________________
ખેડી.
તવારીખની તેજછાયા
૧૪૦, સમાધાન ચૌદપૂર્વધારીઓ કરતા રહ્યા, તેમના પણ વિરહમાં પ્રક્રિયા પણ આગમ ગ્રંથોમાં વર્ણવાયેલ જોઈ. બહુશ્રતોએ બાજી સંભાળી, તેથી પણ આગળ વધતાં તેમના અચાનક તેના ભાવ બદલાણા. પોતાની અધમ વૃત્તિઓ વિરહકાળમાં જ્ઞાની વાદીઓએ વાદ કરી પરમતખંડન અથવા
ઉપર ધિક્કાર થઈ આવ્યો. જૈન દર્શનના મહાન પવિત્ર અને સ્વમતમંડનની નીતિ દ્વારા જિનશાસનને જયવંતુ રાખ્યું.
સર્વહિતકારી શાસ્ત્રોનો અભ્યાસ પણ ધર્મગ્રંથોની ભૂલો શોધવા દરેક તીર્થકરોના સમયકાળમાં જેમ કેવળી, મન:પર્યવજ્ઞાની કર્યો હતો તે બદલ પશ્ચાત્તાપ થયો. હવે વાદ-વિવાદથી મન હટી અને અવધિજ્ઞાનીઓની સંખ્યાનો આંક અપાય છે તેમ ગયું. ગુરુ પાસે જઈ બધીય વાતો પ્રકટ કરી અને પ્રાયશ્ચિત્ત જિનશાસન પ્રભાવક વાદીઓની સંખ્યા પણ જાહેર કરાય છે. માંગ્યું. આલોચનામાં પુનઃ ભાગવતી દીક્ષા થઈ; અને આ તેવા વાદીઓ તીર્થકરોના નિર્વાણ પછી પણ પૂર્વભવની વખતનો જે વેશપલટો હતો તે મનપલટા સાથેનો હતો, દ્રવ્ય જ્ઞાનસાધનાના બળે પ્રકાશમાં આવે છે અને જિનશાસનના ચારિત્ર ભાવ પ્રવજ્યામાં ફેરવાઈ ગયું. છેલ્લીવાર ગ્રહણ કરેલ હિતમાં પોતાની વાદ શક્તિનો સદુપયોગ કરી લોકોને હેરત આ દીક્ષાને ગોવિંદ મુનિએ પાળી જાણી, આત્મકલ્યાણની સફર પમાડે છે. | ગુપ્તસૂરિજીનું નામ જૈનશાસનમાં ગુપ્ત છતાંય જાહેર છે.
૨૪ ધર્મો રક્ષતિ રક્ષિતઃ : આચાર્યપદની પ્રાપ્તિ પછી દેવ-ગુરુની કૃપાથી તેઓએ વાદ કરી અનેક વિધર્મીઓને પોતાની શક્તિનો સચોટ પરચો આપ્યો હતો.
આ. ચક્ષદેવસૂરિજી ચારેય તરફ જ્ઞાની અને વિદ્વાન તરીકેની તેમની છાપ અમીટ ગુજરાતનું મહુવા તે પૂર્વકાળનું જૈનોથી ધમધમતું ક્ષેત્ર. હતી. તેથી અન્યધર્મી વિદ્વાનો તેમની ખ્યાતિ સહન ન કરી નગરી મુગ્ધપુર તરીકે ઓળખાતી હતી. જન સામાન્ય જીવન શકવાથી ઇર્ષાળુ બન્યા હતા.
જૈનોની આબાદીને કારણે સાવ શાંત-પ્રશાંત-ઉપશાંત હતું. પણ ગોવિંદ નામનો અન્યધર્મી વિદ્વાન પણ ઈષ્યવશ બળતો
અચાનક એક દિવસે અનાર્ય મ્લેચ્છોના ટોળાએ આક્રમણ કર્યું. હતો. તેણે વિચાર્યું કે આવા પ્રભાવશાળી આચાર્યને સામાન્ય રીતે
આજુબાજુના પ્રદેશોમાંથી અચાનક ધાડ પાડી, ગુંડાગર્દી કરી તે હંફાવી નહિ શકાય. તેથી જૈન સિદ્ધાંતોનો અભ્યાસ કરું અને
સૈન્ય આવી રહ્યું છે, અનેક સ્થાનોના જિનાલય અને પછી વાદ કરી વિજય મેળવું. તે માટે તેણે અન્ય સમુદાયમાં
જિનપ્રતિમાજીને ધ્વસ્ત કરતી તે ટોળકી ખૂંખાર છે, આવી જાણ દીક્ષા લીધી, અભ્યાસ કર્યો અને ભણતરનો દુરુપયોગ કરી
થતાં જ શ્રીસંઘ ત્યાં બિરાજમાન આચાર્ય યક્ષદેવસૂરિજીની પાસે વાદમાં ઉતર્યો. પણ હાર થતાં દીક્ષા છોડી. ફરી તે જ પ્રમાણે
ઉપસ્થિત થયો. મહુવાના અનેક જિનાલયો-જિનપ્રતિમાઓની વિચાર થયો ને પુનઃ દીક્ષા લીધી. આમ બીજીવાર વાદમાં
રક્ષા કેમ કરવી તે માટે આચાર્યશ્રીએ દેવબળની સહાય લેવા ઉતરવા છતાંય હાર થઈ અને દીક્ષા મૂકી. પણ ઇર્ષ્યાએ તેને ફરી
ધ્યાન કર્યું. દેવી ઉપસ્થિત પણ થઈ. પણ મ્લેચ્છોની માહિતી ચારિત્ર ગ્રહણ કરવા બાધ્ય કર્યો, ફરી એ જ ઘટમાળ.
મેળવી લાવવાની કામગીરી બજાવતાં જ તે દેવીની શક્તિ
મલેચ્છોના દુષ્ટ દેવ દ્વારા હણાઈ ગઈ, તેથી હવે દિવ્યશક્તિ વગર છતાંય બલિહારી એ હતી કે તે નિરાશ ન થયો. અને ગમે
જ આચાર્યશ્રીને રક્ષા કરવાની ફરજ બની. તેમ પણ વાદવિજેતા બનવાની ધૂનમાં દૂરના ક્ષેત્રમાં જઈ દીક્ષા લીધી. આ વખતે જબ્બર પુરુષાર્થ કરી શાસ્ત્રાભ્યાસ વધાર્યો.
| મુગ્ધપુરના અનેક શ્રાવકો પોતપોતાના સરસામાનની જીવાજીવાભિગમ સૂત્રના પદાર્થોના અભ્યાસ પછી વનસ્પતિમાં
ચિંતામાં ડૂબી ગયા હતા તેવા સમયે આચાર્યશ્રીની હાકલ પણ જીવ છે તેવી શ્રદ્ધા થવા લાગી. ઊંડા સંશોધન દ્વારા ખ્યાલ
સાંભળી અમુક પ્રભુપ્રેમીઓ ઉપાશ્રયે આવી ગયા. બધાયને માથે આવી ગયો કે પૃથ્વી, અપુ, તેલ, વાયુ અને વનસ્પતિ તેમ બધીય
એક એક પ્રતિમાજી વહન કરી સ્થાનાંતર કરવાની સૂચના થઈ. દેખાતી એકેન્દ્રિય જાતિ જેમ બાદર છે તેમ સૂક્ષ્મ પણ છે. તે
બાજુના ગામ-મુકામના સુરક્ષિત સ્થાને પ્રતિમાજીને લઈ જઈ માટેના તર્કો એવા તો સચોટ લાગ્યા કે એક દિવસ
રક્ષા કરવાની વાત હતી, પણ શ્રાવકોની સંખ્યા કરતાં પ્રતિમાજી ચંડિલભૂમિએ વનમાં જતા ચારેય તરફ વનસ્પતિમાં, વૃક્ષોમાં
સવિશેષ હોવાથી સૌએ દુવિધા થાય તેવી સમસ્યાનું સમાધાન અને નિગોદમાં પણ જીવ તત્ત્વની પ્રતીતિ સચોટ થવા લાગી.
શોધવાની હતી. નિર્ણય આચાર્ય ભગવંતે સ્વયં તાત્કાલિક લઈ જીવ વગર વિરાટ વૃક્ષો વિકાસ કેમ પામી શકે? તેમની જીવન ભગવાનને બચાવી લેવા પોતાના પાંચસો જેટલા શિષ્યોને પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org