________________
વૈષ્ણવ સંપ્રદાય
૧૧
અમદાવાદની માદીમાંથી અલગ પડીને મણિનગરમાં એક નવી શાખા શરૂ થઈ. આમાં કચ્છના સત્સંગીઓ જોડાયા. સ્વામિ મુક્તજીવન દાસજીએ આ શાખાના પ્રારંભ કર્યાં. તેના પ્રચાર કચ્છ, આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં વ્યાપક પ્રમાણમાં થયા. રાજકાટ, ધાંગધ્રા વગેરેમાં પણ ફાંટા પડેલા છે.ખાચાસણમાંથી વલ્લભવિદ્યાનગર (જિ. ખેડા)માં ગુણાતીત જ્યાત નામે નવી શાખા શરૂ થઈ. સ્ત્રીઓને ત્યાગી અને સાધ્વીજીવન ગાળવાની તેમાં વ્યવસ્થા છે. અહીં પા દાના એક વર્ગ તૈયાર કરવામાં આવેલ છે જે સ ંસ્થાએ સાંપેલ કાર્ય ભક્તિભાવથી કરે છે. અહીં સ્થાપકને “પપ્પાજી” તરીકે સ ંખેાધવામાં આવે છે. તેએ સાધુનાં ભગવાં કપડાં નહિ પણ સફેદ સાદા પાશાક પહેરે છે. આ ઉપરાંત ખીજી પણ કેટલીક શાખાએ ઉદ્ભવી છે. આ સર્વ સહજાનંદ સ્વામીને નારાયણના, પુરૂષાત્તમને અવતાર માનીને પૂજે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયે દેશકાળને એળખીને હરિજન ઉદ્ધારની પ્રવૃત્તિમાં આજ દિન સુધીમાં કાઈ રસ દાખવ્યેા નથી. આ સ ંપ્રદાયના સાધુએ સહજાનંદ સ્વામીના કાર્યને આગળ ધપાવવાને બદલે પેાતાની નબળાઈ ઢાંકવા જુનવાણી ચીલે જ ચાલે છે. હિરજનને મ ંદિરમાં પ્રવેશ આપવાને બદલે અમારું મદિર હિન્દુ ધમાઁથી ભિન્ન સ્વામિનારાયણનું મ ંદિર છે એવી જૂઠી દલીલ કરી કાયદાને આશ્રય લેવા લાગ્યા સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીના પહેલા Àાકમાં જ કૃષ્ણને પોતાના ઇષ્ટદેવ તરીકે એળખાવે છે. એ વાત વમાન સાધુએ અંગત સ્વાર્થ ખાતર ભૂલી જાય છે. કા માં હારી જતાં લાચારીથી તેમને મંદિરમાં હરિજનાને પ્રવેશ આપવેા પડયો.
..
ટૂંકમાં, આ સ ંપ્રદાયના ગુરુએએ અદરા દર લડીને દ્રવ્યના વ્યય કરવાને બદલે શ્રીજી મહરાજે જે કાર્ય કર્યું તેને આગળ વધારી દરિદ્રનારાયણની સેવા કરવી જોઈએ. એ જ ઉત્તમ સમાજ સેવા છે. દેશકાળને એળખીને ધર્માંનાં ચાકડાં ગાઠવવાં જોઈએ. હિંદુધર્માંમાં વર્ણાશ્રમ, નાતજાતના ભેદભાવ, અસ્પૃશ્યતા ગમે તેટલા પ્રાચીનકાળથી ચાલ્યા આવતાં હોય તાપણુ દેશકાળને એળખી તેને ફગાવી દઈ સવ ને માટે ધર્મનાં દ્વાર ખુલ્લાં રાખવાં જોઈએ.
(૭) રામાનંદી પથ :
ગુજરાતમાં વિશેષતઃ સૌરાષ્ટ્રમાં અનેક ગામેામાં રામાનંદી મંદિરો છે. ગુજરાતમાં કણબી, લુહાર, કડીયા, દરજી, વગેરે કામેમાં આ પંથના પ્રચાર ઠીક ઠીક પ્રમાણમાં થયા હતા. સાબરકાંઠા જિલ્લાના મેાડાસા ગામમાં આ પંથનું એક