________________
૧૩
ગુજરાતના ક્રમ સપ્રદાય
વર્તમાન સમયમાં શિવપૂજન, વિષ્ણુપૂજા, શક્તિપૂજા વગેરે પ્રચલિત છે, પણ તેનુ પ્રાચીન સ્વરૂપ અદૃશ્ય થયુ છે. આ સર્વ દેવા સૌમ્ય સ્વરૂપે પૂજાય છે. દરેકમાંથી જટિલ વિધિએ અદૃશ્ય થઈ છે. આ સવ સંપ્રદાયાએ ગુજરાતની પ્રજામાં અન્ય દેશોની માર્કેક ધાર્મિક ભાવના વિકસાવી છે. લેાકેામાં ધાર્મિક મતભેદો હોવા છતાં ધાર્મિ ક ઝધડાએઁ જવલ્લે જ જોવા મળે છે. બ્રાહ્મણ ધર્મના અનુયાયીઓમાં ગણેશ, શિવ, વિષ્ણુ, સૂર્ય અને શક્તિએ પ ંચાયતન દેવાની ભક્તિના પ્રાધાન્યવાળા પૌરાણિક ધર્માં પ્રચલિત બન્યા.
સાળ સ`સ્કાર ઃ
સાળ સંસ્કારો એ હિંદુ ધર્મ અને સમાજનું એક વિશિષ્ટ તત્ત્વ છે. માનવીની માનસિક અને શારીરિક શુદ્ધિ માટે તે મહત્ત્વના મનાય છે. આ સર્વ સંસ્કાર માનવીના જન્મથી મૃત્યુ પર્યંતના વિવિધ તબક્કાઓને અનુલક્ષીને ચેાજવામાં આવેલ છે. તેના વિશેની વિશેષ માહિતી આપણને પ્રાચીન ધર્મ ગ્રંથા, જેવા કે ગૃહ્યસૂત્રો, સ્મૃતિગ્ર ંથા, પુરાણા વગેરેમાંથી મળે છે.
સ ંસ્કારાની સ ંખ્યા ખાખતમાંથી ઘણા મતભેદો પ્રવર્તતા હતા. કેટલાક સ્મૃતિકારાના મતે ચાલીસ મનાતા પણ સમય જતાં તેની સેાળની સંખ્યા સ`માન્ય બની. આ સેાળ સંસ્કારામાં પહેલા ત્રણ ગર્ભાધાન, પુંસવન, સીમ તાન્નયન જન્મ પહેલાંના હોવાથી સ્ત્રીએ પરના સંસ્કારા તરીકે ઓળખાય છે. ગર્ભાધાન સંસ્કાર ઋતુકાલ પછી ચેાથીથી સેાળમી રાત્રિ દરમિયાન કરવામાં આવતા. પુ ંસવન ગ ના ત્રીજા કે ચેાથા માસે ગર્ભ બાળકના દેહ ધારણ કરે ત્યારે પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવતા. સીમ તાન્નયન સામાન્ય રીતે ગર્ભના સાતમા કે આમા માસે કરવામાં આવતા.
આ પછીના ચાર સંસ્કારા જાતકમ, નામકરણ, અન્નપ્રાસન, ચૂડાકરણ, કણું વૈધ, બાલ્યાવસ્થાના એટલે કે બાળકા પરના સ ંસ્કાર છે. આ સંસ્કારશ બાળકના જન્મથી લગભગ ત્રણ વર્ષના ગાળા દરમિયાન થતા.
આ પછીના ચાર સંસ્કારા વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ અને સમાવન વિદ્યોપાર્જનને લગતા સંસ્કારા છે. આમાં ઉપનયન અને સમાવર્તન સંસ્કારોનુ મહત્ત્વ વિશેષ હતું. ઉપનયન સંસ્કાર દ્વારા બાળક ગાયત્રી મંત્રને અધિકારી અતી ઉચ્ચશિક્ષણના પ્રારંભ કરતા, જ્યારે સમાવન સંસ્કાર શિક્ષણના અંતે પ્રયાન્નતા. ઉપનયન સંસ્કાર વેદકાલ જેટલા પ્રાચીન મનાય છે. સમાવર્તન સ ંસ્કાર