________________
વૈષ્ણવ સંપ્રદાય
૪૯
સમય જતાં વૈષ્ણવ સંપ્રદાયના કેટલાક અનુયાયીએએ વલ્લભાચાર્ય ના ઉપદેશનું મનસ્વી અધટન કરી અનીતિ આચરી તેનાથી સંપ્રદાયને કેટલુ ક સહન કરવું પડયું. તેમ છતાં આજે પણ તે, લેાકેામાં યથાવત્ ટકી રહ્યો છે. આ સોંપ્રદાયના મુખ્ય મંત્ર શ્રી નૃધ્ધ રામન છે.''
બ્રહ્મ સધક :
પુષ્ટિ સંપ્રદાયમાં બ્રહ્મસંબંધનું મહત્ત્વ વિશેષ છે. દરેક વૈષ્ણવ પેાતાના સંતાનને બ્રહ્મસ બંધ કરાવવા આતુર હાય છે. બ્રહ્મસંબંધ કરાવવા માટે મહારાજશ્રી પાસે સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઈ ઉપસ્થિત રહેવું પડે છે. અહીં મહારાજશ્રી બ્રહ્મસંબંધ લેનારના કાનમાં મત્રાચ્ચાર કરે છે. તેને તુલસીની કંડી પહેરાવી કૃષ્ણ નામના જપ કરવાને આદેશ આપે છે. બ્રહ્મસંબંધના મોંત્રને સાર એ છે કે ભગવાન શ્રીકૃષ્ણથી હારા વર્ષોથી વિખૂટા પડેલેા હું ભગવાન શ્રીકૃષ્ણને મારું સર્વસ્વ-ધર્મ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, દ્રવ્ય વગેરે અણુ કરું છું. હું કૃષ્ણના દાસ છું. હે કૃષ્ણ હું તમારે જ છું.” આ સિદ્ધાંત સમજી શકતે ભગવાનની ભક્તિ કરવાની હોય છે.
પુષ્ટિ સ`પ્રદાયના ક્રેટલાક લોકપ્રિય ગ્રંથા
(૧) યાડશ ગ્રંથ :
પુષ્ટિ માર્ગમાં નાનામેટા અનેક ગ્ર ંથા પ્રગટ થયેલા છે. તેમાં શ્રી વલ્લભા ચાર્યે રચેલા ષોડશ ગ્રંથનુ સ્થાન અતિમહત્ત્વનું છે. આ ગ્રંથમાં (૧) શ્રી યમુનાષ્ટક (૨) બાલમેધ (૩) સિદ્ઘાંત મુક્તાવલી (૪) પુષ્ટિપ્રવાહમર્યાદાભેદ (૫) સિદ્ધાંત–રહસ્ય (૬) નવરત્ન (૭) અ ંતઃકરણ પ્રખાધ (૮) વિવેક–વૈર્યાશ્રય (૯) શ્રીકૃષ્ણાશ્રય (૧૦) ચતુઃશ્લેાકી (૧૧) ભક્તિવર્ધિની (૧૨) જલભેદ (૧૩) પંચપદ્યનિ (૧૪) સંન્યાસ નિણૅય (૧૫) નિરાધલક્ષણુ (૧૬) સેવાલ વગેરે વિવિધ વિષયાની ચર્ચા કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથ સ ંસ્કૃત ભાષામાં રચાયેલ છે.
(૨) શ્રી વલ્લભાખ્યાન ઃ
આ ગ્રંથ એક મૂંગા ગેાપાલદાસજી દ્વારા રચાયેા છે. આ વિશે અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે શ્રી ગુસાઈજીના ભાઈલા કાઠારી' નામે એક સેવક હતા. તેએ અસારવામાં રહેતા હતા. તેમને ગેામતી નામે એક દીકરી હતી. તેનું ગેાપાલદાસ નામની વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવ્યું હતું. આ ગેાપાલ
ગુ. ૪