________________
-૧૪૨
ગુજરાતના ધર્મ સંપ્રદાય તેમને ધર્મ સ્વીકાર્યો, મહંમદ સાહેબે અરબસ્તાનમાં એકેશ્વરવાદને પ્રચાર કરી અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાને માર્ગદર્શન આપ્યું. આ ધમ ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં પ્રસર્યો.
ભારતમાં ઈસ્લામનું આગમન એ રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનું નોંધપાત્ર પ્રકરણ મનાય છે. ઈસ્લામ એ બહારથી આવેલે ધર્મ છે. ભારતમાં તેનું આગમન આરબો દ્વારા થયું. ઈસ્લામની અસર નીચે આરબો ઝનૂની બન્યા અને તલવારની અણીએ તેમણે ભારતમાં ઈસ્લામને પ્રચાર કરવા માંડ્યો. તેમણે સિંધ પ્રદેશમાં ઈસ્લામના પ્રચારની શરૂઆત કરી, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. એ પછી બારમી સદીમાં ઉત્તર ભારતમાં મુસ્લિમોની સત્તા સ્થપાતાં ઈસ્લામ રાજયધર્મ બન્યો. પરિણામે સુલતાનેએ ઈસ્લામને ઝડપી વિકાસ કરવા પ્રયત્ન ક્ય.
મુસ્લિમ રાજ્ય એક સંપ્રદાયિક રાજા હોવાથી મુસ્લિમ સુલતાનોએ ઈસ્લામને પ્રચાર જજયારે, ધર્માતર પ્રવૃત્તિ, મંદિર તોડવાં વગેરે વિવિધ રીતે કરવા માંડશે. ભારતમાં ભૂતકાળમાં આવેલી અનેક પ્રજાઓ પોતાના સ્વતંત્ર આચાર-વિચાર અને સંસ્કૃતિ સાથે આવી હોવા છતાં ભારતની પ્રજા સાથે -ભળી ગઈ હતી, પણ ભારતની એ કમનસીબી છે કે બહારથી ભારતમાં આવેલી મુસ્લિમ પ્રજા ભારતીય પ્રજા સાથે એકતા સાધી શકી નહિ. અંગ્રેજોએ આવી આ બાબતમાં ઘી હોમ્યું. બંને પ્રજાઓ કાયમી લડતી રહે તેવી પરિસ્થિતિ સઈ. હિંદના ભારત અને પાકિસ્તાન એવા બે ટૂકડા કર્યા. આજે પણ ધર્મને નામે આ પ્રદેશમાં વારંવાર હુલ્લડો ફાટી નીકળે છે. ઈસ્લામ ધર્મના મુખ્ય સિદ્ધાંતિઃ
ગુજરાતના મુસલમાને ઈસ્લામના નીચેના સિદ્ધાંતમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ઈસ્લામનાં બે મહત્ત્વનાં અંગ છે : (૧) ઈમાન, (૨) દીન.
(૧) ઈસાન ઃ એટલે માનવું, શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખ, ઈસ્લામમાં નક બાબત ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે : (૧) અલ્લાહ, (૨) ફિરસ્તાઓ, (૩) કુરાને શરીફ, (૪) પયગંબર, (૫) કયામત, (૬) કિસ્મત. કયામત એટલે ન્યાયને દિવસ. કિસ્મતમાં જણાયું છે કે ખુદાની ઇચ્છાથી મનુષ્યના સર્વ સુખ દ:ખ નક્કી કરેલ છે. ઈસ્લામમાં પાંચ પયગંબરો થયાનું મનાય છે: (૧) હજરત