________________
તવારીખની તેજછાયા
૩૮ ૨૦૦૫માં પૂ. શાસનસમ્રાટશ્રી વિરાજતા હતા તે સમયે પ્રવ્રજ્યા “સિદ્ધહેમ-બ્રહવૃત્તિ', “અભિધાનચિંતામણિ', “વીશસ્થાનક પ્રાપ્ત કરી હતી. અધ્યાત્મની ભૂમિકામાં વડીલની વિદ્યમાનતા પૂજનવિધિ' વગેરે અને ગુજરાતી રચનાઓમાં ‘સર્વજ્ઞસિદ્ધિ, શિષ્યના સૌભાગ્યમાં પૂરક બને છે. એ અગમ્યત્વ ગણાય છે. “ઐતેન્દ્રસ્તુતિચતુર્વિશતિ', “અમિતગતિકૃત આત્મનિંદાત્મક પછી તો વર્ષો સુધી પૂ. શાસનપ્રભાવક આ. શ્રી વિજય મેરુ- બત્રીશીનો પદ્યાનુવાદ', “આત્મપ્રબોધપંચવિશંતિકાનો પદ્યાનુવાદ' પ્રભસૂરિજી મહારાજની સતત કાળજીપૂર્વક જ્ઞાનાધ્યયન “ચોવીશ જિનસ્તુતિઓ', “વીશસ્થાનકપૂજા-કથા” શ્રાવકકવિ કરાવવાની તમન્ના અને ઉત્તમ સંયમ-સંસ્કારો સીંચવાની ઋષભદાસકૃત “શ્રી હીરવિજયસૂરિ રાસ’નું ગદ્યાનુવાદ સહિતનું ચીવટ, પૂજ્ય ગુરુવર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની સંપાદન, “શ્રી ગૌતમાદિ સ્તોત્રસંદોહ'નું સંકલન, ઉપાધ્યાય સાચવણી, હૂંફ વગેરે જીવનવિકાસનાં અંગ બની ગયાં. એ પણ યશોવિજયજી મહારાજનાં નોંધપાત્ર સ્તવનો/સઝાયોનો સંચય એટલું જ મહત્ત્વનું છે કે તેમના દાદાગુરુ પૂજયપાદ પીયૂષપાણિ બોધિરત્નમંજૂષા’ શાસનસમ્રાટ પ્રવચનમાળા વગેરે. પૂજ્યશ્રીનું આચાર્યભગવંત શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની વ્યક્તિ સાહિત્ય સાચે જ જનમનને ઉપકારી અને ઉપયોગી છે. પારખવાની અને પ્રસંગે પ્રસંગે યોગ્ય પ્રેરણા પાવાની વિલક્ષણ
ગ્રંથલેખન સાથે પૂજ્યશ્રીની વ્યાખ્યાનશૈલી પણ પ્રેરક, કળાનો લાભ છેલ્લે છેલ્લે સારો મળ્યો.
પ્રભાવક અને આફ્લાદક છે. આગમ જેવા ગૂઢ વિષયોને આવા જ્ઞાનથી અને શીલથી ઓજસ્વી ધીર-ગંભીર સમજાવવાની રીત એવી સરળ અને સચોટ છે કે સૌને મંત્રમુગ્ધ પ્રકૃતિથી પરિપક્વ બનેલા આ મુનિપ્રવરની યોગ્યતા જોઈને પૂ. બનાવી દે. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના
પોતાના પૂજ્ય ગુરુમહારાજ સૌમ્યમૂર્તિ આચાર્ય ભગવાન યોગોદહન કરાવવાપૂર્વક સં. ૨૦૧૩ના કારતક વદ ૬ને શુભ
શ્રીમદ્ વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીની સાથે ને સાથે, દિને સુરતમાં ગણિ પદથી અને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ
પડછાયાની જેમ વર્ષો સુધી રહ્યા, વિચર્યા–તે દરમ્યાન દીક્ષા, ૧૦ના તીર્થાધિરાજ સિદ્ધગિરિની છાયામાં–પાલિતાણા નગરે
વડી દીક્ષા, પદપ્રદાન, ઉપધાન, ઉજવણાં તથા છ'રી પાળતા સંઘો પંન્યાસ પદથી અલંકૃત કર્યા. ત્યાર બાદ સં. ૨૦૩૧ના પોષ વદ
વગેરે ખૂબ જ થયા. ૭ને દિવસે ભાયખલા-મુંબઈમાં ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૨૦૩૩ના મહા સુદ ૧૦ના દિવસે અમદાવાદ-રાજનગર
પૂજ્યશ્રી હેમચન્દ્રસૂરિજી મ.ની નિશ્રામાં સં. ૨૦૫૯ની સ્થિત, નગરશેઠના વંડામાં, પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના
સાલમાં મહા વદ-૩ના ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવ ૧૦-૧૦ આચાર્યભગવંતોની નિશ્રામાં, જ્ઞાન-દર્શન–ચારિત્રના
મેરુધાયજૈનતીર્થ (અબિયાપુર)માં ઊજવવામાં આવ્યો તથા અનુમોદનીય કાર્યક્રમો અને ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજીને
અમદાવાદ-કાંકરિયામાં નૂતન નિર્મિત શ્રી શત્રુંજય તીર્વાવતાર શાસનના શ્રેષ્ઠ એવા આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા.
પ્રાસાદમાં પણ વૈશાખ સુદ-૭, ભવ્ય અંજનશલાકા, પ્રતિષ્ઠા
મહોત્સવ ઊજવવામાં આવ્યો. સાહિત્યસર્જન : પૂજ્યશ્રીએ માત્ર અઢાર વર્ષની વયે રચેલ “કીર્તિકલ્લોલ કાવ્ય” તેમની જ્ઞાનગરિમાનો ખ્યાલ આપે છે.
તેઓનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ પ્રશંસનીય છે. સંસ્કૃત ભાષામાં વિવિધ છંદોમાં રાણકપુર તીર્થનો ઐતિહાસિક
શિષ્યોમાં–આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ. મુનિરાજશ્રી પરિચય આ ખંડકાવ્યમાં આપ્યો છે. વ્યાકરણના પ્રયોગો દર્શનવિજયજી, ૫. શ્રી ગુણશીલવિજયજી, મુનિરાજ, શ્રી અને સાહિત્યના લાક્ષણિક ભાવોથી સભર આ કૃતિ સાહિત્યના લલિતાંગ વિજયજી-મુનિરાજ, શ્રી જગચ્ચન્દ્રવિજયજી તથા શિખરે બિરાજે તેવી છે. તેઓશ્રીની અન્ય રચનાઓમાં
પ્રશિષ્યોમાં પં. શ્રી પુંડરીકવિજયજી મ., પં. શ્રી અષ્ટાદશ પાપસ્થાનકાલોચનાશતક”, “કલ્યાણમંદિરપાદપૂર્તિ- મન્દ કીર્તિવિજયજી મ., પં. શ્રી રાજહંસવિજયજી મ., સ્વ. મુનિ વૃત્તિ'. જિનદાસશ્રેષ્ઠી કથા’, ‘દ્વત્રિશદ દ્વાર્નાિશિકા', “સરસુંદરી- શ્રી સુબોધવિજયજી, મુનિશ્રી કાન્તિવિજયજી, મુનિશ્રી ચરિયં-છાયા', “નેમિસૌભાગ્ય કાવ્યમ્', “પરમાત્મપ્રાર્થના દિવ્યયશવિજયજી, મુનિશ્રી પ્રીતિવિજયજી, મુનિ શ્રી મલયગિરિ દ્વાáિશિકા', “ગૌતમસ્વામીનાં ત્રણ સ્તોત્રો', “શ્રમણસ્તુતિ- વિજયજી આદિ છે. ષોડષિકા’, ‘ચાર અષ્ટકો' વગેરે તેમ જ સંપાદન કરેલા ગ્રંથોમાં
સૌજન્ય : ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org