Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
અમે કોમળ કમળ – અર્થ
માતૃવાત્સલ્ય નાટકના કેન્દ્રમાં છે.
ર.ટા. અરવિન્દા: તત્કાલીન સામાજિક વરનુન કથાનક રૂપ વાણી લઈ પરંપરાગત બે લખાયેલી વાર્તાઓના રાંગ્રહ ‘વાર્તાલા 'ના
આપે છે.
ધી.મ. અમે કોમળ કોમળ : મરાગાર અવસ્થાની કલ્પના કરતું માધવ રામાનુજનું પ્રસિદ્ધ ગીત.
રાં.. અમે બધાં (૧૯૩૬): ૧૪તીન્દ્ર દવે અને ધનરખવાવ માં દ્વારા આત્મકથનાત્મક શૈલીએ લખાયેલી નવલકથા. અહીં કથાનાયક તેમ જ નિરૂપક વિપિનના જન્મ પૂર્વની ક્ષણાથી માંડીને લગ્ન પછીની કેટલીક ક્ષણા રસુધીનું કથા-કથન જાવા, મ' છે. કn -- ૧૫, “ “માં \hવતી કાકીન, બોમલિકસાંસ્કૃતિક બાબતોની ચર્ચા રસપ્રદ છે. એમાં ભૂતકાળ-પ્રીતિની ઊંચી માત્રા જાવા મળે છે. બે સર્જકો દ્વારા થયેલાં આ પ્રકારનું સહલેખન ગુજરાતી કથાસાહિત્યમાં કદાચ પ્રથમ છે. રમણભાઈ નીલકંદની ‘ભદ્ર ભદ્ર' હાસ્યનવલ પછી આપણા હાસ્યસાહિત્યમાં આ બીજી મહત્ત્વપૂર્ણ કૃતિ બને છે. સર્જકદ્રયની ઉચ્ચ કક્ષાની બંગ્યવૃત્તિ, પરિકુન શૈલી, તત્કાલીન સમય અને રથળને અભિવ્યકત કરવા માટેના સૂરતી બાલીના ક્ષમ વિનિયોગ, કથાવસ્તુનું તાર્કિક અને જૈખિક નિરૂપણ, સ્થૂળ તેમ જ સૂક્ષ્મ બંને પ્રકારનાં પાત્રોનું વ્યવસ્થાબળ આલેખન વગેરેના કારણે કૃતિ આસ્વાદ્ય બની છે.
દ.બિ. અયબાની નૂરમુહમ્મદ અબ્દુલરહેમાન, નૂર પરબંદરી’ (૩૦૬-૧૯૨૮): કવિ. જન્મ પોરબંદરમાં. મંરિક સુધીને. અભ્યાસ. ‘મુંબઈ સમાચાર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન.
એમણ પરંપરામાં રહીને કેટલીક સારી ગઝલ રચનાઓ આપી છે.
અરાલવાળા રમણિક બલદેવદાસ, 'સાંદીપન' (૧-૯-૧૯૧૬, ૨૪-૪-૧૯૮૧): કવિ. જન્મ ખેડા જિલ્લાના ખડાલમાં. વતન
. કતમ રન સુધીનું શિક્ષા વતન પર છીપ) ગામે. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાના ધીરધાર ન ખેતીના ધાંધામાં જોડાયા. ૧૯૩૧ માં અમદાવાદ આવી "યુપિટર મિલ્સ ઇત્યાદિ મિલોમાં ફેન્સી જોબર તરીકે કામ કર્યું. અહીં 'કુમાર'માં ચાલતી બુધસભાના સંસર્ગ કાવ્ય-લેખન આરંભj. ૧૯૪૦ થી ફરી અંગ્રેજી શિક્ષણ આરંભી ૧૯૪૪ માં મૅટિક ને ૧૯૪૮ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. દરમિયાન ‘-ગુજરાત સમાચાર' અને 'પ્રજાબંધુ' સમાચારપત્રામાં પત્રકાર, છેક ૧૯૫૧ માં ભે. જે. વિદ્યાભવનમાંથી અનુસ્નાતક થઇ ૧૯૧૨ માં શિક્ષકના વ્યવસાયના આરંભ. ૧૯૫૪ માં બી.એડ. થઈ માધ્યમિક શાળાના શિક્ષક તરીકે છે. વર્ષ કામ કર્યું. ૧૯૬૦માં માડારાની આર્સ અને સાયન્સ કોલેજમાં તેમ જ ૧૯૬૨ થી થોડાક સમય અમદાવાદની પી. ડી. ઠક્કર કોલેજમાં અધ્યાપક. સાત વર્ષ 'પ્રભાતીમાં ભાષાંતરકાર તરીકેની કામગીરી. અમદાવાદમાં અવસાન.
ચાલીસીના દસકામાં અત્રતત્ર પ્રકાશિત થતાં રહેલાં એમનાં કાવ્યા પ્રતીક્ષા’ રૂપ ૧૯૪૧ માં ગ્રંથસ્થ થયાં. એમનાં કાળામાં દીનતનામભાવ, દેશપ્રેમ અને પ્રકૃતિપ્રમ જવા વિષયો છે; ને છંદોવિધાન પર કાબૂ જાવા મળી છે. 'નગીનાવાડી' (૧૯૪૧) માં સુગયું અને બાળકોને સ્પર્શ એવાં બાળકાવ્યા છે. ઋતુ, નદી, ગામ, પશુ જવાં પ્રકૃતિ અને દીવાળી-જન્માષ્ટમી ઉજવાં પર્વાના સંદર્ભમાં બાળમાનાની અસરઝીલતાં બાળકાવ્યો ‘રપાળા' (૧૯૪૫) માં રાંગ્રહાયાં છે. ભિન વર્ગ અને પ્રકૃતિ ધરાવતા માનવાનાં ચરિત્ર તેમ પ્રસંગાલખનાને રાંગ્રહ ‘સાંદીપનિનાં રેખાચિત્રા' (૧૯૪૫) વાર્તા પષે અવી શૈલી ધરાવે છે. દેશ વિદેશની વૈવિધ્યપૂર્ણ સાદાકથાઓના અનુવાદ ‘સાહસકથાઓ' (૧૯૪૬) અન ટોરન્ટોયની બોધક ટૂંકીવાર્તાઓના અનુવાદ ‘સાચી જાત્રા' એમના ભાષાંતરકાર તરીકેના પરિચય આપે છે.
બા.મ. અરે કે: લઘુક ઓરડીમાં થાબંધ અતિથિઓને નોતરતા હૃદયના વિથ પરત્વેને સમભાવ વ્યંજનાપૂર્ણ રીતે આલેખનું રસુન્દરમ્ નું કાવ્ય.
ચ.ટા. અર્થ (૧૯૩૫): ૧૯૨૧ થી ૧૯૩૫ સુધીના ગાળામાં લખાયેલાં કાવ્યોમાંથી કેટલાંકને સમાવતા ‘સ્નેહરશિમ’ને પ્રથમ કાવ્ય
ચ.ટા.
અયાચી કણપ્રસાદ મ. : પાંત્રીસ પ્રકરણોમાં વિસ્તરતી સામાન્ય જિક નવલકથા ‘જીવનસંગ્રામ' (૧૯૪૦) ના કર્તા.
કૌ.પ્ર. અયાચી મણિશંકર મગનલાલ: સાંગ કાવ્ય “શ્રીકૃષ્ણલીલા કથાકાવ્ય અથવા દશમલીલા' (૧૯૧૧) ના કતાં.
કો.બ્ર. અયાચી રવાજી મૂલજી (૧૯૩૮): વતન અને જન્મસ્થળ મેડવદર,
પ્રતાપપચીસી', “માંડવડો', 'ના'તા મારવા' (૧૯૪૮) તથા અંજારની હોનારત” એમના નામ છે.
નિ.વા. અરમ : નાટયકૃતિઓ ‘પૈસાને પરણેલી પતલી', ‘બહેરામ અને શીરીન’ અને ‘લવજી લક્ષાધિપતિ - નાટક'ના કર્તા.
ક.છ. અરવિન્દ: જુઓ, શાહ હીરાલાલ આર. અરવિન્દની મા : શિવકુમાર જોશીનું એકાંકી. પુત્ર અવિન્દ તરફની પતિની કઠોરતા સામે સહિષ્ણુતાને અંતે વિદ્રોહ કરતું
૧૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org