________________ ગ્રંથપરિચય ભારતીય સંસ્કૃતિ ધર્મ પ્રધાન સંસ્કૃતિ હોઇ, ગુજરાતમાં ઘણા પ્રાચીનકાળથી ધર્મનું મહત્વ સ્વીકારાયું છે. ધર્મ એ સમાજને પ્રાણ છે. પ્રસ્તુત ગ્રંથમાં ગુજરાતમાં પ્રવર્તતા સર્વ ધર્મોના પ્રાચીનકાળથી અર્વાચીનકાલ સુધીના વિકાસક્રમની ઝાંખી કરાવી, તેમનાં વિવિધ મંદિર, શિક, સંપ્રદાયો, તીર્થધામો, સંતો, પ્રભાવક વગેરેને ખ્યાલ આપી ગુજરાતની ધાર્મિક સ્થિતિનું ચિત્ર રજૂ કરવાના પ્રયત્ન કરેલ છે. ટૂંકમાં, ભારતીય સંસ્કૃતિના અભ્યાસને અનુલક્ષીને તૈયાર કરેલ આ ગ્રંથ ગુજરાતના વિવિધ ધર્મો વિશે નોંધપાત્ર માહિતી પૂરી પાડે છે. ગુજરાતના ધર્સસંપ્રદાય કિમત રૂ. 17=oo