________________
ગુજરાતના ધમ સોંપ્રદાય
જમણા હાથમાં શંખ, ઉપલા ડાબા હાથમાં ચક્ર અને નીચલા ડાબા હાથમાં પદ્મ ધારણ કરેલ છે. આયુધાને ક્રમ જોતાં તે વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની પ્રતિમા હાવાનુ જણાય છે. પ્રતિમાની સાથે મળેલ ગરુડની પ્રતિમા દ્વિમુખ અને અલિ મુદ્રામાં છે. ગળામાં નાગ વિંટાળેલ છે પીઠ ઉપરની અર્ધ ખુલેલી પાંખા પ્રતિમાને ગૌરવવંતી બનાવે છે.
७०
આદિવરાહ વિષ્ણુ :
મેાડાસા પાસે માજુમ નદીના તટમાંથી વિષ્ણુના ત્રીજા અવતાર વરાહની લગભગ ખારમી સદીની હાવાનું મનાતી એક સુંદર પ્રતિમા મળી આવેલ છે. આ પ્રતિમા દોડવાની તૈયારી કરતા વરાહની છે. મેાઢા નીચે નાગ માનવસ્વરૂપ ક ડારેલ છે. નાગના પૂછડાવાળા ભાગ વરાહના ચારે પગમાંથઈ પૂંછડાને મળે છે. વરાહ અને નાગના પૂંછડાની ગાંઠ પાડી છે. વરાહના ડાબા પડખે શેષનાગની બાજુમાં પૃથ્વીની નાની મૂર્તિ કાતરેલ છે. વરાહની પીઠ ઉપર હાથી અને બ્રહ્માની પ્રતિમા કોંડારેલ છે. ડાબીબાજુએ આગળના અને પાછળના પગ પાસે ચક્ર તથા શ ંખ છે, જ્યારે પૂછડા આગળ પદ્મ અને ગદા બતાવેલ છે. ગુજરાતમાં આ એક વિરલ પ્રતિમા છે. હાલમાં આ પ્રતિમા સબલપુરના મંદિરમાં રાખેલ છે. તેની વ્યવસ્થિત રીતે પૂજા થાય છે.
શેષશાયી વિષ્ણુ (દાહેાદ) :
શેષશાયી વિષ્ણુની કેટલીક પ્રતિમાએ ગુજરાતમાંથી મળે છે. વિષ્ણુએ શેષનાગ ઉપર શયન કર્યું માટે તે શેષશાયી વિષ્ણુ તરીકે એળખાય છે. પંચમહાલ જિલ્લાના દાહોદ ગામના તળાવમાંથી શેષશાયી વિષ્ણુની એક સુ ંદર મૂર્તિ મળી આવેલ છે. તેનુ પ્રતિમાવિધાન અત્યંત સુંદર છે. વિજાપુર પાસેના મહુડીના કાટયક જીના મંદિરમાં આવી એક સુંદર પ્રતિમા આવેલ છે.
નૃસિંહ (બુ) :
ગુજરાતમાં પાઢણુ, ડભોઈ, વડેદરા અને સારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ વિષ્ણુના નૃસિંહ અવતારનાં મંદિરે જોવા મળે છે. કદવારના વરાહમ દિરમાં નૃસિંહની ગરુડારૂઢ પ્રતિમા છે. આજીમાં વિમલવસહિની છતમાં નૃસિંહ સ્વરૂપની એક સુંદર પ્રતિમા છેતાલીસ નંબરની દેરીના આગળના મંડપની છતમાં કાતરેલી છે. આવી આ એક જ મૂર્તિ છે. આયુધામાં ચક્ર, પદ્મ, ગદા અને શ ંખ દેખાય છે. સૈારાષ્ટ્રમાં માધવપુર પાસે આવું એક સુંદર શિલ્પ
આવેલુ છે.