________________
૧૮૨
ચતુર્વિધ સંઘ આ આચાર્યભગવંતે મલધારણગચ્છીય આચાર્ય કોઢ મટાડવા માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની આરાધના રાજશેખરસૂરિને ન્યાયકંદલીનો અભ્યાસ કરાવ્યો હતો. કરવાનું કહી, એ રોગ મટાડવામાં અને પછી એ રાજા દ્વારા આ આચાર્યભગવંતે દિલહીના બાદશાહ મહમ્મદ
એ તીર્થના જીર્ણોદ્ધારમાં નિમિત્ત અને પ્રેરક બન્યા. દાનવીર તઘલખ (સં. ૧૩૮૨ થી ૧૪૦૭)ને પ્રતિબોધ પમાડ્યો હતો.
જગડુશાને ત્રણ વર્ષીય દુકાળની વાત કરી અનાજ ભરી લઈ આચાર્યભગવંતે પદ્માવતી દેવીની વિશેષ આરાધના કરી,
લોકોને મદદ કરવાની પ્રેરણા આ જ આચાર્યભગવંતે કરી હતી. પદ્માવતી દેવી પાસેથી વરદાન મેળવ્યું હતું. આના પ્રભાવે
આચાર્ય ભગવંત સંવત ૧૩૦૨માં સ્વર્ગવાસી થયા. બાદશાહને ઘણા ચમત્કારો બતાવ્યા હતા. તેથી બાદશાહ પરમ પુણ્યપ્રભાવી, જિનાગમના પારગામી, મહાન વાદવિજેતા ભક્ત હતો અને આચાર્યભગવંતે બાદશાહ દ્વારા ઘણાં
આચાર્ય વાદિદેવસૂરિ જીવદયાનાં અને ધર્મપ્રભાવનાનાં કાર્યો કરાવ્યાં હતાં.
સંસારી નામ–પૂર્ણચંદ્ર, પિતા–વીરનાગ પોરવાળ, માતાઘણા મુસ્લિમ બાદશાહ શત્રુંજય પર પ્રતિમાઓ તોડવા
જિનદેવી, ગામ-આબુ પાસે મંડાર, જન્મસંવત-મહાવદ છઠ્ઠ આવ્યા હતા. આ આચાર્યદેવના પ્રભાવથી મહંમદ તઘલખ
૧૧૪૩. શત્રુંજય પર જાત્રા કરવા આવ્યા હતા.
આ મહાપુરુષ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ કલ્યાણનગરના દેરાસરની પ્રભુ મહાવીરસ્વામીની પ્રતિમા
પૂર્ણ ચંદ્રને મોં વાટે પેટમાં પ્રવેશતો જોયેલો. તેથી નામ પૂર્ણચંદ્ર મુસલમાનોએ ઉઠાવી બાદશાહના મહેલના પગથિયાંમાં ગોઠવી રાખ્યું. દુકાળના કારણે મંડાર છોડી ભરુચ ગયેલા વીરનાગને દીધેલી. આ આચાર્યના ઉપદેશની મહમદ તઘલખે એ પ્રતિમા
ત્યાં પૂ.આ. મુનિચંદ્ર સુ.મ.નો વિશેષ અનુગ્રહ મળ્યો. ગરીબીના પાછી આપી. એ પ્રતિમાની પુન:પ્રતિષ્ઠા થઈ. બાદશાહે પૂજા
કારણે આઠ વર્ષે પૂર્ણચંદ્ર મસાલાની ફેરી કરતા એક શેઠને ઘરે માટે બે ગામ પણ ભેટ આપ્યાં.
બહાર ઉકરડામાં પડેલું ધન જોઈ શેઠને ધનને ઉકરડામાં - આ આચાર્યભગવંતે ખંડેલવાળોને પણ જૈન બનાવ્યા નાખવાનું કારણ પૂછ્યું. શેઠે તો કોલસા મારી નાખ્યું હતું, પણ હતા, અને એમનો કલાલનો ધંધો બંધ કરાવ્યો હતો.
આની વાત સાંભળી શેઠે આને ભાગ્યશાળી જાણી આની પાસે
બધા કોલસા ધીમે ધીમે ઉપડાવી ઘેર મુકાવ્યા તો એ બધા પાછા આ આચાર્યભગવંતનો નિયમ હતો કે રોજ ઓછામાં
મૂળ સ્વરૂપને સૌનૈયા સ્વરૂપને પામી ગયા. શેઠે બાળકને એક ઓછી પાંચ નવી ગાથા બનાવ્યા પછી જ આહાર લેવો. તેથી
સોનામહોર ઈનામમાં આપી. આચાર્યભગવંતે આ વૃત્તાંત જાણી એમણે રચેલા ઘણા ગ્રંથો અને સ્તોત્રો મળે છે. જેમાં વિવિધ
વીરનાગને સમજાવી આ પૂર્ણચંદ્રને દીક્ષા આપી. આમ સંવત તીર્થકલ્પ', “ઉવસગ્ગહર વૃત્તિ', ‘અજિત-શાંતિવૃત્તિ',
૧૧૫૨માં દીક્ષા આપી. તે વખતે નામ મુનિ રામચંદ્ર રાખ્યું. આ પંચપરમેષ્ઠિસ્તવ' વગેરે ગ્રંથો મુખ્ય છે. એવી વાત પણ આવે
મુનિવરે ટૂંકા ગાળામાં જ વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત, આગમ છે કે એમને તપાગચ્છીય આચાર્ય શ્રી સોમતિલકસૂરિને પોતે
વગેરે અંગે પ્રકાર્ડ જ્ઞાન મેળવ્યું ને ઠેર ઠેર જૈન મતના વિરોધી રચેલાં નવસો સ્તોત્રો સમર્પણ કર્યા. (સિદ્ધાંતસ્તવન–પં.
પંડિતોને હરાવી વાદી તરીકેની ઉપમા મેળવી. આદિગુપ્ત)
સ્વાદુવાદના કારણે દુર્જય બનેલા જૈન સિદ્ધાંતો આ એમની પાટપરંપરામાં થયેલા આચાર્ય ચારિત્રવર્ધનસૂરિએ પૂજ્યશ્રીને પામી અજેય બની ગયા. સંવત ૧૧૭૪માં ગુરુદેવે પણ “મેઘદૂત ટીકા', “કુમારસંભવ ટીકા', “રઘુવંશ ટીકા', આચાર્યપદ આપ્યું. ત્યારથી તેઓ વાદિદેવસૂરિ તરીકે પ્રસિદ્ધ ‘સિન્દુર પ્રકર ટીકા” વગેરે ઘણા ગ્રંથો રચ્યા છે. એમનો કાળ
થયા. આ આચાર્યભગવંતના પરિવારમાંથી ય માતા-પિતા-ભાઈ પંદરમી સદીના ઉત્તરાર્ધથી સોળમી સદીના પ્રારંભનો ગણાય છે.
વગેરે ઘણા એ દીક્ષા લીધી હતી. ઉદયન શેઠને શાસનદેવીએ આચાર્ય પરમદેવસૂરિ
અટ્ટમતપથી પ્રસન્ન થઈ દર્શન આપ્યાં અને કહ્યું. “આ
વાદિદેવસૂરિ યુગપ્રધાન આચાર્ય છે માટે એમના હાથે આ આચાર્યદેવ પરમ તપસ્વી હતા. વર્ધમાનતપની સો
શ્રી સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવજે.” આમ ધોળકામાં ઓળી કરી હતી. શંખેશ્વર તીર્થમાં સાત યક્ષોને પ્રતિબોધ પમાડી સં. ૧૧૭૫માં આચાર્યભગવંતે એ પ્રતિષ્ઠા કરી ને તે દેરાસર સંઘને અનુકૂળ કરાવ્યા હતા. ઝીંઝુવાડાના રાજા દુર્જનશલ્યને ઉદાવસહી તરીકે પ્રસિદ્ધ થયું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org