________________
૫૦૪
ચતુર્વિધ સંઘ ‘લધુ પારાશરી’ આદિ ગ્રંથો કંઠસ્થ કર્યા. તેમ જ જૈનશાસ્ત્ર કોટિશઃ વંદના! અનુસાર ‘ઉત્તરાધ્યયન', “આચારાંગ', “કલ્પસૂત્ર', “મહાનિશીથ',
સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરિશ્વરજી જૈન જ્ઞાનમંદિર નંદીસૂત્ર', “ઠાણાંગ’ અને ‘ભગવતીજી' આદિ સૂત્રોનાં દાદર મુંબઇ-૨૮ ‘યોગોહન' કર્યા. પૂજ્યશ્રી કાકચેષ્ટા, બકધ્યાન, થાનનિદ્રા,
શાસનના મહાન જ્યોતિર્ધર, તીર્થપ્રભાવક, અલ્પાહાર અને સ્ત્રીત્યાગ વિદ્યાર્થીનાં પાંચ લક્ષણોથી યુક્ત હતા. તેઓશ્રીની ગ્રહણશક્તિ અને ઉદ્બોધનશક્તિ અભુત હતી,
વિદ્વર્ય, રાષ્ટ્રસંત એટલે જ આટલું વિપુલ વિઘાર્જન કરી શક્યા અને બહુશ્રુત પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી– વિદ્વાનની કોટિમાં બિરાજી શક્યા. સં. ૨૦૦૬ના દાદરના
“મધુકર'–મહારાજ ચાતુર્માસમાં તેઓશ્રીએ પ્રવચન સારોદ્ધાર” જેવા મહાન ગ્રંથ પર વાચના આપી, પોતાના પ્રકાંડ પાંડિત્યનો પરિચય આપ્યો હતો.
ગરવા ગુર્જર દેશની ધન્ય ધરા એવી બનાસકાંઠાની તેમ છતાં, પૂજ્યશ્રી વિદ્વાનોને છાજે તેવી વિનમ્રતાના ભંડાર છે. ' ધર્મભૂમિમાં આવેલા થરાદના પોપરાલ ગામમાં પુણ્યશાળી ૩૮ વર્ષથી એકધારી ગુરુસેવા કરીને તેઓશ્રીએ એ સિદ્ધ કરી
| સ્વરૂપચંદ ધરુ અને ધર્મપ્રેમી પાર્વતીબાઈનું પ્રસન્ન દામ્પત્ય સ્વબતાવ્યું છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ વિદ્વત્તા, સાહિત્યસર્જન,
પરના જીવનમાં આનંદવર્ધક હતું. સં. ૧૯૯૩ના કારતક વદ શતાવધાન વિદ્યામાં તેમ જ શાસનપ્રભાવનામાં ઉજજ્વળ કીર્તિ
૧૩ને દિવસે પાર્વતીબાઈએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. સંપાદન કરી છે, પરંતુ તેઓશ્રીનું સાચું વ્યક્તિત્વ તો સાધુતામાં યથાગુણપ્રકાશ નામ રાખ્યું પૂનમચંદ. બાળકે સાતમી શ્રેણી જ ઝળકે છે. તેઓશ્રીની સોહામણી શાંત અને પ્રસન્ન મુખમુદ્રા
સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, પછી પ્રભુભક્તિ તરફ મન વળી પ્રથમ દર્શને જ સાધતાનો પરિચય આપી રહે છે. તેઓશ્રી પરમ ગયું. પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયયતીન્દ્રસૂરીશ્વરજીનાં વિનયી, સરળ સ્વભાવના અને નિખાલસ વર્તન કરનારા સાધુવર્ય
સં. ૨૦૦૪માં અને સં. ૨૦૦૫માં થરાદમાં ચાતુર્માસ થયાં અને છે ઉપરાંત પોતાના મહાવતોમાં અવિચળ રહે છે. ક્રિયાકાંડમાં તેઓશ્રીના સંસર્ગથી ધર્મભાવની વૃદ્ધિ થઈ. સ. ૨૦૧૦ના મહા ચુસ્ત છે, વ્યવહારમાં દક્ષ છે. નાની અમસ્તી સ્કૂલના પ્રત્યે પણ સુદ ૪-ને દિવસે આચાર્યશ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મિથ્યા દુષ્કૃત લઈને ચારિત્રને નિર્મળ બનાવે છે.
મહારાજના વરદ હસ્તે મિયાણા (રાજસ્થાન)માં દીક્ષા ગ્રહણ અર્ધશતી જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ પૂ.
કરી અને મુનિ શ્રી જયંતવિજયજી નામ ધારણ કર્યું. લેખનગુરુદેવ સાથે વિવિધ પ્રાન્તોમાં હજારો માઇલોનો પગપાળા
સંશોધન-સંપાદનની અનોખી, પ્રતિભા દેખી પંડિત વિહાર કર્યો છે. આબાલવૃદ્ધ સૌને આકર્ષિત કરીને સન્માર્ગે સ્થિર
કરકમલકરશાસ્ત્રીએ “મધુકર” નામ આપ્યું. અનેક પ્રકારની કરવા પુરુષાર્થ સેવ્યો છે. ખાસ કરીને, દક્ષિણ ભારતના
શાસનસેવા પછી સં. ૨૦૪૦ની મહા સુદ ૧૩ને દિવસે વિહારમાં અહિંસાધર્મનો અત્યંત યશસ્વી પ્રચાર કરીને સમર્થ
માંડવપુર તીર્થમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને ધર્મપ્રચારકની કોટિમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. આનંદી
નામ પાડ્યું આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, સ્વભાવ અને મધુર શૈલીને લીધે પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનો દૃષ્ટાંતો
આચાર્યપદ પશ્ચાતુ ચૌરાઉનગરમાં 300 જિનબિંબોની અને તર્કયુક્તિઓથી સભર શોભી રહે છે. એ રીતે અનેક
અંજનશલાકા, માંડવપુર તીર્થ, સિયાણા, પાલી, સુરા, થલવાડ, વિદ્વાનો, અધ્યાપકો, કૉલેજિયનો તેઓશ્રી પાસેથી સમાધાન
થરાદ, દાંડા, થાંદલા, રતલામ, નેનાવા, લક્ષ્મણીજી, જાલોર, પામ્યા છે. સમુદાયનાં નાનાંમોટાં કાર્યોમાં સતત વ્યસ્ત રહેવા
રાણી-સ્ટેશન, ધનાસુતા, ખાચરોદ, સાંડેરાવ, દૂધવા, હરજી, છતાં તેઓશ્રી કવિતા, લેખો વગેરે લખતા રહે છે. ઉપરાંત,
મહિદપુર રોડ, ઇન્દોર આદિ અનેક સ્થાનોમાં અંજનશલાકાબહોળા પત્રવ્યવહારના વ્યવસ્થિત અને નિયમિત ઉત્તરો આપવા પ્રતિષ્ઠાદિ કરાવી. ૧૧0 થી વધુ ભાઈ-બહેનોને દીક્ષા આપી. એ તેઓશ્રીનો ગુણવિશેષ છે. આમ, અનેક પ્રકારે વિશાળ ભાંડવપુર, કોરટાજી, જાલોર, તાલનપુર, લક્ષ્મણી આદિ તીર્થોના શાસનપ્રભાવનામાં રત રહેતા પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્ર
ઉદ્ધારમાં પોત સમાજને ઉપદેશ આપ્યો. ભરતપુરમાં પૂ. ગુરુદેવ સૂરીશ્વરજી મહારાજને થોડા સમય પહેલાં જ, વિશાળ પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ રાજેન્દ્રસરીશ્વરજીનું સ્મૃતિમંદિર, શંખેશ્વર, જનસમુદાયના જયજયકાર વચ્ચે “રાષ્ટ્રસંત'નું બિરુદ અર્પણ છત્રાલ વગેરે સ્થાનોમાં અજોડ નવકારમંદિરનું નિર્માણ કરાયું. કરવામાં આવ્યું છે. એવા એ બહુમૂલ્ય રત્ન સમાં આચાર્યદેવને તેઓ શ્રી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, મેવાડી,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org