SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમરસિંહને તિલંગ દેશના અધિકાર ૩૩૪ અને ઉંગલ નામના નગરમાં જિનદેરાસરી બંધાવીને જિનશાસનનું સામ્રાજ્ય એકછત્ર તેણે કર્યું. ૩૭૫ પરનારીસહેાદર સમરસિંહૈ તૈલંગદેશના સ્વામી થઇને પણ સર્વના ઉપકાર કરવામાંજ પેાતાની પ્રભુતા માનીને પોતાના પૂર્વજોને દીપાવ્યા હતા. ૩૩૬ તેની ભાગ્યસંપત્તિ જન્મથી આરંભીનેજ પ્રતિદિન અધિકાધિક ઉન્નત થયે જતી હતી અને તેથીજ જિનશાસનમાં તે ચક્રવર્તી સમાન થઈ શકશે। હતા. ૩૩૭ વળી તે સમરસિંહ અત્યંત સાત્ત્વિક હતા, જેથી પૃથ્વીપર સમગ્ર મનુષ્યના ચિત્તને આન ંદદાયક થઈને તેઓના હૃદયમાં વસી રહ્યો હતા. ૩૩૮ તેણે તૈલંગ દેશનું નીતિથી રક્ષણ કરીને શ્રીરામચંદ્રની સમાનતા સંપાદન કરી હતી, સુપાત્રાને નિરંતર અતુલ દાન આપીને કણ્ની તુલના પ્રાપ્ત હતી અને સવાને રક્ષણુ આપી જીમૂતવાહનની સમાનતા મેળવી હતી. આ રીતે ખીજા ભરતરાજા સમાન તે સમરસિંહના વખાણ કરવાને ક્રાણુ સમર્થ છે ?૩૫૯ કલિયુગના સમયમાં પણ પૃથ્વીમાં એ પ્રમાણે સત્યયુગ પ્રવર્તાવીને સમરસિંહ. સ્વમાં પણ સત્યયુગ પ્રવર્તાવવા માટે ત્યાં ચાલ્યા ગયા.૩૪૦ જો કે પૂર્વકાળમાં પણ ભરતરાજા વગેરે અનેક પુરુષા શત્રુંજયના ઉદ્ધાર કરનારા થઇ ગયા છે, પણ તેમાં કંઇ આશ્ચ ગણુાય નહિ. કેમકે તેઓ જે સમયે જન્મ્યા હતા તે સમય પવિત્ર અને સુખમય સત્યયુગના હતા, વળી તે પુરુષા પણુ પોતે રાજા હાઇને મેટા શ્રીમત હતા; પણ આ વિષમ કાળમાં સાધુ સમસિહ, કે જે માત્ર વણિકાતિમાંજ ઉત્પન્ન થયેા હતા છતાં પણ તેણે શત્રુંજયાહાર વગેરે અદ્ભુત કર્યું ર્યા' (એજ આશ્ચયૅ ગણાય) અને તેથી તેને કાની ઉપમા આપીને વર્ણવી શકાય ? એ એ પ્રમાણે શ્રીવિમલાચળના અલંકારરૂપ ૩૪૧ ભગવાન આદિજિનેશ્વરના ઉદ્ઘારક સાધુ દેશલનુંઆ ચરિત્ર અમુક અપ અંશમાંજ ( ૨૩૫ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy