________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય - હરિહર પિતામહ:
વિષ્ણુ, શિવ, બ્રહ્માના સંયુક્ત સ્વરૂપને હરિહર પિતામહ સ્વરૂપ કહે છે. ગુજરાતમાંથી શિવના આ સ્વરૂપની પ્રતિમા ઉંઝા, થાન અને કસરામાંથી મળે છે. હરિહર પિતામહાઈ:
વિષણુ, શિવ, બ્રહ્મા અને સૂર્યના સંયુક્ત સ્વરૂપને હરિહર પિતામહાક કહે છે. આ સ્વરૂપની પ્રતિમા ગુજરાતમાંથી દેલમાલ, પાટણ, પાવાગઢના લકુલીશના મંદિરની ઝંઘામાંથી મળે છે. આ ઉપરાંત શિવ પરિવારની કેટલીક પ્રતિમાઓ જેવી કે પાર્વતી, ગણપતિ, કાર્તિકેય વગેરેની પ્રતિમાઓ નાનાં મોટાં અનેક શિવાલયમાંથી મળી આવે છે.
સંદર્ભ ગ્રંથ (૧) ડ. હ. ગં. શાસ્ત્રી.
ગુજરાતને પ્રાચીન ઇતિહાસ (૨) પ્રો. ૨. છે. પરીખ અને ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ડ. હ. ગ. શાસ્ત્રી
ઇતિહાસ-ગ્રં. ૨, મૌર્યકાલથી ગુપ્તકાલ, ગ્રંથ ૩, મૈત્રકકાલ અને
અનુમૈત્રકકાલ, ગ્રંથ ૪, સેલંકીકાલ (૩) ડો. ભારતીબેન શેલત
ભારતીય સંસ્કાર (૪) ડે. જે. પી. અમીન
શૈવ ધર્મને સંગમ અને વિકાસ (૫) શ્રી. દુ. કે શાસ્ત્રી
(૧) શૈવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ (૨) ગુજરાતનાં તીર્થસ્થાને