________________
તવારીખની તેજછાયા
૯૦૩
આપનો બહોળો પરિવાર આજે ધર્મ-સંસ્કારના વારસાનું અભ્યાસ સંસ્કૃત-પ્રાકૃતનો કર્યો અને ફરી દેશમાં (ચોગઠ) ગયા. પરિમાર્જન કરવા માટે કટિબદ્ધ થયો છે. આપ અમારા ત્યાં ધંધો શરૂ કર્યો પણ ફરી મુંબઈ આવ્યા અને વડીલ બંધુ સાથે સંસ્કારમય જીવનના શિલ્પી છો. આપે સિંચેલા સંસ્કારોનો કરિયાણાં–ગંધિયાણાંનું કામ શરૂ કર્યું તેમાં ઠીક ઠીક ફાવટ આવી. વારસો એ જ અમારી મહામૂલી મૂડી છે. અમારા હૃદયના હાલ મુલુન્ડ છે તે ગામની બધી જ જમીન ૧૯૧૨ની સાલમાં ધબકારામાં વિજયતિલક બનીને આપ સમાયા છો. શ્રી અરિહંત પોતાના વડીલ બંધુ તથા સ્નેહીની ભાગીદારીમાં ખરીદી અને પરમાત્માને ભાવભરી વંદના કરવા સાથે સમગ્ર પરિવારને મુલુંડમાં નાનું મકાન બાંધ્યું અને તે જમાનામાં તે વખતે આ એક ધર્મમાર્ગે વિશેષ ઉદ્યમશીલ બનાવે તેવી પ્રાર્થના કરીને આપનાં જ મકાન અને બીજાં નાનાં ઝૂંપડાં હતાં. લાઇટ, પાણી, રસ્તા, પુનીત ચરણોમાં શ્રદ્ધા-સુમન અર્પણ કરીએ છીએ.
કશું જ ન હતું. રેલવે સ્ટેશન પણ નહીં. પાટા પાસે ઊભા રહે, લિ. : સ્વર્ગાધિક સુખદાયી એવા પૂજ્ય પિતાશ્રીને
હાથ ઊંચો કરે, ગાડી ઊભી રહે તેમ વર્ષો ગયાં. ૧૯૧૩–૧૪માં અહર્નિશ સ્મરતો સમસ્ત પરિવાર, પુત્રો : સ્વ. મહાસુખ, પુત્ર :
જમીનમાં પ્લોટો પડ્યા; રસ્તાઓના નકશા કર્યા. ૧૯૧૪નું હર્ષદ તથા અરવિંદ, પૌત્રો : સંજીવ, નિમેષ, તુષાર, નિખિલ,
વિશ્વયુદ્ધ થયું. જમીનના ભાવો વધ્યા, અઢળક કમાયા, પણ વિક્રમ, અલ્પેશ, અમિત, પ્રપૌત્ર : જૈનમુની ભાવપૂર્વક કોટિ
વડીલ બંધુની ધર્મભાવનાને કારણે ગૌહત્યા બંધ કરાવવા માટે કોટિ વંદના.
કતલખાનેથી વડીલ બંધુ રોજની ત્રણસોએક ગાયો છોડાવી લાવે
તે બધાંને નીરણ-નિભાવમાં ખૂબ જ ધન વપરાયું. લડાઈ બંધ શ્રી હરગોવિંદદાસ રામજીભાઈ
થઈ. જમીનના ભાવો ખૂબ ઘટ્યા અને ખૂબ આર્થિક નુકશાન સતત જ્ઞાનોપાસના, નીતિ, સાદાઈ, સ્વાશ્રય, સચ્ચાઈ થયું. વડીલ બંધુથી છૂટા થયા. દુકાન પોતે રાખી અને પુરુષાર્થથી અને સંસ્કારપ્રેમથી પોતાના જીવનને યશસ્વી બનાવનાર શ્રી | ફરી કમાયા, ફરી સ્થિર થયા. હરગોવિંદદાસભાઈનું જીવન પ્રેરણા સમાન છે. ભાવનગર ૧૯૪૧માં ભાવનગર પણ દુકાન કરી અને પાલિતાણામાં પાસેનું ચોગઠ (શિહોરથી પાંચેક માઇલ) ગામ તેમની જન્મભૂમિ જૈન સાધુ-સાધ્વીજીના અભ્યાસ માટે શ્રીમતી હરિબાઈ જૈન છે. ત્યાં તેમના પિતાશ્રી રામજીભાઈની ખેતી હતી અને તે પાઠશાળા શરૂ કરી, જે બાર વર્ષ પોતાના ખર્ચે જ ચાલુ રાખી ઉપરાંત તેઓ પુસ્તકોની ખરીદી અને વેચાણનું પણ કામ કરતા હતી. હતા. આ વ્યવસાયના કારણે શ્રી હરગોવિંદભાઈને બાળપણથી
સાદાઈ, વિશાળ દૃષ્ટિ, ગુપ્તદાન, ન્યાયપરાયણતા અને સારા વાચનની પ્રીતિ થઈ અને તે થોડાં વર્ષો બાદ વૃક્ષમાં
સંસ્કારપ્રેમથી તેઓશ્રીએ પોતાનું જીવન એક આદર્શ ગૃહસ્થી પરિણમી. તેઓની જ્ઞાનોપાસના વ્યાંસી વર્ષની વય સુધી
તરીકેનું એવી રીતે કેળવ્યું હતું કે તેમાંથી બીજાઓને પણ પ્રેરણા અવિરતપણે ચાલુ રહી હતી. તેમનાં માતુશ્રી અત્યંત ધર્મનિષ્ઠ
મળે. હતાં. એક વખત સામાયિકમાં તેમનાં માતુશ્રી હતાં ત્યારે કાળો નાગ તેમના દેહ ઉપર ફરી ગયો છતાં તેઓ સ્થિર ચિત્તે
પોતાની જ્ઞાનશીલતા, ધનશીલતા માટે તેઓ આજે જૈન સામાયિકમાં અડગ રહ્યાં. આ ધર્મપરાયણતા અને સહિષ્ણુતાના
સમાજમાં વિખ્યાત છે. ગુણ પણ તેમને વારસામાં મળ્યા હતા.
મુલુન્ડમાં તપગચ્છ જૈનો માટે તેઓએ તેમના વડીલ ચોગઠમાં શ્રી હરગોવિંદદાસભાઈએ સાત ગુજરાતીનો બંધુની સાથેની ભાગીદારી વખતે ૧૯૧૮માં જમીન ૪૦૦૦ વાર અભ્યાસ પૂરો કર્યો અને તેઓના પિતાશ્રીનું અવસાન થયું. તેમના જુદી રાખી હતી ત્યાં મંદિર બંધાવ્યું, જેનું ટ્રસ્ટ ૧૯૪૨માં કર્યું વડીલ બંધુ શ્રી ઝવેરભાઈને શિરે કુટુંબના ભરણપોષણની અને ૧૯૫૦માં શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના જવાબદારી આવી અને તેઓને મદદરૂપ થવા પોતે પણ કમાવાની કરી. ત્યારથી ૧૯૭૦માં અવસાન પામ્યા ત્યાં સુધી તેઓ દૃષ્ટિએ નોકરી માટે મુંબઈ આવ્યા. નોકરી સાથે સાથે રસ્તાના શ્રીસંઘના પ્રમુખ તરીકે રહ્યા હતા. સંઘની સ્થાપનાથી અત્યાર દીવે વાચનની ભૂખ પણ સંતોષતા હતા. વાચન ખૂબ જ પ્રિય સુધી સંઘના વિકાસમાં તેઓશ્રીએ ઠીક ઠીક મોટો ફાળો જેવો કે હતું અને સત્સંગ પણ ચાલુ હતો. બે વર્ષ નોકરી કરી અને પુ. આયંબિલ શાળા હોલ માટે રૂા. ૧૬૨૦૦; પાઠશાળા હોલ માટે આચાર્યશ્રી ઋદ્ધિસૂરિના ગુરુ શ્રી મોહનલાલજી મહારાજશ્રીની રૂ. ૭૨૦૦; કાયમી પાઠશાળા માટે રૂા. ૬૩00 જેવી રકમ પ્રેરણાથી અભ્યાસ માટે કાશી (બનારસ) ગયા. ત્યાં ચાર વર્ષ તેઓએ સંઘને આપી છે. શ્રીસંઘે તેઓને વંશપરંપરા ટ્રસ્ટીપદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org