Book Title: Chaturvidha Sangha Tawarikhni Tejchhaya
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1026
________________ ...કલાના શૈલીગત વિકાસક્રમમાં જૈન ધર્મ જૈન મહર્ષિઓની પ્રેરણાથી જૈન મંદિરોની રચના પદ્ધતિમાં શિલ્પીઓએ કંડારેલી કલા કારીગરી અપૂર્વ આત્મવૈભવની પ્રતીતિ કરાવે છે. જૈન મ્યુઝીયમો હોય કે ગગનચુંબી શિખરો હોય. દ્વાર પરના તોરણો હોય કે પરિકરો હોય, સ્તંભોની હારમાળા હોય કે દેવાંગનાઓના નૃત્ય પ્રકારો હોય એ પ્રત્યેકમાં કલા કૌશલ્યના દર્શન અવશ્ય થવાના જ. “આબુની કોતરણી અને રાણકપુરની બાંધણી, તારંગાની ઉંચાઇ અને શત્રુંજયનો મહિમા આવુ કવિઓએ મુક્ત કંઠે ગાયુ છે. ...ધન્ય જીવન શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ સૂરિચક્રવર્તી કદંબગિરિ આદિ અનેક તીર્થોધ્ધારક આચાર્ચ મ આજ્ઞાવર્તિની સમતા-શીલ સમસંકૃતા પૂજ્ય સાધ્વીજી શ્રી ચારિત્રીજી મ. ના શિષ્યા પરમ તપરિ સાધ્વીજીશ્રી પદ્મલતાશ્રીજી મ. (બા મહારાજ) કે જેઓનો ત્યાગ/વૈરાગ્ય અપૂર્વકોટીનો હતો. તે ચારિત્રધર બની સ્વ/પર કલ્યાણ કરનારા બન્યા છે. પૂજય મુનિરાજ શ્રી હીરવિજયજી મ. (પિતા મહા દિવસે દેવકીનન્દન મધ્યે અપૂર્વ સમાધિ સાથે સ્વર્ગવાસી થયા. પૂજય આ. મ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વ ઘણા વિદ્વાન વ્યાખ્યાનકાર તથા સારા ચિન્તક - લેખક છે તથા તેઓએ પોતાના ગુરૂમહારાજ સૌમ્યમ વર્ષો સુધી એકધારી અખંડ સેવા કરી છે. સાધ્વીજીશ્રી હેમલતાશ્રીજી મ. પણ ઘણા જ ગુણસંપન ત્યા દીક્ષા પર્યાયમાં અનેક ક્ષેત્રોમાં વિચરી સ્વ/પર ઉપકાર કરી રહ્યા છે. પોતાના દાદી ગુરૂ શ્રી ચંપકશ્રીજી મ.ની અપૂર્વ સેવા બજાવી કૃપાપાત્ર બન્યા છે તથા પોતાના પરમોપકારિણી બા મહારાજની અખંડ સેવા પરિવાર સાથે વાસણા સં. ૨૦૬૦નું ચાતુર્માસ પૂર્ણ કરી દેવકીનન્દન શેષકાળમાં સ્થિરતા કરી તે દરમ્ય વાત નહિ. દિવસ-રાત નવકાર મંત્રની ધૂન ચાલ્યા કરતી હતી. તેમની ટ્રીટમેન્ટ કરનાર ડો. સુધીર શા કરતાં બરાબર ૨૨ મા ઉપવાસે અપૂર્વ સમાધિ સાથે નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં સં. ૨૦૬૧ ચૈ શાસન પ્રભાવક સૂરીશ્વરજીના જેવી જ નીકળી. રાજનગરના તથા બહારગામના મોટી સંખ્યામાં માણ કરવામાં આવ્યો. સૌના ખમાંથી એક જ શબ્દ નીકળતો હતો “ધન્ય જીવન, ધન્ય મૃત્યુ”, 66 For Private & Personal Use Only etion International www.jainelibrary.org


Page Navigation
1 ... 1024 1025 1026 1027 1028