________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિખનું ઘડવું
છવાયલા મનવાળાં લોકેાને જ્ઞાન પ્રકાશ અર્પણુ કરવામાટે ચંદ્રના જેવા ભાલચંદ્ર મુનિ પણ ત્યાં જઇ પહેાંચ્યાં. ૧૭૬ તેમણે કારીગરોદ્વારા શિલાપાટને ગાડા ઉપરથી ઉતરાવી અને તેને કંઇક હલકી કરાવીને પતિ ઉપર ચઢાવવાને યાગ્ય કરાવી. ૧૭૭ તે પછી ખાંધે ભાર ઉપાડનારા ચેારાથી પુરુષાને દાન વગેરેથી પ્રસન્ન કરીને એકઠા કર્યાં. ૧૭૮ એટલે તેઓએ યુક્તિથી લાકડીઓ દારડાં વગેરેથી શિક્ષાપાટને બાંધી ખાંધે ઉપાડનારા સ પુરુષાના ખભા ઉપર મૂકી. ૧૭૯ પછી તેઓ ઘણીજ ઝડપથી તેને પત ઉપર ચઢાવવાને ચાલવા લાગ્યા અને સાધુ દેશલની પવિત્ર કીર્તિને જાણે ઉપર લઇ જતા હોય તેમ જણાવા લાગ્યા. ૧૮૦ જ્યારે ભાજન કરવાને સમય થતા હતા અને તેએ ભુખ્યા ચઈને જ્યાં વિશ્રાંતિ લેતા હતા ત્યાં સાધુના માણસા તેઓને ઘેષ્ટ ભાજન આપતા હતા. ૧૮૧ એ પ્રમાણે પગલે પગલે પૂજાતી તે મહાન શિલાપાટ, છ દિવસે ઉપર ચઢી રહી. ૧૮૨ પૂર્વે જાવડિએ છ મહિને પેાતાનું તથા પોતાની સ્ત્રીનું શરીર ટેકવી ટેક્નીને જ્યાં આદિનાથની પ્રતિમાને ચઢાવી હતી, ત્યાંજ સાધુ દેશલની એ શિલાપાટ દેવની કૃપાથી માત્ર છ દિવસેજ પહેાંચી ગઈ ૧૮૩૧૮૫
ભિખનું ઘડવુ
તે પછી ઉત્તમ કારીગરાએ દેવ મંદિરના તારણુદ્વારના આગળના ભાગમાં તે શિલાપાટને ઘડવી શરૂ કરી. ૧૮૬ તે વખતે ટાંકાના આધાતથી બિંબમાંથી જે શબ્દ નીકળતા હતા તે પાપરૂપી હાથીને સિદ્ધની ગર્જના જેવા ભયંકર જણાતા હતા અને શિલાપાટમાંથી ટાંકણાના આધાતથી ઉજ્જવળ રજકણા નીકળતા હતા તે પુણ્યરૂપી દૂધના સ્વચ્છ પીણુ હેય તેવા જણાતા હતા. ૧૯૭-૧૮-તેમજ ટાંકણાંના આધાતથી ઉડતી શ્વેત રજ દેશલના યશરૂપી કપૂરના ચૂતી પડે ચારે દિશાઓમાં ઉછળતી હતી, ૧૮૯ માળચંદ્ર મુનિ, જેસ વિદ્યા
( ૧૮૩ )
For Private and Personal Use Only