________________
૧૭૮
ગુજરાતના ધમ સોંપ્રદાય
બ્રિટિશ અમલ દરમ્યાન આ ધર્મ ને રાજ્ય તરફથી ખાસ પ્રાત્સાહન મળ્યું. તેને પરિણામે અનેક ઠેકાણે ખ્રિસ્તી વસાહતા અસ્તિત્વમાં આવી.
અન્ય સંપ્રદાયાની માફક આ ધર્માંમાં પણ કેથલિક પ્રોટેસ્ટ ંટ જેવા સ ંપ્રદાયા અસ્તિત્વમાં આવતાં તેના પ્રચાર ગુજરાતમાં પણ થવા લાગ્યા. ગુજરાતમાં પ્રચલિત ખ્રિસ્તીના ધ્રના તહેવારો
ગુજરાતના ખ્રિસ્તીએ નાતાલ, નવુ વર્યાં, પામ સન્ડે, ગુડફ્રાઈડે, ઈસ્ટર વગેરે તહેવારા બહુ જ પ્રેમથી ઊજવે છે. આ સર્વેમાં નાતાલ એ તેમના અગત્યના તહેવાર મનાય છે.
આમ, ખિસ્તી ધર્માં સમગ્ર વિશ્વના એક અગત્યના ધ છે. ગુજરાતમાં તેના વ્યાપક પ્રમાણમાં પ્રસાર થયેલ છે. અનેક ગામેામાં ખ્રિસ્તી વસાહત જોવા મળે છે. સદભ ગ્રંથા
શુભસ દેશ
(૧) શ્રી નગીનદાસ પારેખ અને ઈસુદાસ કવેલી
(૨) રેવ. જી. વિલ્સન (૩) કેમિસેરિયેટ
Commissariat M. S.
(૪) Dr. R, C, Majumdar (૫) લાજરસ તેજપાળ
મારું ઋણ
(૧) History of Gujarat Vol. 2, 3
(૨) Imperial Mughal Farmans in Gujarat,
Age of Imperial Unity ગુજરાતમાં ખ્રિસ્તીમ`ડળના ઇતિહાસ