________________
૧૩૨
ગુજરાતના ધર્મ સંપ્રદાય
જાગુલી :
આ બે મુખવાળી દેવી છે. આ સંપ્રદાયમાં સર્પદંશમાંથી મુક્ત થવા માટે આ દેવીની ઉપાસના કરવામાં આવતી હતી. તારંગા પર્વતના ધારણમાતાની પીઠિકામાં આ દેવીની એક પ્રતિમા આવેલી છે.
આ ઉપરાંત બૌદ્ધ સંપ્રદાયમાં હિંદુધર્મનાં કેટલાંક દેવદેવીઓ જેવાં કે ગણપતિ તથા સરસ્વતીને સમાવેશ કરેલ છે. હિંદુધર્મના દેવ વિષ્ણુ, શિવ, લક્ષ્મી, પાર્વતી વગેરેને અહીં ઊતરતી કક્ષાનાં દર્શાવેલ છે.
સંદર્ભ ગ્રંથો (૧) ડો. કા. પૂ. સેમપુરા ભારતીય સ્થાપત્ય અને શિલ્પ (૨) ડો. ઉ. પ્ર. શાહ
ગુજરાતમાં બૌદ્ધધર્મ, સ્વાધ્યાય પ્ર.૧,
અં. ૩, મે ૧૯૬૪ (૩) છે. ૨. છે. પરીખ અને ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
પ્રો. હ. ગં. શાસ્ત્રી (સંપાદકે) ઇતિહાસ ગ્રંથ ૨, ૩ () Dr. K. F. Sompura Buddhist Monuments and Sculp
tiures in Gujarat, A Historical
Survey (૫) ડૉ. નવીનચંદ્ર આચાર્ય (૧) ગુજરાતમાં મળતી ધ્યાની બુદ્ધોની
પ્રતિમાઓ-લેખ, પથિક-જાન્યુ. ૧૯૭૨
(૨) બૌદ્ધ મુર્તિવિધાન (૬) ક. ભા. દવે
ગુજરાતનું મૂર્તિવિધાન