________________
o૩૮
ચતુર્વિધ સંઘ ૮. મહાશ્રાવક મહાશતક
શ્રાવક, તમારે ક્રોધાદિની આલોચના લેવી જોઈએ.” મહાશતકે રાજગૃહી નગરીમાં મહાશતક નામે એક ગાથાપતિ રહેતા
પોતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલોચના
લીધી. છેવટે તે એક માસની સંખના કરી સમાધિમરણ પામી હતા. તેને રેવતી પ્રમુખ તે સ્ત્રીઓ હતી. તેની પાસે ચોવીશ કરોડ સોનૈયા જેટલી ધનસંપત્તિ હતી. તેને નિધાન, વ્યાજ અને
સૌધર્મ દેવલોકના અરુણાવતસક વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર વ્યાપારમાં આઠ કરોડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી.
પલ્યોપમ સુધી સુખ ભોગવી ત્યાંથી વીને મહાવિદેહમાં તેમની પાસે આઠ ગોકુલ હતાં. દરેક સ્ત્રીના પિતા તરફથી પણ
સિદ્ધિપદ પામશે. તેમને ઘણી લક્ષ્મી અને ગોકુલ મળ્યાં હતાં. તેમણે પ્રભુની પાસે
૯. મહાશ્રાવક નંદિનીપિતા બાર વ્રતો અંગીકાર કર્યા હતાં. તેમાં પોતાની નિશ્રામાં ચોવીશ શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામે એક ગાથાપતિ કરોડ સોનૈયા અને આઠ ગોકુલ રાખી તેમણે બાકીના (રેવતી રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમનાં ગોકુલ અને પ્રમુખ તેર સ્ત્રીઓના) દ્રવ્યનો ત્યાગ કર્યો હતો. રેવતી પોતાની દ્રવ્ય સંપત્તિની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તેમણે શોક્યો ઉપર પ્રબળ ઈષ્યભાવ રાખતી હતી, એથી તેણીએ પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. અનુક્રમે તેની પોતાની ૧૨ શોક્યો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી આરાધના કરતાં કરતાં જ્યારે ચૌદ વર્ષ પૂરાં થયાં, ત્યારે તેમણે નાખી, તે તમામ સ્ત્રીઓનું દ્રવ્ય પોતે સ્વાધીન કર્યું અને પોતે પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો અને પૌષધશાલામાં આવી વિવિધ એકલી ભોગ ભોગવવા લાગી. આ તરફ તીવ્ર આસક્તિના ધર્મક્રિયા કરવાપૂર્વક સર્વ પ્રતિમાઓની આરાધના કરી. છેવટે પરિણામે તે માંસ-મદિરાનો પણ ઉપયોગ કરવા લાગી એક તે સમાધિમરણે મરણ પામી અથેર વિમાનમાં દેવપણે ઉત્પન દિવસ નગરીમાં અમારિ ઘોષણા થઈ, આથી રેવતીને માંસ મળી થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની બીના શક્યું નહીં. ત્યારે તેણીએ ખાનગી રીતે પોતાના પિયરના નોકરોની પૂર્વની માફક જાણવી. પાસે મંગાવીને ખાવા માંડ્યું.
૧૦. મહાશ્રાવક તેતલીપિતા મહાશતક દેશવિરતિ ધર્મની આરાધના કરતાં કરતાં ચૌદ
શ્રાવસ્તી નગરીમાં તેતલીપિતા નામે એક ગાથાપતિ રહેતા વર્ષ વીત્યાં બાદ પોતાના વડીલ પુત્રને કુટુંબાદિનો ભાર સોંપીને
હતા. તેમને ફાલ્ગની નામે સ્ત્રી હતી. તેમની સમૃદ્ધિ અને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા
વ્રતાદિની બીના પૂર્વની માફક જાણવી. અવસરે તે પોતાના પુત્રને તેવામાં મદોન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને
કુટુંબનો ભાર સોંપી પૌષધશાલામાં આવીને પ્રતિભાવહન કરવા ભોગ ભોગવવા માટે આકરો અનુકૂલ ઉપસર્ગ કર્યો, તોપણ તે
લાગ્યા. આ વગેરે બીના શ્રી આનંદ શ્રાવકની માફક જાણવી. ધર્મધ્યાનથી જરાપણ ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને
છેવટે અંતિમ આરાધના કરીને મહાશ્રાવક તેતલીપિતા કીબ ચાલી ગઈ. તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની
વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરીને આરાધના કરીને આનંદ શ્રાવકની માફક શરીરને શુષ્ક બનાવી
મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. દીધું. અવસરે પ્રભુ ધ્યાનાદિ સાધનોના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. આ જ્ઞાનથી તે લવણ સમુદ્રમાં પૂર્વે, દક્ષિણ અને
ઉપસંહાર પશ્ચિમમાં એક એક હજાર જોજન પ્રમાણ ક્ષેત્રની બીના જાણવા
આ દશે શ્રાવકોએ પંદરમા વર્ષની શરૂઆતમાં કુટુંબમાં લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તમામ વિવિધ ઉપાધિનો ત્યાગ કર્યો હતો. તેમનો
એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસર્ગ કર્યો, ત્યારે | દેશવિરતિપર્યાય વીસ વર્ષ પ્રમાણે હતો એટલે તેઓએ નિર્મલ ક્રોધમાં આવીને તે અવધિજ્ઞાનીએ કહ્યું “હે રેવતી, શા માટે આ શ્રાવકધર્મની વીસ વર્ષ સુધી આરાધના કરી હતી. તેમ જ તેઓ પ્રમાણે ચીકણાં કર્મ બાંધે છે? આવા પાપમાં લઈને તું જ સાત
સર્વ સૌધર્મ દેવલોકમાં સરખા આઉખે દેવપણે ઉપજ્યા હતા. દિવસમાં અહીંથી મરીને પહેલી નકરમાં ઊપજીશ.” પોતાનાં અને ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે પહેલા, પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસો છટ્ટા, નવમાં અને દશમાં, એ ચાર શ્રાવકોને દૈવિકાદિ ઉપસર્ગો કાઢવા લાગી અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઈ. થયા નથી. બાકીના છ શ્રાવકોને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે
શ્રાવકને સર્વલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રશ્નોત્તર થયા મહાશતકને ઘેર ગૌતમસ્વામીને મોકલીને કહેવરાવ્યું : “હે અને છઠ્ઠી શ્રાવકને દેવની સાથે ધર્મચર્ચાઓ થઈ હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org