ્રસન્ન કર્યાં.૧૩૩ પછી દેશલે આદિનાથ ભગવાનની આરતી ઉતારી અને તેમની પૂજા કરી પ્રણામ કરીને મંગળદીવા ગ્રહણ કર્યાં. ૧૩૪ તે વેળા ખરેટ વગેરે ભાટા સિહુના જેવા ગંભીર સ્વરથી શ્રીયુગાદિ જિનેશ્વરની ગુણાવલી ગાવા લાગ્યા.૧૩૫ ખીજા સ્તુતિપાર્ટ પણ સાધુ દેશલની તથા સમરસિંહની કાર્તિલતાને મેઘ સમાન પાષણ આપનાર ખિદાવલીને આન ંદપૂર્વક હાથ ઉંચા કરી કરીને ખેાલવા લાગ્યા.૧૩૫ તે સાંભળી સમસિદ્ધે બારોટ વગેરે ભાટાને રૂપું, સુવણું, રત્ને, ઘેાડા, હાથી તથા વસ્રાનાં હ પૂર્વક દાન આપ્યાં.૧૩૭ તે પછી શ્રીદેશલે સુગધી કપૂરના ખંડવડે મંગળદીવો પ્રકટ કરીને મંગળદીપસ્તવન ભણવા માંડ્યુ. કે તુરતજ તેની સાથે મેટાં વાદિત્રોના શબ્દો પણ થવા લાગ્યા. ૧૮ એ રીતે માઁગળદીવા ઉતારી લઈ દેશલે, સધની સાથે પોતાના ડાબા ઢીંચણુને સંક્રાચી લઇ પૃથ્વી પર મૂકયા અને મુખને પૃથ્વીપર રાખી, મસ્તક ઉપર એ હાથ જોડીને શક્રસ્તવથી આદિનાથ ભગવાનની સ્તુતિ કરી.
( ૨૧૫ )
For Private and Personal Use Only