________________
વૈષ્ણવ સંપ્રદાય
ગાવ નધારી વિષ્ણુ (પાટણ) :
વિષ્ણુના આ સ્વરૂપની એક સુંદર પ્રતિમા પાટણના ગાવ ધનધારી મંદિરમાં આવેલી છે. આ પ્રતિમા લગભગ ૪ા ફૂટની છે. કાળા આરસમાંથી બનાવેલ છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણને પગમાં આંટી વાળીને ઊભેલા દર્શાવેલ છે. બે હાથ પૈકી ડાબા હાથે ટચલી આઁગળી ઉપર ગાવર્ધન પર્વત ધારણ કરેલ છે. ખીજો જમા હાથ છાતી પાસે, પગમાં પદ્મ, પાછળ પીઠિકામાં બંને બાજુ શિવ, બ્રહ્મા, પ્રત્લાદ, નારદ, ધ્રુવ, અરિષ, ભીષ્મ, શુકદેવ વગેરે લાકડીઓ વડે પવ તને ટકા આપતા દર્શાવેલ છે. કૃષ્ણની પીઠિકામાં સામાન્ય રીતે દશાવતારા કાતરવાની પ્રથા હેાય છે. આથી આ એક વિશિષ્ટ પ્રતિમા કહેવાય છે.
દ્વારકાધીશ વિષ્ણુ :
વિષ્ણુની આ પ્રતિમા પણ નોંધપાત્ર છે. દ્વારકાના દ્વારકાધીશના મ ંદિરની આ સેવ્ય પ્રતિમા છે. આ વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પ્રતિમા છે. નીચલા જમણા હાથમાં પદ્મ, ઉપલા જમણા હાથમાં ગદા, ઉપલા ડાબા હાથમાં ચક્ર અને નીચલા ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે. નીજ મંદિરમાં સ્થપાયેલ છે.
આ જ પ્રમાણે ડાકારના રછેડજીના મંદિરમાં પણ આવા જ વિષ્ણુની એક સેવ્ય પ્રતિમા છે. નીજમ ંદિરમાં આવેલી છે. રાજ તેનુ પુષ્ટિસૌંપ્રદાય પ્રમાણે પૂજન અર્ચન થાય છે.
કૃષ્ણાવતાર વિષ્ણુ :
વિષ્ણુના આ સ્વરૂપની પ્રતિમા ગુજરાતના પંચમહાલ જિલ્લાના દેવગઢખારિયા તાલુકાના સગદાળા ગામમાંથી મળ આવેલ છે. આ ગામ ખારિયાથી છેટાઉદેપુર જવાના માર્ગે લગભગ ૭૮ કિ. મી. દૂર આવેલું છે.
આશરે ૧૫ થી ૧૬મી સદીની મનાતી, પારેવા પથ્થરતી આ પ્રતિમા ૧૨ સે.મી. ઊંચી અને ૬૦ સે.મી. પહેાળી છે, જેમાં ચતુર્ભુ་જ શ્રીકૃષ્ણે ત્રિભ ંગમાં ઊભેલા દર્શાવેલા છે. તેમના જમણા હાથમાં ગદા અને નીચેના જમણા હાથમાં શંખ છે. જ્યારે ઉપરના ડાબા હાથમાં પદ્મ અને નીચેના ડાબા હાથમાં ચક્ર છે. રૂપમંડનમાં જણાવ્યા પ્રમાણે આ વિષ્ણુના ચેાવીસ અવતાર માંનુ શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. કૃષ્ણના માથે કિરીટ મુકુટ છે. તેની આસપાસ ગાયા અને ગેાપીએ દર્શાવેલ છે. જમણી બાજુએ તળિયેથી ઉપરના ક્રમમાં મત્સ્ય, વરાહ, વામન તથા રામ અને બુદ્ધના અવતારા દર્શાવેલા છે. જ્યારે ડાબી બાજુએ સૂમ,